SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અઅ ર ર ર (સીવBસ્વછૂટ્યમ - ક - અરણે સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીઅનંતનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તક-વાચનાદિ થયું (૧૩) ૧૯૨. वासुपुञस्सणं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स छायालीसं सागरोवमाइं विक्कंताई।पण्णढेि च, सेसं નદી મસ્જિસ (૧૨) | ૭૫ ૪૧ 98રૂ II (વાસુપુજ્ઞ રહો નાવ સલ્વદુવquહી) સર્વદુ:ખથી મુક્ત અહંન્ શ્રીવાસુપૂજ્યના નિર્વાણકાળથી (SIવીનીસંસાપોવનડું વિવવંતાડું) છેતાલીશ સાગરોપમ વ્યતીત થયાં. (UUUદિંર, મસિ ) ત્યારપછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીવાસુપૂજ્યના નિર્વાણ પછી ત્રીશ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રી વિમલનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સોળ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૨) .૧૯૩. सिजंसस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे सागरोवमसए विइक्कते। पण्णढि च, सेसं जहा મન્નિસ (૧૧) || છા ૪૬ ૧૧૪ (HિMH of Kst Mાવ સલ્લલુવquહી ક્લ) સર્વ દુઃખથી મુક્ત અહમ્ શ્રીશ્રેયાંસનાથના નિર્વાણકાળથી (નેપોવનવિવ7) એક સો સાગરોપમ વયતીત થયાં. (TUMËિવસે 160 મHિ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીશ્રેયાંસનાથના નિર્વાણ પછી ચોપન સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીવાસુપૂજયનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીશ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૧). ૧૯૪. सीयलस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगा सागरोवमकोडी तिवासअद्धनवममासाहियबायालीसवाससहस्सेहिं ऊणिया विइक्कंता एयम्मि समए महावीरो निव्वुओ।तओवि य णं परं नव वाससयाई विइक्वंताई, दसमरस य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ (१०) ॥७।४७।१९५॥ (તીવસ ની વસલ્વવવUીસ) સર્વદુઃખથી મુક્ત અનુશ્રીશીતલનાથના નિર્વાણકાળથી (I HIRોવમવડી તિવાઘનવમમા-સાહિતીવાનીમવાસસહસ્તેટિંsળવા વિવવંતા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એક કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (મિસન મહાવરો નિgઝો) એ સમયે શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. (તપ્રોવિયાં પ૬) ત્યાર પછી પણ (નવ વાસવાડું વિવતાડું) નવસો વરસ વ્યતીત થયાં, (હસમરસ ય વાસવ+H) અને દસમા સૈકાનો (નીમે સંવરે જે ગ૬) આ એંશીમો સંવત્સર કાળ જાય છે. એટલે શ્રી શીતલનાથના નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા સો સાગરોપમ છાસઠ લાખ અને છવ્વીશ હજાર વરસે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, અને ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૧૦) ૧૯૫. ૧. પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું એ પાઠ સમજવો. ૨. અર્થાત્ શ્રીશ્રેયાંસનાથના નિર્વાણ પછી-ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા સો સાગરોપમ પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસે શ્રીમહાવીરનું નિર્વાણ થયું. ફકર કર ર ર ર ર 210 રર ર ર ર રૂટ + અ ર ર ર રૂફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy