SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ******* *****(કીવટ~વૂણભ ********* નિયgÉનિયoiાળકો વિદિત)ત્યાં એક સાધુને અને બે સાધ્વીને એક સ્થાને રહેવું કહ્યું નહિ. (તત્ય નો વપૂરુ પુવૅનિri IiUTયનિયીનો વિદિતા) ત્યાં બે સાધુને અને એક સાધ્વીને એક સ્થાને રહેવું કલ્પ નહીં. (તત્ય નો વપૂરૂં કુÉનિriયાં સુÉનિriીf Iો વિદિતાં) ત્યાં બે સાધુને અને બે સાધ્વીને એક સ્થાને રહેવું કહ્યું નહિ. (ત્યિરત્યપંવમેરવુgિવા વડિયા વા) પરંતુ જો અહીં લઘુશિષ્ય કે લઘુશિષ્યા એ બેમાંથી કોઇ પાંચમું હોય, (નેતિ વા સંતો સાઈડ કુવારે) અથવા બીજાઓ દેખી શકે એવું તે ખુલ્લું સ્થાન હોય, તે પણ ઘણા ધારવાળું અથવા બધા ઘરોના રસ્તાનું સ્થાન હોય, (વં Uઠપ્પ નો વિદિતU) એવી રીતે જો હોય તો પાંચમા વિના પણ એક સ્થાને રહેવું કહ્યું છે. તાત્પર્ય કે- એક સાધુને એક સાધ્વી સાથે, એક સાધુને બે સાધ્વી સાથે બે સાધુને એક સાધ્વી સાથે, અને બે સાધુને બે સાધ્વી સાથે રહેવું કહ્યું નહિ. પણ જો ત્યાં લઘુશિષ્યા કે લઘુશિષ્ય એ બેમાંથી કોઇ પાંચમું સાક્ષી હોય તો રહેવું કહ્યું છે. અથવા વરસાદ વરસતાં પણ પોતાનું કામ ચાલુ રાખનારા લુહારાદિની દૃષ્ટિ પડે એવું તથા ઘણા બારણાવાળું અથવા ત્યાંથી પસાર થઇને ઘણા ઘરવાળા પોતપોતાને ઘેર જઈ શકે એવું તે સ્થાન હોય તો પાંચમા વિના પણ ત્યાં રહેવું કહ્યું છે. ૩૮. वासावासं पञ्जोसवियस्स निग्गंथ गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स निगिज्झिय निगिज्झिय वुट्टिकाए निवइज्जा, कप्पइ से अहे आरामंसि वा पाव उवागच्छित्तए।तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स एगाए य अगारीए एगओ चिट्ठित्तए, एवं चउभंगी। अत्थिणं इत्थ केइ पंचमे थेरे वा थेरिया वा, अन्नेसिं वा संलोए सपडिदुवारे, एवं कप्पइ एगओ चिट्ठित्तए। एवं चेव निग्गंथीए अगारस्स य भाणियव्वं (१३) ॥ ९॥ ३९॥ (વાવાસં પઝોવિયજ્ઞ નિઝાંયH Kાવવુ« fપંડવાવપડિવા પુષ્પવિન્સ) ચોમાસું રહેલા ભિક્ષાલાભની બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગયેલા એવા સાધુને (નિવિ ના ડ્રિાય વદિPI નિવા ) જો : રહીને વરસાદ પડે (, વટપ્પ સે કે મારે મં1િ વા પાવ છેવા છતા) તો તે સાધુને બગીચા નીચે યાવત્ વૃક્ષના મૂળ નીચે આવવું કહ્યું, (તત્ય નો $ LH નriયસ્જ II 1 IITRીe Mો વિદિત) ત્યાં એક સાધુ અને એક શ્રાવિકાને એક સ્થાને રહેવું કહ્યું નહિ, એ એક ભાગો થયો. (વંવમળt) એવી રીતે પ્રથમ કહ્યા મુજબ ચારે ભાંગ સમજવા. એટલે-એક સાધુને એક શ્રાવિકા સાથે, એક સાધુને બે શ્રાવિકા સાથે, બે સાધુને એક શ્રાવિકા સાથે, અને બે સાધુને બે શ્રાવિકા સાથે રહેવું કલ્પ નહિ. (ત્યિ i zત્ય પંઘને થેરે વા ાિવા) પરંતુ અહીં વિર સાધુ કે સ્થવિર સાધ્વી એ બેમાંથી કોઈ પણ પાંચમું સાક્ષી હોય તો રહેવું કહ્યું છે. (અન્ને વા સંતો સપડકુવારે) અથવા બીજાઓ દેખી શકે એવું તે સ્થાન હોય તે પણ ઘણા દ્વારવાળું અથવા ઘણા ઘરોના રસ્તાનું સ્થાન હોય, (વંpપૂ$ણો વિદિતP) એવી રીતે જો હોય તો એક સ્થાને રહેવું કહ્યું છે. (વં વેવ નાયણ MIR માણવÒ) એવી જ રીતે સાધ્વી અને ગૃહસ્થની ચઉભંગી કહેવી. અહીં સાધુનું પણ જે એકાકીપણું કહ્યું છે, તે કારણસર સમજવું. સંઘાડો ઉપવાસી હોય અથવા રોગાદિ ઉપદ્રવથી અસુખી હોય, એવા સબળ કારણે સાધુને એકલા જવું પડે. ઉત્સર્ગમાર્ગ તો બે સાધુઓ સાથે વિચરે છે, અને ત્રણ અથવા તેથી વધારે સાધ્વીઓ સાથે વિચારે છે. (૧૩) ૩૯ वासावासं पञ्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अपरिण्णएणं अपरिग्णयस्स अट्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा जाव पडिगाहित्तए ॥ ४०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy