SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ * *** (શ્રીવટખૂણ - ~~ वि वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पञोसविन्ति ॥ ९।३। (MEI નં સમજીને માવે મહાવીર) જેવી રીતે શ્રમણ ભગવાન્ મહાવીરે (વાસાણં વીસમા વિહતે) વર્ષાકાળના એક માસ અને વીસ વરસ બાદ (વસવાસંપનોવે) ચોમાસામાં પર્યુષણ કર્યા હતાં, (તારંગા|ART વિ) તેવી રીતે ગણધરોએ પણ (વાસા સવીતામાતે વિવો ) વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વસવાતં પગોવિન્તિ) ચોમાસામાં પર્યુષણ કર્યા. ૩. जहाणंगणहरा वासाणं पाव पञोसविन्ति, तहाणं गणहरसासा वि वासाणं पाव पञ्जोसविन्ति ॥९।४॥ (SAT UT UTT) જેવી રીતે ગણધરોએ (વાસીui પાવાઝોવિન્તિ) વર્ષાકાળના યાવતુ એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા હતાં. (JU TUTહસાવિ) તેવી રીતે ગણધરોએ શિષ્યોએ પણ વાળ પાવ પmોવિન્તિ) વર્ષાકાળના યાવતુ-એક માસ અને વિશ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા. ૪. जहा णं गणहरसीसा वासाणं पाव पञोसविन्ति, तहा णं थेरा वि वासाणं पाव पञोसविन्ति ॥९॥५॥ (SAT U TUIKRનીસા) જેવી રીતે ગણધરોના શિષ્યોએ (વાસાણં પાવ પનોવિન્તિ) વર્ષાકાળના યાવતુએક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા હતાં, (ત€T UT વેરા વિવાdi પવિપઝોવિન્તિ) તેવી રીતે “સ્થવિરોએ પણ વર્ષાકાળના યાવત્ - એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા. ૫. जहा णं थेरा वासाणं पाव पञोसविन्ति, तहा णं पे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरन्ति, ते वि य णं वासाणं पाव पजोसविन्ति॥ ९॥ ६॥ (18[ ur વેરા) જેવી રીતે સ્થવિરોએ (વIM નાવ પગોવિન્તિ) વર્ષાકાળ યાવતુ-એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ ક્ય(ત$Iબંનેને MTIPસમાનિયાવિહન્તિ) તેવી રીતે જે આ સાંપ્રતકાળના શ્રમણ નિર્ઝન્થો વિચરે છે. (તે વિય | વાસTM નાવ પનોવિન્તિ ) તેઓ પણ વર્ષાકાળના યાવત્ -એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે. કેમકે જો મુનિઓ પહેલેથી જ “અમે અહીં રહેવાના છીએ” એ પ્રમાણે ગૃહસ્થોને જણાવે, તો તેમને નિમિત્તે ગૃહસ્થો ઘર પ્રમુખનો આરંભ-સમારંભ કરે, અને તેથી મુનિઓને તે અધિકરણ દોષ લાગે. તે દોષના પરિહાર માટે વર્ષાકાળના પચાસ દિવસ ગયા બાદ મુનિરાજો ગૃહસ્થને ચોમાસાના બાકીના કાળમાં રહેવાનું જણાવે ૬. जहा णं पे इमे अज्जत्ताए समणा निग्गंथा वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पञोसविन्ति, तहा णं अम्हं पि आयरिया उवज्झाया वासाणं पाव पजोसविन्ति॥९।७॥ (16) [ રે મે ઝTIU સમUT નિળયા) જેવી રીતે જે આ સાંપ્રતકાળના શ્રમણ નિર્ગુન્હો (વાસા સવીસના મારે વિવBતે) વર્ષાકાળના એક માસ અને વીશ વરસ દિવસ ગયા બાદ (વસવાસંપનોવિન્તિ) ચોમાસામાં પર્યુષણ કરે છે, (ત પ્રમ્હfપ બારિયા 4ઠ્ઠીવા) તેવી રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાયો પણ (વાસા પાવ૫ઝોવિન્તિ) વર્ષાકાળના યાવતુ- એક માસ અને વિશ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે.૭. ૧. સ્થવિરો એટલે સ્થવિરકલ્પિકો (લ્પરિણાવળી), જાતિસ્થવિરો, શ્રુતસ્થવિરો અને પર્યાય સ્થવિરો (કલ્પદ્રુમ કલિકા). --- *** (262રરરરર રરરરરર - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy