SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅઅઅઅઅઅઅહીવટપજૂન ક્રઅરૂઅઅઅઅ આવરણરહિત, (oft) સઘળા પર્યાયરહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, (cfsgum) સઘળા અવયવોથી સંપૂર્ણ, (વલવરના-વંસને સમુપ્પને) એવા પ્રકારનું જ્ઞાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ૧૨૦. तए णं समणे भगवं महावीरे अरहा जाए, जिणे केवली सव्वण्णू सव्वदरिसी सदेव मणुया-ऽसुरस्स लोगस्स जाणइ पासइ। सव्वलोए सव्वजीवाणं आगई गई ठिइं चवणं उववायं तकं मणो माणसियं भुत्तं कडं पडिसेवियं आवीकम्मं रहोकम्मं अरहा अरहस्सभागी तं तं कालं मम-वय-कायजोगे वट्टमाणाणं सवलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे विहरइ ॥ ६।५।१२१॥ (તfસમને મવમહાવીરે) ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર (ARI નાઈ) અહંન્ થયા એટલે અશોક વૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને યોગ્ય થયા, વળી કેવા?- (f) રાગ-દ્વેષને જીતવાવાળા, (વની) કેવળજ્ઞાનવાળા, (સલ્વDM) પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને જાણનારા, (ધ્વરિલી) પદાર્થોના સઘળા સામાન્યધર્મોને જાણનારા (વેવ-મgવISતુ તારૂ પરિવવં) દેવ મનુષ્ય અને અસુરો સહિત લોકના પર્યાયોને ઉપલક્ષણથી અલોકના પણ પર્યાયોને (ગીરૂપાસ3) જાણે છે, દેખે છે, (શવ્વલોરસલ્વની વાઈi) સર્વલોકમાં સર્વજીવોના (માડું) આગતિ એટલે આગમનને, અર્થાત્ જે જે સ્થાનમાંથી ભવાંતર થકી જીવોનું આવવું થાય છે તેને, (બ) મરીને જ્યાં ઉત્પન્ન થાયતે ગતિને, (f) તે ભવ સમ્બન્ધી આયુષ્યને, અથવા કાયસ્થિતિને, (વ) દેવલોકથી દેવોનું મનુષ્ય-તિર્યંચમાં જે અવતરવું તેને, (વાવ) દેવ અને નારકીની ઉત્પત્તિને, (તવવંમો ) તેઓ સમ્બન્ધી મનને, (માધrfi) મનમાં ચિંતવેલાને, મિત્ત) અશનાદિ ભોજનને, (૪) ચોરી વિગેરે જે કર્યું હોય તેને, (પવિ4) મૈથુનાદિ જે સેવ્યું હોય તેને, (બાવીછમ્મ)પ્રકટ કાયને (૫હોવડH) અને ગુપ્તકાર્યને પ્રભુ જાણે છે, દેખે છે. વળી પ્રભુ કેવા?- (મહા) ત્રણે જગતને હાથમાં રહેલા આમળાની પેઠે દેખી રહેલા હોવાથી નથી રહેલું કાંઇ પણ ગુપ્ત જેમને એવા, (બRAસમાજ) અનેકવન્યથીપણકરોડસંખ્યાનાવોવોસ્વાતહેવાથીએકતએટલેએક્લાપણાનભજનારાએવા પ્રભુ (તંતંવત્નમન-વ-ત્રનો. વ૮મUTI Hqનો ધ્વનીવા સલ્લમ) સર્વલોકને વિષે તે કાળે મન વચન અને કાર્ય યોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વજીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને, (નામાને પક્ષના વિ) જાણતા દેખતા રહે છે. ૧૨૧. પ્રભુને કેવળજ્ઞાન થતાં ઇન્દ્રોનાં સિંહાસન ચલાયમાન થયાં. તેઓ અવધિજ્ઞાનથી શ્રીમહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયેલું જાણી દેવોથી પરિવરેલા એવા તુરત આવ્યા, દેવોએ સમવસરણની રચના કરી. “અહીં કોઈ વિરતિને યોગ્ય નથી' એમ જાણવા છતાં પ્રભુએ પોતાનો આચારજાણી તે સમવસરણમાં બેસી દેશના આપી. તે વખતે કોઈને વિરતિ પરિણામ થયો નહિ, તેથી દેશના નિષ્ફળ થઈ. ત્યાં થોડો વખત દેશના આપીને પ્રભુ ત્યાંથી વિહાર કરી અપાપાપુરીના મહાસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. Liચાર ગણધર અને ગણધ૨વાદ | આત્મા છે કે નહિ? હવે તે વખતે અપાપાનગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે પોતાને ઘેર યજ્ઞ કરવા યજ્ઞક્રિયામાં વિચક્ષણ ઘણા બ્રાહ્મણનોને બોલાવ્યા હતા. તેઓમાં ચૌદ વિદ્યાના પારગામી એવા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના ત્રણ ભાઇઓ પાંચસો પાંચસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા. વ્યક્ત અને સુધર્મા બે પંડિતો પાંચસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy