SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવવાળા હોવાથી સાગરની પેઠે ગંભીર, (વંતો વ નોમ) પરને શાંતિ પમાડવાને મનના પરિણામવાળા હોવાથી ચન્દ્રમા પેઠે સૌમ્ય વેશ્યાવાળા; (સૂરો રૂવ હિતે) દ્રવ્યથી શરીરની કાંતિ વડે અને ભાવથી જ્ઞાન વડે ઝળહળતા તેજવાળા હોવાથી સૂર્યની પેઠે દેદીપ્યમાન તેજવાળા, (નવાગાંવગીરવે) મેલ દૂર થવાથી પોતાના સ્વરૂપમાં આવી ચળકાટ મારી રહેલા ઉત્તમ સુવર્ણની પેઠે કર્મરૂપી મેલ નષ્ટ થવાથી અતિદીપ્ત સ્વરુપવાળા, (વસુંધરા રૂવ GPવિષ) શીત-ઉષ્ણ વિગેરે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ સ્પર્શને સહન કરનારા હોવાથી પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પર્શને સમભાવે સહન કરનારા, (સુહાહવાસને વતેસી ગવંતે) ઘી વિગેરેથી અત્યન્ત દીપ્ત થેલા અગ્નિની પેઠે જ્ઞાનરૂપ તેજ અથવા તપરૂપી તેજ વડે દેદીપ્યમાન, (નત્ય ઈi તન માવંતરસ છત્ય પડિવો) તે ભગવંતને કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ નથી. ( ર પડિતં વડવૂિડે પUUUQ) તે પ્રતિબંધ ચાર પ્રકારનો પ્રરૂપ્યો છે. (તંગ€T-) તે આ પ્રમાણે- () દ્રવ્યથી, (રિવર) ક્ષેત્રથી. (bલખt) કાળથી. (માવો ) અને ભાવથી. (વહૂકો સવિતા-પિત્ત નીfસ વધેલુ) દ્રવ્યને આશ્રીને સ્ત્રી વિગેરે સચિત્ત, આભૂષણ વિગેરે અચિત્ત, આભૂષણ પહેરેલ સ્ત્રી વિગેરે મિશ્ર, આ પ્રમાણે સચિત્ત-અચિત્ત અને મિશ્ર દ્રવ્યોમાં પ્રભુને “આ દ્રવ્ય મારાં છે' ઇત્યાદિ રૂપે સંસારનો બંધ કરનારા આશયરૂપ પ્રતિબંધ નથી. (વિડી-ગાને વા ન વા) ક્ષેત્રને આશ્રીને-ગામમાં, નગરમાં, (RUો વા) અરણ્યમાં, ખેતરમાં (વને વા ઘરે વા) ખળામાં, ઘરમાં, (Tને વા નો વા) આંગણામાં એટલે ફળિયામાં, અને આકાશમાં. આ પ્રમાણે કોઈ પણ ગામ વિગેરમાં પ્રભુને ‘આ ગામ મારું છે, આ ઘર મારું છે એ પ્રમાણે સંસારનો બંધ મમત્વના આશયરૂપ પ્રતિબંધ નથી. (-) કાળને આશ્રીને-(મરવા) અત્યંત સૂક્ષ્મ કાળરૂપ સમયમાં, (બાવલિયા વા) અસંખ્યાત સમયરૂપ આવલિકામાં, (પ્રાગપાળુ વા) શ્વાસોશ્વાવાસના પ્રમાણવાળા કાળમાં, (યો વા) સાત ઉચ્છવાસના પ્રમાણવાળા સ્તોકનામના કાળમાં, (રહને વા) ઘડીના છઠ્ઠા ભાગરૂપ ક્ષણમાં, (તવે વા) સાત સ્તોક પ્રમાણ લવમાં (મુહને વા) સત્યોતેર લવ પ્રમાણ મુહૂર્તમાં, (કહો તે વાતે દિવસ-રાત્રિમાં, (પcવે વા) પખવાડિયામાં, (મારે વ) મહિનામાં, (15 વ) બે માસ પ્રમાણ ઋતુમાં, ( વા) છ માસ પ્રમાણ અયનમાં, (સંવ રે વ) વરસમાં (અનારે વા વીહાસંગોને) તથા બીજા પણ યુગપૂર્વ અંગપૂર્વ વિગેરે લાંબાકાળના બંધ કરનારા આશયરૂપ પ્રતિબંધ નથી. (માવો-) ભાવને આશ્રીને- (દેવા માને વા) ક્રોધમાં, માનમાં, (નવાવા, તમે વા) માયામાં, લોભમાં (મUવ, ને વ) ભયમાં-હાસામાં. (વી તમે વા) પ્રેમમાં, દ્વેષમાં, ( હેવા) પરની સાથે ક્લેશ કરવાથી વૃત્તિરૂપ કલહમાં, (મહમવરવાળવા) પરપ્રાણીને નહિ દીઠેલું, નહિ સાંભળેલું આલ દેવારૂપ અભ્યાખ્યાનમાં, (સુને વા) પરપ્રાણીના દોષની ચાડી ખાવારૂપ પશુન્યમાં, (પરંપરિવારવા) પરપ્રાણીની નિંદા કરવા રૂપ પરપરિવાદમાં (ર-સર્વા) અરતિમોહનિયાના ઉદયથી દુઃખ પામતા ચિત્તમાં ઉગ કરવા રૂપ અરતિમાં રતિ મોહનીયના ઉદયથી સુખ મળતાં ચિત્તમાં હર્ષ કરવારૂપ રતિમાં, (મારામો વા) કપટવૃત્તિથી અસત્ય બોલી છલ કરીને લોકોને ઠગવાના પરિણામરૂપ માયામૃષામાં, (નાવ મિ_વંશજો વા) લાવત્ મિથ્યાદર્શન શલ્યમાં, એટલે અનેક દુઃખનું કારણ હોવાથી મિથ્યાત્વરૂપ શલ્યમાં. આ પ્રમાણે ભાવને આશ્રીને ક્રોધાદિમાં પ્રભુને પ્રતિબંધ નથી. એટલે કદાગ્રહના વશથી “હું ક્રોધ-માન વિગેરેને ત્યજતો નથી' ઇત્યાદિ સ્વરૂપે પ્રભુને સંસારનો પ્રતિબંધ કરનારા આશયરૂપ પ્રતિબંધ નથી सेणं भगवं वासावासवलं अट्ठ गिम्हहेमंतिए मासे गामे एकराइए, नगरे पंचराइए वासीचंदणसमाणकप्पे समतिणमणि-लेटुकंचणे, समसुदहदुक्खे, इहलोगपरलोगअप्पडिबद्धे, जीविय-मरणे निरवकंखे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy