SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ *અસ્ક* **જીવEસ્વ ણમ મમ્મ*********** વામાદેવી પટરાણીની કૂખને વિષે (ફુલ્લ રાવરdeતસમifi) મધ્યરાત્રિમાં વિસëિનવસ્વ ગોકુવા) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ આવતાં (બાહરવવંતી) દેવ સંબંધી આહારનો ત્યાગ કરીને (માવવંતી) દેવસંબંધી ભવનો ત્યાગ કરીને (સવિલંતી) અને દેવસંબંધી શરીરનો ત્યાગ કરી (ઉન્જિલિગભરાવëતે) વામાદેવીની કૂખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયા .૧૫૦. पासे णं अरहा पुरिसादाणीए तिन्नाणोवगए आवि होत्था। तं जहा- चइस्सामि ति जाणइ, चयमाणे नजाणइ, चुए मि त्ति जाणइतेणंचेव अभिलावेणं सुविणदंसण विहाणेणं सव्वं, जाव नियगं गिहं अणुपविट्ठा, जाव सुहं सुहेणं तं गभं परिवहइ ॥ ७।३। १५१॥ | (T i {KT Uસિવાર) પુરુષપ્રધાન એવા અહમ્ શ્રી પાર્શ્વનાથ (તિનાવ વિસોત્પા) મતિ, શ્રુત અને અવધિ એ જ્ઞાન સહિત હતા. (તંગ-) તે આ પ્રમાણે-($સમમિતિની) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે વિમાનમાંથી ચ્યવીશ’ એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જાણે છે. (વિમાને ન નાઈ) હું ઍવું છું,’ એ પ્રમાણે જાણતા નથી, કારણ કે-વર્તમાનકાળ એક સમયનો -અતિસૂક્ષ્મ છે. (પુમિત્તિ ની/૬) વ્યો' એ પ્રમાણે જાણે છે. (તેvi વેવ મનાવેvi સુવિણવંસવિલાને સળં) અહીં વામાદેવીએ ચૌદ સ્વપ્ન દેખવાં, સ્વપ્ન પાઠકોને તે સ્વપ્નાઓનાં ફળ પૂછવાં, વિગેરે જેમ શ્રી મહાવીર સ્વામી ગર્ભમાં આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં હતાં, વિગેરે પહેલાં આવેલા પાઠની પેઠે અહીં પણ કહેવું. અર્થાતુ-શ્રીપાર્શ્વનાથ પ્રભુનો જીવ ગર્ભમાં આવતાં વામાદેવીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં, વામાદેવીએ અશ્વસેન રાજા પાસે જઇ તેમને સ્વમ કહી સંભળાવ્યાં, અશ્વસેન રાજાએ સ્વપ્રપાઠકોને બોલાવ્યા, વામાદેવીને કનાતની અંદર રત્નજડિત સિંહાસન પર બેસાડ્યા, અશ્વસેન રાજાએ સ્વપ્ન પાઠકોને સ્વપ્નાઓનાં ફળ પૂછયાં, તેઓએ સ્વપ્નાઓનાં ફળ કહ્યાં, વામાદેવીએ તે સ્વપ્નાઓના અર્થ અંગીકાર કર્યા, વિગેરે પૂર્વે આવેલા પાઠ પ્રમાણે સઘળું કહેવું(નાવ નિવાં ગÉ અણુવિદા) યાવતુ-અશ્વસેન રાજાની અનુમતિ પામેલી વામાદેવી સિંહાસન થકી ઉઠીને પોતાના ભવનમાં દાખલ થયાં. ત્યાર બાદ ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભને પોષતા છતાં વામાદેવી (નવિ સુÉ સુહે તે ગમે પરવA3) થાવત્-સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે- પાલન કરે છે. ૧૫૧. तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए, जे से हेमंताणं दुच्चे मासे तच्चे पक्खे-पोसबहुले, तस्स णं पोसबहुलस्स दसमी पक्खे णं नवण्हं मासाणं बहुपडि पुण्णाणं अट्ठमाणं राइंदियाणं विइक्काताणं पुव्वरत्तावरतकालसमयंसि विसाहाहि नक्खतेणं जोगमुवागएणं आरोग्गा आरोगं दास्यं पयाया ॥७।४।१५२॥ (તે છાજે તેfસમUT) તે કાળે અને તે સમયે (પાને 18 પુરાવાહ) પુરુષોમાં પ્રધાન એવા અહંન્ શ્રી પાર્શ્વનાથ જન્મ્યા. વામામાતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો? તે કહે છે- (ને કે સંતાળ કુવે મારે ) જે આ હેમંતઋતુનો બીજો માસ, (ત પવરવે) ત્રીજું પખવાડિયું (વહુને) એટલે પોષ માસનું કૃષ્ણ પખવાડિયું (તH i Hવહત હસની પવિત્વે ) તેની દુશમની તિથિને વિષે (નવë મHIM વહુusgUIT) નવ માસ (અમારાવિયા વિદ્યાતા) અને સાડા સાત દિવસ ગયા પછી (Tલ્વરવિનિમHિ) મધ્ય રાત્રિને વિષે (વિસાહfહનાવવત્તi ગોમુવી IUI) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (આરોળા) આરોગ્યવાળા ૧. ગુજરાતી- માગશર વદી દશમની તિથિને વિષે. મ****** ***(185 * *** * *** ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy