SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (वासावासं पज्जोसविटाणं नो कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा अपरिण्णएणं अपरिणयस्स अट्ठाए બM વા વા વા વા વા સામે વા ગીવ ડાહિત) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓની મધ્યમાં અપરિયજ્ઞપ્ત એવા સાધુએ અપરિજ્ઞત સાધુ માટે એટલે ‘તમે મારા યોગ્ય અશનાદિ લાવજો' એ પ્રમાણે જેને કહેલ નથી એવા સાધુએ “હું તમારા યોગ્ય અશનાદિ લાવીશ” એમ જેને જણાવેલ નથી એવા સાધુ માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કરવું કહ્યું નહિ. તાત્પર્ય કે- ચોમાસાં સાધુ-સાધ્વીએ બીજા સાધુ-સાધ્વી માટે તેમને પૂછયા વગર અશનાદિ લાવવું નહિ. ૪૦. से किमाहुं भंत? इच्छाः परो अपरिण्णए भुंजिना, इच्छा, परो न भुंजिज्जा (१४) ॥ ९।४१॥ શિષ્ય પૂછે છે કે- ( માઉં મંતે ?) હે ભગવન્! એમ શા કારણથી કહો છો કે પૂછયા વગર બીજા સાધુ માટે ગોચરી લાવવી નહિ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે -(3Uy:પો મપUિUI મુનિના) પૂછયા વગર જેને માટે ગોચરી આણેલ હોય તે સાધુ પોતાની જો ખાવાની ઇચ્છા હોય તો ખાય, (3Sા, રોન મંઝિ ) પણ જો તે સાધુની ન ખાવાની ઇચ્છા હોય તો તે ન પણ ખાય, ઉલટું તે એમ કહે કે- “કોણે કહ્યું હતું કે તમે આ લાવ્યા?”. વળી તેને ખાવાની ઇચ્છા ન હોવા છતાં કદાચ દાક્ષિણ્યથી ખાય તો તેને અજીર્ણાદિ થી વ્યાધિ થાય, અને પરઠવવું પડે તો ચોમાસામાં જીવ-જંતુ વગરની શુદ્ધ જગ્યાના દુર્લભપણાથી દોષ લાગે, તેથી પૂછીને અશનાદિ લાવવું.(૧૪)૪૧ वासावासं पजोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा उदउल्लेण वा ससिणिद्वेण वा काएणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए ॥९। ४२॥ (वासावासं पज्जोसविटाणं नो कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा उदउल्लेण वा ससिणिरेण वा कारणं સUવા પા વાવવામં વા સારૂHવા પાત્તા ) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને વરસાદના પાણીના ટપકતા બિન્દુઓ યુક્ત અથવા પાણીવાળું શરીર હોય ત્યાં સુધી અશનપાન ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પ નહિ. ૪૨. સે મિદં મં? સત્ત જસોદાયય પvyત્તા, તે નદી–પાળી', પાળીનેહા નદી, નનિહા, ५भमुहा, अहरुट्ठा, "उत्तररुट्ठा, । अह पुण एवं जाणिज्जा-विगओदए मे काए छिन्नसिणेहे, एवं से कप्पइ असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए (१५) ॥४३॥ શિષ્ય પૂછે છે કે- (તે વિમાકુ મંતેર) હે ભગવન્! એમ શા કારણથી કહો છો? ગુરુમહારાજ ઉત્તર આપે છે - (સિ|હાવવI TUITI) પાણી સૂકાતાં વાર લાગે એવા સાત સ્થાન જિનેન્દ્રોએ પ્રરૂપ્યાં છે; (તં નહીં) તે આ પ્રમાણે- (TIf girળા ) બન્ને હાથ, આયુષ્યરેખાદિ હસ્તરેખાઓ, (નાના ) અખંડ નખ, નખના અગ્રભાગ, (મમુKI ) કુટી, દાઢી અને મૂછ. (બ , વં નાળિગા-) હવે પાણી સૂકાઇ જતાં તે સાધુ કે સાધ્વી એમ જાણે કે- (વાકોણને ટાણfછનસિકે) મારું શરીર પાણીના બિન્દુઓ રહિત થઈ ગયું છે, અને શરીરે જરા પણ પાણી રહ્યું નથી. (વંથપ્પડું બસ વાપIMવા રવાસંવા સાસંવા હારિત) એવી રીતે જાણે ત્યારે તેને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પ (૧૫) . ૪૩. वासावासं पजोसवियाणं इह खलु निग्गंथाण वा निग्गंथीण वा इमाइं अट्ठ सुहुमाइं, पाइं छउमत्थेणं રકમ અઆ અ&#277Dઅસર શરુ કરીઅર Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy