SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ * श्रीकल्पसूत्रम् બેંતાલીસ વરસ સુધી (સામાવરિયાનું પાટખિત્તા) શ્રામણ્યપર્યાય-ચારિત્રપર્યાય પાળીને, (વાવત્તત્ત્ત વાસાડું) સર્વ મળી કુળ બહોતેર વરસ સુધી (સવ્વાનાં પાનન્તા) પોતાનું સર્વ આયુષ્ય પાળીને, (વીને વેદ્યબિગ્ગા-ડનામગુપ્તે) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થતાં, (મીત્તે ઓસપ્લિની) આ અવસર્પિણીમાં (દુસમનુપ્તના સમા વવિાંતા) દુષમસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ ચોથો આરો કેટલો બાકી રહેતાં પ્રભુ મોક્ષે ગયા. તે કહે છે-(તિહિં વાસેહિં બદ્ધનવમેહિ ય માનેહિં સેમેહિ) ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, ( પાવા માિમા) મધ્યમ પાપા નગરીને વિષે, (શ્વિવાસ રોR_ગસમા) હસ્તીપાલ નામના રાજાના કારકુનોની સભામાં, (ì) રાગ-દ્વેષની સહાય રહિત હોવાથી એકલા, એટલે રાગ-દ્વેષ રહિત, વળી શ્રમણ ભગવાન્ મહાવીર કેવા?- (બવીણ) અદ્વિતીય એવા; એટલે-જેમ ઋષભદેવાદિ તીર્થંકરો દસ હજાર વિગેરે પરિવાર મોક્ષે ગયા, તેમ ભગવાન્ મહાવીર બીજા કોઈની સાથે મોક્ષે ગયા નહિ, પણ એકલા મોક્ષે ગયા, તેથી અદ્વિતીય એટલે એકાકી એવા શ્રમણ ભગવાન મહાવીર, (દ્વેનું મત્તેનું અવાળાં) નિર્જળ છટ્ઠ તપ વડે યુક્ત થયા છતાં, (સાફા નવત્તેનું) સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, ( પધ્રૂસાનસમાંત્તિ) પ્રભાતકાળરૂપ અવસરને વિષે, એટલે ચાર ઘડી રાત્રિ અવશેષ રહેતાં, (સંપલિાંનિમળે) સમ્યક્ પ્રકારે પર્યંકાસને એટલે પદ્માસને બેઠા છતાં શ્રીમહાવીર પ્રભુ (પળપન્ન બાવળાડું વfાળ વિવાામાં) પુણ્યના ફળ વિપાકવાળાં પંચાવન અધ્યયનો, (વળપાં અાવનારૂં વાવતવિવારૂં ) પાપના ફળવિપાકવાળાં પંચાવન અધ્યયનો, (છત્તીમાં = અવુવાળRળાડું વાગરિત્તા) અને કોઇના પૂછ્યા વિના છત્રીશ ઉત્તરો કહીને, (પહાળ્યું નામબાવળ વિમાવેમામે વિમાવેમાળે) વિભાવેમાણે પ્રધાન નામનું મરુદેવીનું એક અધ્યયન ભાવતા ભાવતા (ગન) કાળધર્મ પામ્યા, (વિવર્તે) સંસાર સમુદ્રનો પાર પામ્યા, (સમુગ્ગા) સંસારમાં ફરીથી ન આવવું પડે તેમ સમ્યક્ પ્રકારે ઊર્ધ્યપ્રદેશમાં ગયા. વળી પ્રભુ કેવા?- ( fછનાડુ-ના-મળ-ધંઘને) જરા અને મરણના કારણભૂત કર્મોને છેદનારા (સિદ્ધ) તત્ત્વ અર્થના જાણકાર, (મુત્તે) ભવો-ગ્રાહી કર્મોથી મૂકાયેલા, (બંતાડે) સર્વદુઃખોનો અંત કરનારા ( પરિનિબ્બુડે) સર્વપ્રકારના સંતાપ રહિત, (સવ્વવુવવપ્પીન) શરીર તથા મન સંબંધી સર્વદુઃખો નષ્ટ કરનારા થયા ૧૪૭. समणस्य भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइक्कंताई दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ । वायणंतरे पुण अयं तेउणए संवच्छरे काले गच्छइ इति दीसइ ॥ ६।३२।१४८ ॥ હવે શ્રી મહાવીરપ્રભુના નિર્વાણ પછી કેટલા કાળે શ્રીકલ્પસૂત્ર લખાયું? વિગેરે જણાવે છે (સમળા મળવો મહાવીÆ નાવ મહુવાવપ્પીળÆ ) કાળધર્મ પામેલા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયેલા શ્રમણ ભગવાન્ મહાવીરના નિર્વાણથી (નવ વાસમાર્ં વિવા ) નવસો વરસ વ્યતીત થયાં (વસમH વાHHવમ્સ) અને દસના સૈકાનો (અવં બન્નીને સંવરે ગતે ગચ્છ) આ એંશીમો સંવત્સરકાળ જાય છે (વાયાંતરે પુન) વળી વાચનાંતરમાં (ગવંતેળ) દસમા સૈકાનો આ ત્રાણુંમો (સંવરેનભેગઽતિવીસ) સંવત્સરકાળ જાય છે એમ દેખાય છે. જો કે આ ત્રસૂપાઠ ભાવાર્થ બરાબર સ્પષ્ટપણે સમજાતો નથી, તો પણ પૂર્વ ટીકાકારોએ તેની જેવી વ્યાખ્યા કરી છે તે પ્રમાણે અમે પણ તેથી અર્થ કરીએ છીએ. તે આ પ્રમાણે આ સૂત્રપાઠ માટે કેટલાક કહે છે કે-‘શ્રી કલ્પસૂત્ર પુસ્તક ૫૨ ક્યારે લખાયું? તે સમય જણાવવા માટે Jain Education International 182 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy