SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅ અ અ અ ર ર (કાવટqલૂમ ફરક**ફક8 (6યુi Gો ગાવI_gવસ્વપૂ6ીળH) સર્વ દુઃખથી મુક્ત અહમ્ શ્રીકુન્થનાથના નિર્વાણકાળથી ( વીમા પલિગોવને વિતે) એક પલ્યોપમનો ચોથો ભાગ વ્યતીત થયો. (પંÉિસવIGHT, તે ગહામHિ ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીકુંથુનાથના નિર્વાણ પછી એક હજાર કોટિ વરસ ન્યૂન એવો એક પલ્યોપમનો ચોથો ભાગ વ્યતીત થયો, ત્યારે શ્રીઅરનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી એક હજાર કોટિ પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિથયું. (૧૭).૧૮૮. संतिस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे चउभागूणे पलिओवमे विइक्कंते। पण्णहिँ च, सेसं નદી મન્સિસ (૧૬) | ૧૮૨ // (તિi Rો ગીવસે_તુવરવUઠળRY) સર્વ દુઃખથી મુક્ત અન્ શ્રી શાંતિનાથના નિર્વાણકાળથી ( વમશૂળ તિમોને વિવવંતે) પોણો પલ્યોપમ વ્યતીત થયો. (UUUદિંવ, સેક્સ નET નિH) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રી શાંતિનાથના નિર્વાણ પછી અર્ધ પલ્યોપમ વ્યતીત થયો ત્યારે શ્રી કુંથુનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી પા પલ્યોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૬) ૧૮૯. ___ धम्मस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स तिण्णि सागरोवमाई विइक्कंताई ।पण्णढि च, सेसं जहा ત્તિ (૧૬) / છા ૪૨ ૧૨૦ (ઘí i {તો નવ નવયુવquતીગ7) સર્વ દુઃખથી મુક્ત અહં શ્રીધર્મનાથના નિર્વાણકાળથી (તિOિT HTTોવાડું વિતરું) ત્રણ સાગરોપમ વ્યતીત થતાં. (gUU િવ, સેવં ગઠા મfછH) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીધર્મનાથના નિર્વાણ પછી પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ વ્યતીત થયો, ત્યારે શ્રી શાંતિનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી પોણો પલ્યોપમતથા પાસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૫) . ૧૯૦. ___अणंतस्स णं अरहओ जाव सव्वदुक्कप्पहीणस्स सत्त सागरोवमाइं विइक्कंताई ।पण्णढि च. सेसं जहा મન્નિસ (૧૪) ૭૪રૂ. ૧૧૧ (અનંત શરતો નાવલ્વિદુવવURTH) સર્વદુ:ખથી મુક્ત અન્ શ્રીઅનંતનાથના નિકાળથી (સત્ત સરોવમાડું વિવવંતા) સાત સાગરોપમ વ્યતીત થયાં. (૫UUહૃા. સેH MKT મસિ ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીઅનંતનાથના નિર્વાણ પછી ચાર સાગરોપમ વ્યતીત થયો, ત્યારે શ્રીધર્મનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો અંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૪) .૧૯૧. विमलस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स सोलस सागरोवमाइं विइक्कंताई। पण्णढि च, सेस નિદા મન્નિસ (૧૩) + ૭ી ૪૪ ૧૬૨ (વિમતHi Rોના વસવ્વસ્વપૂ8ીનH)સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીવિમલનાથના નિર્વાણકાળથી (નોનસ સરોવનારૂં વિવટતારું) સોળ સાગરોપમ વ્યતીત થયાં. (g0ાર્દિ વજેસં ગ મસિસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીવિમલનાથના નિર્વાણ પછી નવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy