SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ન શ્રીવલ્પસૂત્રમ્ वहिणं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स दस सागरोवमकोडीओ विइक्कंताओ सेसं जहा सीयलस्स । तं च इमं - तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणिया विइक्कंता इच्चाइ (९) ॥७।४८।१९६॥ (સુવિહિÄ નં અહો નાવ સવવવપક્ષીળÆ) સર્વ દુ:ખથી મુક્ત અર્હન્ શ્રીસુવિવિધનાથના નિર્વાણકાળથી ( વસ સોવમોડીઓ વિતાો) દશ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (તેમં નહીં સીવલ૧,, બાકીનો`પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. ( તં = રૂમ) અને તે આ પ્રમાણે-(તિવાસઅ/નવમમાસાહિત્ય વાચાલીસવાસસહÀહિં નિયાવિતાફળ્વર) શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, એ સમયે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી નવ કોટિ સાગરોપમે શ્રીશીતલનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૯) . ૧૯૬. चंदप्पहस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगं सागरोवमकोडिसयं विइक्कंतं सेसं जहा सीयलस्स । तं च इमं -तिवास अधनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणगमच्चाइ ( ८ ) ॥ ७४९ ॥ १९७॥ (ચંદ્રબહાનું અહો નાવ સવ્વવુવવપક્ષીળસ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીચન્દ્રપ્રભના નિર્વાણકાળથી (Dj સોવમોડિસમાં વિદ્વતા) એકસો કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ( સેમં નાસીયાસ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (i = રૂમં) અને તે આ પ્રમાણે- (તિવાસઞદ્ઘનવમમાસાહિત્યવાયાનીસવાસસહસ્તેસિં ઝળળમ—ાડુ) બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમ વ્યતીત થયાં એ સમયે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીચન્દ્રપ્રભના નિર્વાણ પછી નેવું કોટિ સાગરોપમે એવા દસ કોટિ શ્રીસુવિધિનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. (૮). ૧૯૭. सुपासणं अरहओ जाव सव्यदुक्खप्पहीणस्स एगे सागरोवमकोडिसहस्से विइक्कंते सेसं जहा सीयलस्स । तं च इमंतिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणिया विइक्कंता इच्चाइ ( ७ ) ॥७।५० । १९८ ॥ (મુવાÆ નં બRહો નાવ સવ્વતુવવપ્પીળÆ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીપાર્શ્વનાથના નિર્વાણકાળથી ()સરોવમોડિસìવિતે) એક હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેમં ઝહા શીવલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તંત્તમં) અને તે આ પ્રમાણે - (તિવાસબન્ધનવમનાસાહિવવાવાલીસવાસસહસેટિં ળિયાવિવતા ફત્ત્વાર્) બેંતાલીશ હજાર ત્રણ વ૨સ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીપાર્શ્વનાથના નિર્વાણ પછી નવસો કોટિ સાગરોપમે શ્રીચન્દ્રપ્રભનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૭). ૧૯૮. पउमपहस्स णं अरहओ जाव सव्वदुक्रवप्पहीणस्स दस सागरोवमकोडिसहस्सा विइक्कंता, सेसं ज ૩. શ્રી સુવિધિનાથના નિર્વાણ પછી કેટલા વરસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં? ઇત્યાદિ પાઠ. Jain Education International 211 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy