________________
**** * ***** શીવEસ્વ ણ ************* સંપર્વ હત્યT) પ્રભુને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૧૪૫.
समणस्सणं भगवओ महावीरस्स दुविहा अंतगडभूमि हुत्था।तं जहा-जुगंतगड भूमी परियायंतगडभूमी य। जाव तच्चाओ पुरिसजुगाओ जुगतंगडभूमी चउवासपरियाए अंतमकासी ॥६।३०।१४६॥
(સમUT Uાં માવો મહાવીરસ) શ્રમણ ભગવાન મહાવીરને (કુવિ81) બે પ્રકારની (બંતાડભૂમિહત્યા) અંતકૃભૂમિ થઇ, એટલે મહાવીર પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષ જવાનો કાળ બે પ્રકારે થયો. (તંગAI) તે આ પ્રમાણે-(-giતાડ મીરાવંતાડભૂમી)યુગાન્તકૃભૂમિ અને પર્યાયાન્તકૃભૂમિ.
યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓથી મર્યાદિત જે મોક્ષગામીઓને મોક્ષે જવાનો કાળ તે યુગાકૃભૂમિ કહેવાય.
પર્યાય એટલે પ્રભુનો કેવલીપણાનો ઉત્પન્ન થયાનો કાળ, તેને આશ્રીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાળ તે પર્યાયત્તકૃભૂમિ કહેવાય. (નીવર્તક પુરિઝTIો ગુJiતગડમૂકી) શ્રમણ ભગવાન્ મહાવીરને ત્રીજા પુરુષ યુગ સુધી યુગાન્તકૃભૂમિથઇ. એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ત્રીજા પુરુષ શ્રીજબૂસ્વામી સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાન્તકૃભૂમિ કહે છે-(વડવાસપીયા બંતવાણી) ચાર વરસ સુધીનો છે કેવલીપણાનો પર્યાય જેમને એવા શ્રી મહાવીર પ્રભુ થયે છતે કોઇ કેવળીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી મહાવીર પરમાત્માને કેવળજ્ઞાન થયા પછી ચાર વરસે મોક્ષમાર્ગ ચાલુ થયો. ૧૪૬.
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे तीसं वासाइं अगारवासमज्जे वसित्ता साइरेगाइंदुवालस वासाई छउमत्थपरियागं पाउणित्ता, देसूणाई तीसं वासाइं केवलिपरियागं पाउणित्ता, बायालीसं वासाइं सामण्णपरियागं पाउणित्ता, बावत्तरि वासाई सव्वाउयं पालइत्ता, रवीणे वेयणिज्जा-ऽऽनाम-गुत्ते, इमीसे ओसप्पिणीए दुसमसुसमाए समाए बहुविइक्वंताए,तिहिं वासेहिं अद्धनवमेहि टमासेहिं सेसेहि,पावाए मज्झिमाए, हत्थिवालस्स रण्णोरज्जुगसभाए, एगे अबीए, छटेणं भत्तेणं अपाणएणं, साइणा नवरवत्तेणं जोगमुवागएणं, पच्चूसकालसमयंसि,संपलियंकनिसण्णे,पणपन्जं अज्झयणाइंकल्लाणफलविवागाइंपणपन्नं अज्झयणाई पावफलविवागाई उत्तीस च अपुवागरणाई वागरित्ता, पहाणं नामअज्झयणं विभावेमाणे विभावेमाणे વાતાર, વિવવાંત, સમુઝીણ, ગા$-ઝ-મ૨ણવંઘ, સિદ્ધ, યુદ્ધ, મુત્તે, બંતાડે, પનિÇછે, સબકુભવપૂણી || દારૂ૨૫૨૪૭||
(તેvi || તેનું સમUi) તે કાળે અને તે સમયે (સમ માવં મહાવીર)શ્રમણ ભગવાન્ મહાવીર (તીત વાડું) ત્રીશ વરસ સુધી (IRવીસમM) ગૃહસ્થાવાસની મધ્યમાં (fસત્તા) રહીને, (ારે ફંડુવાન વીસાડું) બાર વરસથી કાંઇક અધિક સમય સુધી એટલે બાર વરસ અને સાડા છ મહિના સુધી (SSમ0ારવા પાછળના) છદ્મસ્થ પર્યાય પાળીને, (સૂMાડું તીતં વડું) ત્રીશ વરસથી કાંઇક ઓછા સમય સુધી-એટલે ઓગણત્રીશ વરસ અને સાડા પાંચ મહિના સુધી (વનપરિવા. પીડાતા) કેવળી પર્યાય પાળીને, (વાવાભી સંવાડું) એકંદર
૧. સંસારનો જે અત્ત કરે-નાશ કરે એટલે મોક્ષે જાય તે અંતકૃત કહેવાય, તેઓની ભૂમિ એટલે કાળ. ૨. તીર્થંકરથી આરંભીને તેમના પટ્ટધર જેટલા પુરુષો સુધી મોક્ષમાર્ગ ચાલુ રહે, એટલે સાધુઓ વિગેરે મોગામીઓ મોક્ષે જાય, તે કાળને યુગાન્તકૃભૂમિ કહે છે. કાળના અમુક પ્રમાણવિશેષને યુગ કહે છે, તે યુગો ક્રમસર વર્તે છે, તેથી તેઓના સશપણાથી જે ક્રમસર વર્તતા ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિરૂપ પટ્ટધર પુરુષો, તેઓ પણ યુગ કહેવાય, તે ક્રમસર વર્તવાવાળા પટ્ટધર પુરુષો વડે પ્રતિમર્યાદિત મોક્ષે જવાનો કાળ, તે યુગાન્તરકૃભૂમિ કહેવાય. ૩. તીર્થંકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી જેટલા કાળે મોક્ષમાર્ગ ચાલુ થાય, તે કાળને પર્યાયાન્તકૃભૂમિ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org