________________
श्रीकल्पसूत्रम्
(સવ્વસમુદ્રĪ) શહેરીઓ વિગેરે સર્વલોકોનો મેળો, (સવ્વારેનં) ઉચિત કરવા રૂપ સર્વપ્રકારનો આદર, (સવ્વવિભૂě) સર્વ સંપત્તિ, (સવ્વવિભૂસા) સમસ્ત શોભા, (સવ્વસંમમેળ) સર્વ સંભ્રમ એટલે આનંદથી થયેલી ઉત્સુકતા, (સવ્વસંગમેળ) સમગ્ર સગાં-સંબંધીઓનો મેળાપ, (સવ્વપાર્જિં) સર્વ પ્રકૃતિ એટલે નગ૨માં નિવાસ કરનારી ક્ષત્રિય-વૈશ્યાદિ અઢારે વર્ણની પ્રજાઓ, (સવ્વનાડËિ) સમગ્ર નાટકો,(સવ્વતાનાàહિં) સર્વ તાલાચો એટલે તાળીઓ વગાડી નાચ કરનારા અથવા તાળી વગાડતા છતાં કથા કહેનારા, (સાવોહેİ) સકળ અંતઃપુર, (સવ્વ-પુ-વત્થગંઘ-મલ્લા-તંગવિભૂસાણ) સર્વ જાતનાં પુષ્પો, વસ્રો, સુગંધી પદાર્થો, માળાઓ અને અલંકારોની શોભા વડે યુક્ત થયા છતાં ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે જ્ઞાતખંડવનમાં જાય છે. વળી ભગવાન -કેવા છે?- (મતુડિવસવ-મન્નિનાî) સર્વપ્રકારના વાજિંત્રોના શબ્દો અને તેઓની સાથે સંગત થતા જે પ્રતિશબ્દ એટલે પડઘાઓ, તેઓ વડે યુક્ત એવા; વળી ભગવાન કેવા છે ?-(મહા રૅડ્લી) છત્રાદિ રાજચિન્હરૂપ મહાન્ ઋદ્ધિ, (મહા ગુě) મહાધુતિ એટલે આભૂષણાવાદિની મહાકાન્તિ અથવા મહાયુતિ એટલે ઉચિત એવી વસ્તુઓની મોટી રચના, (મહા વભેળું) મોટું સૈન્ય (મહા વામેળું) ઉંટ પાલખી પ્રમુખ ઘણાં વાહન, (મહા સમુવĪ) શહેરીઓ પરિવારાદિ સર્વલોકોનો મોટો સમુદાય, (મહા વતુડિયનનાસમજવ્વવાળં) અને ઉત્તમ વાજિંત્રો એકી સાથે વાગી રહેલો જે મોટો ધ્વનિ, તે વડે યુક્ત છે. વળી ભગવાન મહાવીર કેવા છે?- (સંવ-પાવ - પડહ-મે‹િ-) શંખ, ડંકો-નગારું પટહ, નોબત, (જ્ઞજ્ઞરિ-વમુ-િ) ખંજરી, રણશીગું (ડુડુવ∞કુંડુહિનિપાતનાવ વેળું) હુડુક્ક નામનું વાંજિત્ર અને દુંદુભિ નામનું વાજિંત્ર, અને દુંદુભિ નામનું દેવવાદ્યઃ,એ સર્વ વાજિંત્રોના જે ગંભીર આવાજ અને તેઓનો પડઘારૂપ થતો જે પ્રતિધ્વનિ, તે વડે યુક્ત, આવા પ્રકારની અનુપમ ઋદ્ધિથી યુક્ત થઇને દીક્ષા લેવા માટે જતા એવા ભગવંતની પાછળ હાથી ઉપર ચઢેલા મનોહર છત્ર વડે શોભતા, ચામરો વડે વીંઝતા, અને ચતુરંગી સેનાથી પિરવરેલા એવા નંદિવર્ધન રાજા જાય છે. એવી રીતે ઉપ૨ વર્ણવેલા આડંબર વડે યુક્ત થયેલા શ્રમણ ભગવાન્ મહાવીર (ડપુર નાં મડ્યું મોળુંનિઘ્વર) ક્ષત્રિયકુંડપુર નગરના મધ્યભાગમાં થઇને નીકળે છે. (નિમ્નત્તિા) નીકળીને (નેળેવ નાયમંડવળે નાણે) જયાં જ્ઞાતખંડવન નામનું ઉદ્યાન છે, (નેળેવ બોRવરવાદ્યવે) જયાં અશોકનામનું ઉત્તમ વૃક્ષ છે (તેનેવ વાળöફ) ત્યાં આવે છે. ૧૧૫. उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं यवेइ, यवित्ता सीयाओ पञ्च्चोरुहइ पच्चोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ करिता छणं भत्तेणं अपाणएणं हत्थुत्ताहि नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूतमादाय एगे अबीए मुन्डे भवित्ता अगाराओ अणगारियं पव्चइए ॥ ५। २०।११६॥
(વળત્તિા) જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે આવીને (બોરવરપાવવTM હે) તે ઉત્તમ અશોક-વૃક્ષની નીચે (સીમાં વેડ્) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (વિત્તા) સ્થાપન કરાવીને (સીયાઓ પદ્મોહફ) પાલખીમાંથી નીચે ઉતરે છે, (પìહિત્તા) નીચે ઉતરીને (સામેવ) પોતાની મેળે જ (આમરણમલ્લાતંગ× ઓમુણ્ડ) આભૂષણ માળા પ્રમુખ અલંકાર ઉતારે છે. તે આ પ્રમાણે- દીક્ષા લેવાને તત્પર થયેલા શ્રી જિનેશ્વર પ્રભુ આંગળીઓ થકી વીંટીઓ, હાથમાંથી વીરવલય, ભુજા પરથી બાજુબંધ, કંઠ થકી હાર, કાનમાંથી કુંડળ, અને મસ્તક ૫૨થી મુગટ ઉતારે છે. એ સઘળાં આભૂષણોને કુળની મહત્તરા સ્ત્રીએ હંસ લક્ષણ સાડીમાં ગ્રહણ કર્યાં. ત્યાર પછી કુળની મહત્તરા એવી તે સ્ત્રી ‘‘'વાતસમુપને સિ નં તુમે નવા!' ઇત્યાદિ શિખામણરૂપે કહ્યું એટલે-‘પુત્ર! તમે ઇક્ષ્વાકુ નામના ના ઉત્તમ કુળમાં જન્મ્યા છો, તમારું કાશ્યપ નામનું ઉંચુ ગોત્ર છે, જ્ઞાતકુળરૂપી
123
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org