SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અરૂરી અરૂશ્રીeત્ત્વપૂર્ણ અ જરૂર भत्तेणं अपाणएणं, अभीइणा नक्खत्तेणं जोगमुवागएणं, पुव्वण्हकाल-समयंसि संपलियंकनिसण्णे कालगए विइक्कते जाव सव्वदुक्खप्पहीणे ॥७। ७९ । २२७॥ (તેનું તેvi સમer) તે કાળે અને તે સમયે (મે 26 ટોતિU) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુ (વીકં પુqસવ83) વીશ લાખ પૂર્વ સુધી (pમારવીમો ) કુમારાવસ્થામાં (સવા) રહીને (તેવડું પુથ્વસવસહભાડું) ત્રેસઠલાખ પૂર્વ સુધી (Mવાસમોવસતા) રાજ્યાવસ્થામાં રહીને, (તસારંપુર્વસવસહસાડું) એકંદર ત્રાસી લાખ પૂર્વ સુધી (MIRવાસમઝો વલસા) ગૃહસ્થાવાસમાં રહીને, (વીસહi) એક હજાર વરસ સુધી ( મત્યપરિયાઈ પત્તા ) છબસ્થ પર્યાય પાળીને, (ાં પુલ્વીસહસ્તં વાસસહસૂM) એક હજાર વરસ ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી (વનિપરિયા પ ત્તા ) કેવળીપર્યાય પાળીને (પડવુ પુથ્વસવસહi) એકંદરે સંપૂર્ણ એક લાખ પૂર્વ સુધી (સામUU|પરિવપUIના) ચારિત્રપયાર્ય પાળીને (વરસીઝુંપુર્વસવસહાડું) સર્વ મળી કુલ ચોરાસી લાખ પૂર્વ સુધી (સલ્વાડવં પાલડ઼તા) પોતાનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, (વીને વેગMISSીનામ-7) વેદનીય આયુ, નામ અને ગોત્ર એ ચાર ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થયા પછી, (મીસે બોuિofe) આ અવસર્પિણીમાં (સુસવુંસમાણ સમા વહુવિવછતા) સુષમાદષ્યમાં નામનો ત્રીજો આરો ઘણો ખરો ગયા બાદ, ત્રીજો આરો કેટલો બાકી રહેતાં પ્રભુ મોક્ષે ગયા? તે કહે છે- (fafé વાહિં બનવર્કિં ય માäિ સેરેન્કિં) ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, (એ હેમંતાઈને તપે માસે) જે આ હેમંત એટલે શીતકાળનો ત્રીજો મહિનો, (પંવને પવવે-માવડુ) પાંચમું પખવાડિયું, એટલે (તH Uાં માઠવહતરૂ) મહા માસના કૃષ્ણ પખવાડિયાની (તેરસીપવરવેT) તેરશના દિવસે (fu કાવયતિહifa) અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, (Éિ [JITRAહિં હિં) દસ હજાર સાધુઓ સાથે શ્રી ઋષભદેવ પ્રભુ (વલ્સમેઘ મત્તે અTIMBUi) નિર્જળ એવા ચતુર્દશ ભક્ત એટલે છ ઉપવાસ વડે યુક્ત (4મી નવવરેvi નોમુવા IUCT) અભિજિત્ નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં, (પુqહ@ાનસમવંતિ) પૂર્વાહ્ન કાળસમયે, (સંપતિવંછનિસUU) સમ્યપ્રકારે પલ્યકાસને બેઠા થકા (ઝાલા) કાળધર્મ પામ્યા, (વિશ્વવંતે) સંસારરૂપી સમુદ્રનો પાર પામ્યા, (વાવ સ_કુવquહીને) સર્વ દુઃખથી મુક્ત થયા. પરમાત્મા શ્રી ઋષભદેવ પ્રભુનું નિર્વાણ થયું તે સમયે શક્રનું સિંહાસન કંપ્યું. તેથી તે અવધિજ્ઞાનથી પ્રભનું નિર્વાણ જાણી પોતાની અઝમહિષીઓ લોકપાળો વિગેરે સર્વ પરિવારથી પરિવરી અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં પ્રભુનું શરીર હતું ત્યાં આવ્યો, અને પ્રભુનું નિર્વાણ થવાથી આનંદરહિત અને અશ્રુપૂર્ણ નેત્રવાળો ઇન્દ્ર ત્રણ પ્રદક્ષિણા દઈ બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ, એવી રીતે ઉભો રહ્યો હતો અને હાથ જોડી પર્યુપાસના કરવા લાગ્યો. એવી રીતે ઇશાનેન્દ્ર વિગેરે સર્વે ઇન્દ્ર સિંહાસન કંપિત થવાથી અવધિજ્ઞાન વડે પ્રભુનું નિર્વાણ જાણી પરિવાર સહિત જ્યાં પ્રભુનું શરીર હતું ત્યાં આવીને વિધિપૂર્વક પર્યુપાસના કરતા ઉભા રહ્યા. પછી શકે ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો પાસે નંદનવનમાંથી ગોશીષચંદનના કાષ્ઠ મંગાવીને, એક તીર્થંકરના શરીર માટે, એક ગણધરોના શરીરો માટે અને એક બાકીના મુનિઓના શરીર માટે એમ ત્રણ ચિતા કરાવી. ત્યાર પછી શકે આભિયોગિક દેવો પાસે ક્ષીર સમુદ્રનું જળ મંગાવી, તીર્થંકરના શરીરને સ્નાન કરાવ્યું, તાજા ગોશીષચંદન વડે વિલેપન કર્યું, હંસ લક્ષણવાળું વસ્ત્ર ઓઢાડ્યું, અને સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યું. એવી રીતે બીજા દેવોએ ગણધરોનાં તથા બાકીના મુનિઓના શરીરને સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરી, સર્વ અલંકારો વડે વિભૂષિત કર્યા. ત્યાર પછી ૧. ગુજરાતી પોષ વદ ૧૩. પદ્ધ અ 235) 8 8 8 8 8 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy