SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મક**→*******(સીવPપૂ ણમ કરે * *** (પુત્વતિ૭ નિદિY) ઋષભદેવ વિગેરે પૂર્વતીર્થકરોએ વર્ણવેલા (નાવ સંપવિરામસ) યાવત્ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા (વંતાન માવંતં તત્યવિંગણ) અહીં રહેલો હું, ત્યાંદેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતાને વંદન કરું છું. (૩માવંતા ગણ38ગતિવરુદું) ત્યાં રહેલા ભગવાનું અહિં રહેલો મને પોતાના જ્ઞાન વડે દેખો, એ પ્રમાણે કહીને (સમાં માલંમKાવી વંડુ નર્મH3) શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે. (વંહિતા નમતા) વંદન અને નમસ્કાર કરીને (શાસગવતિ પુત્યમિમુદ્દે નિસ) ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ કરીને બેઠો. (ત )ત્યાર પછી તH Hવસ્તા સેવિંડHવેવર) દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા એવા તે કેન્દ્રને (વયવે) આવા સ્વરૂપનો (કાત્વિ) આત્માને વિષે થએલો (વિંતિ) ચિંતવન સ્વરૂપ (પત્યિD) અભિલાષા રૂપ (મો) મનમાં થયેલો-વચનથી પ્રકાશિત નહિ કરેલો (સંપે સમુપ્પષ્ણત્યા) સંકલ્પ ઉત્પન્ન થયો. ૧૬. . न खलु एयं भूयं, न एयं भव्वं, न एयं भविस्सं, जंणं अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा, अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा दरिदकुलेसु वा किवणकुलेसु वा भिक्खागकुलेसु वा माहणकुलेसु वा, आयाइन्ति वा आयाइस्सन्ति वा ॥२।२।१७ ॥ ઇન્દ્રને શું સંકલ્પ થયો? તે કહે છે- (ન રવનુ વે મૂઈ) ખરેખર ભૂતકાળે એવું કોઈ વખત થયું નથી (ન ઘં મā) વર્તમાન કાળે એવું થતું નથી, (નર્વમવિí નં ) વળી ભવિષ્યકાળમાં પણ એવું થશે નહિ કે- (ઝરિહંતા વા) તીર્થંકરો (વવવવવા ) ચક્રવર્તીઓ (વહેવા વા) બળદેવો (વાસુદેવા વા) અને વાસુદેવો (મંતpજો વા) શૂદ્રકુળોમાં (પંતqને વા) અધમકુળોમાં (તુચ્છને વા) થોડા કુંટુંબવાળા કુળોમાં (વિવુંને વા) નિર્ધનકુળોમાં વિMqpભેસુ વ) કૃપણકુળમાં (fમવરવાળp; વ ) ભીખ માગી આજીવિકા ચાલવનારા ભાટ ચારણ વિગેરે ભિક્ષુકકુળોમાં (માળવુસુવા) તથા બ્રાહ્મણકુળોમાં, તેઓને ભિક્ષાવૃત્તિવાળા હોવાથી નીચકુળવાળા ગણાય છે. (બાવાડુસુવા) ભૂતકાળમાં આવ્યા હોય, (બાવાન્તિવા) વર્તમાનકાળમાં આવતા હોય (ાવારૂત્તિ વા) અને ભવિષ્યકાળમાં આવવાના હોય. એટલે ઉપર બતાવેલા કુળોમાં તીર્થકર વિગેરે આવ્યા-આવે કે આવશે એ વાત બની નથી, બનતી નથી, તેમ બનશે પણ નહિ. ત્યારે કેવા કુળોમાં તીર્થકર વિગેરે આવે? તે કહે છે एवं खलु अरिहंता वा चक्कवटी वा बलदेवा वा वासुदेवा वा , उग्गकुलेसुवा भोगकुलेसुवा रायन्नकुलेसु इकखागकुलेसु वा खत्तियकुलेसु हरिवंसकुलेसु वा, अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्धजाइ कुलवंसेसु ગાયાફિંસુ વા નાયાસત્તિ વા . ૨ા રૂા ૧૮ || (ર્વવતુ ઉતા વા વવવવવ વા વહેવા વા વાસુદેવા વા) નિશ્ચયથી તીર્થકરો ચક્વાર્તાઓ બલદેવો અને વાસુદેવો (ાવુસુ વા) શ્રીષભદેવે આરક્ષકપણે એટલે કોટવાલ તરીકે સ્થાપાયેલા ઉગ્રકુળોમાં (મોવુ વા) શ્રી ઋષભદેવે ગુરુપણે સ્થાપેલા ભોગકુળોમાં (વનpને!) શ્રી ઋષભદેવે મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુળોમાં (વટવા વિટનેસુ વા) શ્રી ઋષભદેવનો વંશ જે ઇક્વાકુ, તે વંશમાં થયેલા માણસોના કુળોમાં (વવિ4) શ્રી ઋષભદેવે પ્રજાલોકો તરીકે સ્થાપેલા ક્ષત્રિયકુળોમાં (હરિવંશપુને વા) હરિવંશકુળોમાં (બનાવેલું વા તહUTPસુવિઘગાવ ) તથા શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત કુળ વિગેરે બીજા પણ તેવા પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy