SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ * * **( અ************ પદાર્થોને જણાવનારું શાસ્ત્ર, તે નિમિત્તશાસ્ત્રના સૂત્ર અને અર્થને વિષે પારંગત થયેલા, અને વિવિધ જાતિના શાસ્ત્રોને વિષે કુશળ, આવા પ્રકાર સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવો એટલે સ્વપ્નશાસ્ત્રો અને લક્ષણશાસ્ત્રોમાં પાર પહોંચેલા પંડિતોને બોલાવો. નિમિત્તશાસ્ત્રના આઠ અંગ નીચે મુજબ સમજવા"अङ्ग स्वप्नं स्वरं चैव, भौमं व्यञ्जन-लक्षणे। उत्पातमन्तरिक्षं च, निमित्तं स्मृतमष्टधा॥१॥" અંગવિદ્યા-પુરુષનું જમણું અંગ ફરકે તો સારું, સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો સારું, ઇત્યાદિ જેમાં અંગ ફરકવા વિગેરેનો વિચાર હોય તે ૧. સ્વપ્નવિદ્યા જેમા ઉત્તમ, મધ્યમ, અને કનિષ્ઠ સ્વપ્નાઓનો વિચાર હોય તે ૩. સ્વરવિદ્યા-જેમાં ગરુડ, ઘુવડ, કાગડો, કાકીડો, ગરોળી, દુર્ગા, ભૈરવ, શિયાળ વિગેરેના સ્વરથી થતાં શુભાશુભ ફળનો વિચાર હોય તે. ૩. ભૌમવિદ્યા-જેમાં ધરતીકંપ વિગેરેનું જ્ઞાન હોય તે ૪. વ્યંજનવિદ્યા- જેમાં મસ તલ વિગેરેનો વિચાર હોય તે ૫. લક્ષણવિદ્યા-જે સામુદ્રિક શાસ્ત્રોમાં હાથપગની રેખા વિગેરે જોવાનો વિચાર દર્શાવ્યો છે તે ૬.ઉત્પાતવિદ્યા-જેમાં ઉલ્કાપાત વિગેરે ઉત્પાતમાં ફળ બતાવ્યાં હોય તે, જેમ કે-ઉલ્કાપાત થાય તો પ્રજાને પીડા થાય, અતિશય તોફાની વાયરો વાય તો રાજા મરણ પામે. ધૂળનો વરસાદ થાય તો દુકાળ પડે, ઇત્યાદિ ઉત્પાતનાં ફળ જેમાં જણાવ્યાં હોય તે ઉત્પાતવિદ્યા કહેવાય ૭. અંતરિક્ષવિદ્યા-જેમાં ગ્રહોના ઉદય અસ્ત વિગેરેનો વિચાર હોય તે ૭.” (તણ તે થોડુંવિવપુરા) ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષો (ઈUTI ā વત્તા સમાTI) સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતાં (હૃ-તુ૬૦નાવહિવા) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (૦૦ નીવપડસુગન્તિ) બે હાથ જોડી,યાવતુ-દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરશું એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. ૬૫. पडिसुणित्ता सिद्धत्थस्स खत्तियस्स अंतियाओ पडिनिक्खमन्ति।पडिनिक्खमित्ता कुंडग्गामं नयरं मज्झं मज्झेणं जेणेव सुविणलक्खणपाढगाणं गेहाइं तेणेव उवागच्छन्ति । उवागच्छित्ता सुविणलक्खणपाढए સદ્દવિત્તિ Ll રૂ. ૩૦ ૬૬ // (gfSળા ) સ્વીકારીને ( નિત્ય વતિય 3 તિવાણી) સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી (પડિનિવવા ) નીકળે છે. (નિવવમિતા) નીકળીને (jsJJામે નવ મi મોr) ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને (વસુવિUTRવસ્વUJપઢિTiાડું) જયાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ઘર છે, (તેળવવાન્તિ ) ત્યાં આવે છે. (વાUિTI) આવીને (સુવિગતવવાપાઢણ સદ્દવિન્તિ) સ્વપ્નપાઠકોને બોલાવે છે . ૬૬. तए णं ते सुविणलक्खणपाढगा सिद्धत्थस्स खत्तियस्स कोडुंबियपुरिसेहिं सदाविया समाणा हट्ठ-तुटु० जाव हियया, बहाया कयबलिकम्मा कयकोउय-मंगलपायच्छित्ता सुद्धप्पावेसाई मंगल्लाई वत्थाई पवराइ परिहिया अप्पमहग्याभरणालंकियसरीरा सिद्धत्थय -हरियालिया कयमंगलमुद्धाणा सएहिं सएहिं गेहेहिती निगच्छन्ति।निगच्छित्ताखत्तियकुंडग्गामं नयरं मझं मज्झेणंजेणेव सिद्धत्थस्स रण्णो भवणवरवडिंसगपडिदुवारे तेणेव उवागच्छन्ति। उवागच्छित्ता भवण-वरवडिंसगपडिदुवारे एगओ मिलन्ति। मिलित्ता जेणेव बाहिरिया। उवट्ठाण साला, जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छन्ति उवागच्छित्ता करयलपरिग्गहियं जाव कुट्ट सिद्धत्थं खत्तिय जएणं विजएणं वद्धान्ति ॥ ३ । ३१।६७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy