________________
સમમાં શ્રીવલ્પસૂત્રમ
समणस्स णं भगवओ महावीरस्स पंच सया विउलमईणं अड्डाइजेसु दीवेसु दोसु य समुद्देसु सन्नीगं पंचिदियाणं पज्ञत्तगाणं मणोगए भावे जाणमाणाणं उक्कोसिया विउलमईणं संपया हुत्था ॥ ६ ॥ २५ ॥ १४२ ॥ (સમળH નું માવો મહાવી) શ્રમણ ભગવાન્ મહાવીરને (પંઘ સદ્યાવિતામાં) પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાની હતા. વિપુલમતિઓ કેવા?-( અઠ્ઠાìનુ ટીવેલું) અઢી દ્વીપ ( હોમુ ય સમુન્દેનુ) અને બે સમુદ્રને વિષે રહેલા (સનીળું પંવિવિયાનું પત્ત્તત્તળ ) પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયોના (મળો માવે નાળમાળાળું) મનોગત ભાવોને જાણનારા, આવા પ્રકારના પાંચસો વિપુલમતિઓ હતા. (∞ોસિયા વિઝનમાં સંપવા હુા) પ્રભુને વિપુલમતિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૧૪૨,
समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वाईणं सदेव - मणुया - ऽसुराए परिसाए बाए अपराजियाणं उक्कोसिया वाइसंपया हुत्था ॥ ७। २७। १४३ ॥
(સમાસ નું માવો મહાવીરH) શ્રમણ ભગવાન મહાવીરને ( પત્તાના સવા વાળ) ચારસો વાદી એવા મુનિઓ હતા. કેવા?- ( સહેવ-મનુવા-સુરાણ પરિક્ષા) દેવ મનુષ્યો અને અસુરોવાળી સભામાં (વા અપાનિયાળ) વાદમાં પરાજયમાં ન પામે એવા પ્રકારના હતા. ( મિયા વાસંપા દુલ્યા) પ્રભુને વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ.૧૪૩.
समणस्स भगवओ महावीरस्स सत्त अंतेवासिसयाई सिद्धाई जाव सव्वदुक्खप्पहीणाई; चउद्दस અગ્નિવાસયારૂં સિદ્ધાર્ં ॥ ૬॥ ૨૮૫ ૧૪૪ ॥
(સમળસ મળવો મહાવીર-૧) શ્રમણ ભગવાન્ મહાવીરના( સત્ત અંતેવાસિસારૂં ) સાતસો શિષ્યો (સિદ્ધામાં) મુક્તિ પામ્યા, ( નાવ સવ્વવુવવળીગાડું) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા, (ઘઝવ્સ બન્ગિવાસવાડું સિદ્ધાર્ં ) અને ચૌદસો સાધ્વીઓ મુક્તિ પામી. ૧૪૪.
समणस्स भगवओ महावीरस्स अट्ठ सया अणुत्तरोववाइयाणं गइकल्लाणाणं टिइकल्लाणाणं आगमेसिभद्दाणं उक्कोसिया अणुत्तरोववाइयाणं संपया हुत्था || ६ । २९ । १४५॥
(સમગÆ મળવો મહાવીરH) શ્રમણ ભગવાન્ મહાવીરને ( અદ સવા અનુત્તરોવવાડ્વાળું) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા આઠસો મુનિઓ હતા. એટલે કાળધર્મ પામી, અનુત્તરવિમાનમાં દેવપણે ઉત્પન્ન થઇ, ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યપણું પામી મોક્ષે જનારા આઠસો મુનિઓ હતા. તેઓ કેવા?- (fાળાનું) ગતિ એટલે આવતી મનુષ્યગતિમાં મોક્ષપ્રાપ્તિ લક્ષણ કલ્યાણવાળા (લ્તિાનં ) દેવભવમાં પણ તેઓ વીતરાગપ્રાય હોવાથી દેવભવમાં પણ કલ્યાણવાળા, (આમેક્સિમદાળ) અને તેથીજ આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી આગામી ભવમાં પણ કલ્યાણવાળા, આવા પ્રકારના આઠસો મુનિઓ હતા. (લ્કોસિયા લગુત્તોવવાવાળ
૧. વિપુલ એટલે વિસ્તીર્ણ છે મતિ એટલે મન:પર્યયવજ્ઞાન જેમને, તેઓ વિપુલમતિ કહેવાય. મનઃ પર્યવજ્ઞાની બે પ્રકારના હોય છે, વિપુલમતિ અને જુમતિ. તેઓમાં વિપુલમતિ-,‘આણે સુવર્ણનો પીળા વર્ણવાળો, પાટલીપુત્રમાં શરઋતુને વિષે બનેલો ઘડો ચિંતવ્યો છે’ ઇત્યાદિ પ્રકારે સંક્ષિપંચેન્દ્રિયના મનોગત પદાર્થને સર્વ વિશેષણો સહિત જાણે છે, પણ ૠજુમતિ-‘આણે ઘડો ચિંતવ્યો છે'' એ પ્રમાણે સંક્ષિપંચેન્દ્રિયના મનોગત પદાર્થને સામાન્ય સ્વરૂપે જાણે છે. વળી વિપુલ મતિ અઢી અંગુલ અધિક એવા મનુષ્ય ક્ષેત્રમાં (મતાંતરે-સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં) રહેલા સંશિપચેન્દ્રિયોના મનોગત પદાર્થોને જાણે છે, પણ ઋજુમતિ મનુષ્ય ક્ષેત્રમાં (મતાંતરે-અઢી અંગુલન્યૂન મનુષ્યક્ષેત્રમાં) રહેલા સંશિપંચેન્દ્રિયોના મનોગત પદાર્થોને જાણે છે. આ પ્રમાણે વિપુલમતિ અને જુમતિમાં તફાવત છે.
180
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org