SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् ચોળી, ધૂળ વિગેરે ફેંકાવી દઇ સાફ કરી, સુગંધી પાણી છંટાવી, અને છાણ વિગેરે લીંપાવી પવિત્ર કરો. (મુગંધવ પંઘવળવુોવદ્યા તિાં) વળી ઉત્તમોત્તમ અને સુગંધી એવાં પંચવર્ણી પુષ્પોને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવી સંસ્કારયુક્ત ( ગાયુ પવgadhડાંત પૂવમઘમવંતાંઘુઘુમિયામ) કાળો અગરુ, ઊંચી જાતનો કિંન્દુ, સેલારસ, અને બળી રહેલો દંશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોનો બહેક મારી રહેલો અને ચારે તરફ ફેલાઇ રહેલો જે સુગંધ, તે વડે રમણીય; (સુગંધવધિમાં) ઉત્તમ ગંધવાળા જે ઊંચી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત, (ગંઘવટ્ટિમૂરું રે વેદ) તથા સુગંધી દ્રવ્યોની બનાવેલી જે ગુટિકા, તેના સદેશ અતિશય સુગંધી, આવા પ્રકારની કચેરી તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો. ( ત્તા) મારી આજ્ઞા મુજબ કચેરી તમે પોતે કરીને ( વિત્તાવ) તથા બીજાઓ પાસે કરાવી (સીહાસં વાવેદ) તેમાં સિંહાસન સ્થાપન કરાવો (દ્યાવિત્તા) સિંહાસન સ્થાપન કરાવીને (મમેવમાળત્તિત્રં વિપ્પામેવ પ—ષ્વિળ) મારી આ આજ્ઞાને જળદી પાછી આપો, એટલે કે-મારી આજ્ઞા મુજબ કરીને પાછા આવી જળદી નિવેદન કરો. ૫૮. कोडुंबियपुरिसा सिद्धत्थेणं रण्णा एवं वृत्ता समाणा हट्ट - तुट्ठ० जाव हियया करयल० जाव कट्टु एवं सामि' त्ति आणाए विणएणं वयणं पडिसुणन्ति । पडिसुणित्ता सिद्धत्थस्स खत्तियस्स अंतियाओ पडिनिक्खमन्ति । पडिनिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छन्ति। उवागच्छित्ता खिप्पामेव सविसेसं बाहिरियं उवट्ठाणसालं गंधोदगसित्तं सुइअ०जाव सीहासणं रयाविन्ति । रयावित्ता जेणेव सिद्धत्थे खत्ति तेणेव उवागच्छन्ति । उवागच्छित्ता करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु सिद्धत्थस्स खत्तियस्स तमामत्तिअं पच्चप्पिणतिन्त ॥ ३ । २३ । ५९ ॥ (ત માં તે વોડુંવિદ્યપુરિસ) ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોને (સિદ્ધોનું રના વં વુત્તા સમાળા) સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે કહ્યું હોવાથી (હક-તુ૬૦ નવ વિદ્યા) તે કૌટુંબિક પુરુષો હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (વન નાવ દુ ) બે હાથ જોડી, યાવત્ દસે નખ ભેગા કરી, આવર્ત કરી મસ્તકે અંજલિ જોડીને (‘ä સામિ’ત્તિ) ‘જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરશું' એ પ્રમાણે (બાળા વિઘ્નનું વાળં પડિમુળન્તિ) સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. (પડિપ્રુનાિત્તા) સ્વીકારીને (સિદ્ધત્વમ્સ રવત્તિયમ્સ અંતિયાઓ) સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી ( પડિનિવવમન્તિ) નીકળે છે. ( પડિનિવવમિત્તા) નીકળીને ( નેળેવ વાસિરિયા વઠ્ઠાળામાતા) જ્યાં બહારનો સભામંડપ છે (તેણેવ વાન્તિા) ત્યાં આવે છે. ( ઝવચ્છિત્તા) આવીને (વિપ્પામેવ સવિશેનું વાહિનિાં વદાળમાાં ) બહારના તે સભામંડપને વિશેષ પ્રકારે જલ્દી(નંદ્યોગમિત્તે મુઽબગ્ગાવ) સુગંધી પાણી છંટાવી, પવિત્ર કરી, યાવત્ (fહાસમાંદ્યાવિત્તિ) સિંહાસન સ્થાપન કરે છે. (વાવિજ્ઞા) સિંહાસન સ્થાપન કરીને (નેગેવસિદ્ધèવત્તિ) જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે (તેનેવવાન્તિ) ત્યાં આવે છે. (વાઝિત્તા) આવીને (વલવરાહિમાં વક્ષનહં સિરસાવત્તું મત્ય બંનત્તિ દુ) બે હાથ જોડી, દસે નખ ભેગી કરી, મસ્તકે આવર્ત કરી, અંજલિ જોડીને (સિદ્ધત્વસ રવત્તિયમ્સ) સિદ્ધાર્થને ક્ષત્રિય(તમામત્તિત્રં પવ્યબિનતિન્ત) તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે ‘આપની આજ્ઞાનુસાર અમે કામ કર્યું' એ પ્રમાણે નિવેદન કરે છે. ૫૯. तए णं सिद्धत्थे खत्तिए कल्लं पाउप्पभायाए रयणीए, फुल्लुप्पल - कमलकोमलुम्मीलियम्मि अहापुंडरे 65 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy