SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ *************(જીવBત્પ ણભરી *********** એક ક્ષુલ્લક એટલે લઘુશિષ્ય કાંકરા મારીને કાણાં કરી નાખતો. કુંભારે કહ્યું કે-“મહારાજ! વાસણ ફોડો નહિ. શુલ્લક બોલ્યો કે “મિચ્છામિ દુes'. કુંભારે જાણ્યું કે હવે વાસણ ફોડશે નહિ. પરંતુ ચેલાજીએ તો એ ધંધો ચાલુ જ રાખ્યો, અને કુંભાર ના પાડે ત્યારે મિચ્છામિડુવડંબોલે. આથી ક્રોધે ભરાયેલો કુંભાર કાંકરો લઇ તે શિષ્યના કાનમાં ભરાવી મસલવા લાગ્યો, તેથી દુઃખ પામતો ચેલો બોલ્યો કે હું પીડાઉ છું'. કુંભાર બોલ્યો કે “મિચ્છામિ દુવડું.' આવી રીતે શિષ્ય વારંવાર “હું પીડાઉ છું” એમ કહેવા લાગ્યો, ત્યારે કુંભાર પણ મifમ કુવાવડું વારંવાર બોલવા લાગ્યો. એવી રીતે વારંવાર પાપ કરવાં અને વારંવાર મિચ્છામિ યુવવાડું દેવું તેથી કાંઇ કાર્યસિદ્ધિ થાય નહિ, માટે ખરા અંત:કરણથી મિચ્છામિ દુવડું દેવું જોઇએ. (૨૪) . ૫૯. वासावासं पञ्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तओ उवस्सया गिण्हित्तए। तं वेउब्विया પડનેહા, સાઝિયા પમન્ના (૨ ૧) { $ા ૬૦ | (વાસાવાસં ગોવિયાdi Uડુ નિnયા વા નિriયાળ વા તો વરૂfહતી) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને જીવાત-જળાદિના ઉપદ્રવના ભયથી ત્રણ ઉપાશ્રય કરવા કહ્યું છે. (તં વેડવિવા પડત્તે) તે ત્રણ ઉપાશ્રયમાં બે ઉપાશ્રયને વારંવાર પડિલેહવા એટલે દૃષ્ટિથી દેખવા, (ભાગવા પમMMI) અને જે ઉપાશ્રય ઉપભોગમાં આવતો હોય તેનું પ્રમાર્જન કરવું. તાત્પર્ય કે- ચોમાસામાં જે ઉપાશ્રયમાં સાધુઓ રહ્યા હોય તે ઉપાશ્રયનું સવારમાં, સાધુઓ ભિક્ષાએ જાય ત્યારે-મધ્યાન્હે, અને પડિળેહણ વખતે એટલે ત્રીજા પહોરને અંતે, એમ ત્રણ વખત પ્રમાર્જન કરવું, અને ચોમાસા સિવાયના કાળમાં બે વખત પ્રમાર્જન કરવું. જો ઉપાશ્રયમાં જીવાતનો ઉપદ્રવ ન હોય તો આ વિધિ સમજવો, પણ જો જીવાતનો ઉપદ્રવ હોય તો વારંવાર તેનું પ્રમાર્જન કરવું. બાકીના બે ઉપાશ્રયને પ્રતિદિવસે દૃષ્ટિથી દેખવા, જેથી ત્યાં બીજો કોઈ નિવાસ અથવા મમત્વ ન કરે, અને તે બે ઉપાશ્રયનું દર ત્રીજે દંડાસણથી પ્રમાર્જન કરવું. ૨૫). ૬૦. वासावासं पञ्जोसवियाणं निग्गंथाणा वा निग्गंथीण वा कप्पइ अन्नयरिं दिसि वा अणुदिसिं वा अवगिज्झिय अवगिज्झिय भत्त-पाणं गवेसित्तए। से किमाहुं भंते? ओसणं समणा भगवंतो वासासु तवसंपउत्ता भवन्ति, तवस्सी दुब्बले किलंते मुच्छिन्न वा पवडिग्ज वा; तामेव दिसिं वा अणुदिसिं वा समणा भगवंतो पडिपागरन्तुि (२६) ॥९।६१॥ (વાસાવારંપળોવિવIMનિriાળા વાનિયાળવા) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને (પુરૂ અન્ન કિંવા પ્રસ્તુતિં વા વાડ્રાય પ્રવાાિમ-પITH THU) પૂર્વાદિ કોઈ પણ દિશાને અથવા અગ્નિ-નૈૐત્યાદિ વિદિશાને ઉદેશીને-કહીને ભાત-પાણીની ગવેષણા કરવી કહ્યું છે, એટલે-ચોમાસું રહેલા સાધુસાધ્વી ભાત-પાણીની ગવેષણા કરવા જાય, ત્યારે હું અમુક દિશામાં અથવા વિદિશામાં જાઉ છું' એમ ઉપાશ્રયમાં રહેલા બીજા સાધુ-સાધ્વીને કહીને જાય. શિષ્ય પૂછે છે કે- ( હિમાઠું મંતે?) હે ભગવાન્ ! આપ એમ સા કારણથી કહોછો?એટલે બીજા સાધુઓને કહીને ભાત-પાણી માટે જવું કહ્યું એનું કારણ? ગુરુમહારાજ ઉત્તર આપે છે- (બોસUU સમMા માવંતો વીસાસુ તવ સંપડતા મન્તિ) વર્ષાકાળમાં પ્રાયે કરીને શ્રમણ ભગવંતો છä પ્રમુખ તપસ્યા કરનારા હોય છે, તવણી દુને વિનંતે મુMિ વા પાંડM વા) તે તપસ્વીઓ તપસ્યાને લીધે દુર્બળ શરીરવાળા અને તેથી જ ચાલતાં ચાલતાં થાકી ગયા છતાં રસ્તામાં કદાચ મૂચ્છ પામે અથવા કોઇ ઠેકાણે પડી જાય, અને તેથી વખતસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy