SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ એક શય્યાતરનું ઘર તથા ત્યાર પછીનાં સાત ઘર વર્ષે ( પુખ વિમાસુ-) વળી કેટલાક એમ કહે છે કે- (નો puપાવવ+વાળોપરંપરેvi સંવડુિં સન્નિવદૃવારિHડૂતU) નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જનારા સાધુ-સાધ્વીને ઉપાશ્રયથી આરંભી પરંપરાએ આગળના સાત ઘરને વિષે સંખડિ પ્રતિ-ભિક્ષા ગ્રહણ કરવા જવું કહ્યું નહિ, એટલે એક શય્યરતાનું ઘર, ત્યાર પછીનું એક ઘર, અને ત્યાર પછીનાં સાત ઘર, એવી રીતે કુળ નવ ઘર વર્ષે (૧૧) ૨૭. वासावासं पञोसवियस्स ना कप्पइ पाणिपडिग्गहियस्स भिक्खुस्स कणगफुसियामित्तमविवुट्टिकायंसि निवयमाणंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमितए वा पविसित्तए वा ॥ ९॥ २८॥ (वासावासं पज्जोसविास्स ना कप्पइ पाणिपडिग्गहियस्स भिक्रवुस्स 'कणगफुसिटामित्तमविवुट्टिकाटांसि નવમifallહવફgp મતવાપાળવાનિવમિતવા પવિસાવ) ચોમાસું રહેલાં કરપાત્રી એટલે હાથ જ છે પાત્ર જેને એવા જિનકલ્પિકાદિ સાધુને લેશ પણ જળની ધુમ્મસમાત્ર પણ વૃષ્ટિકાય પડતી હોય તો ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે નીકળવું કે પેસવું કલ્યું નહિ. ૨૮. वासावासं पजोसवियस्स पाणिपडिग्गहियरस भिक्खुस्स नो कप्पइ अगिहंसि पिडवायं पडिगाहित पञोसवित्तए।पजोसवेमाणस्स सहसा बुट्ठिकाए निवइजा, देसं भुच्चा देसमादाय से पाणिणापाणिं परिपिहित्ता उरंसि वाणं निलिजिन्ना, कक्खंसि वाणं समाहडिजा; अहाछन्नाणि वा लेणाणि वा उवागच्छि रुक्खमूलाणि वा उवागच्छिन्ना, जहा से तत्थ पाणिंसि दगे वा दगरए वा दगफुसिया वा नो पिरयावनइ॥ ९॥ २९॥ (વસવીરૂં પજ્ઞોવિય પગપડિઝાયરસ મિલ્લુસ) ચોમાસું રહેલા કરપાત્રી એવા જિનકલ્પિકાદિ સાધુને (નોuડ઼ઝ1િ61fપડવાવંgforfહત્તપઝોવિત) આચ્છાદન વગરની એટલે અગાસી જગ્યાએ ભિક્ષા ગ્રહણ કરીને આહાર કરવા કહ્યું નહિ. (૫નોસવેમાળ સહસા દિવDI નિવMા) કદાચિત્ આચ્છાદન વગરની જગ્યામાં આહાર કરતાં અર્ધ આહાર કર્યા પછી અકસ્માત વૃષ્ટિકાય પડે તો (સં મુવા સમવાય) વરસાદ થયા પહેલા આહારનો જે થોડો ભાગ ખાધો હતો તે ખાઇને અને બાકી રહેલો થોડો ભાગ ગ્રહણ કરીને એટલે હાથમાં જ રહેવા દઇને પણ પાMિ giffહતા) તે સાધુ આહારવાળા હાથને બીજા હાથ વડે ઢાંકીને (ifસ વાdi નિતિMિMા) હૃદય આગળ સ્થાપન કરે, (વરતિ વ | સમાડિગા) અથવા તે આહારવાળા હાથને કાંખ વચ્ચે ઢાંકે. આવી રીતે કરીને તે સાધુ (AGISના વા ભેળા વા વા0િઝા) ગૃહસ્થોએ પોતાને નિમિત્તે આચ્છાદન કરેલાં ઘર પ્રત્યે આવે, (વિમૂખાળવા ક્વાન્ડિઝા) અથવા વૃક્ષોનાં મૂળ પ્રત્યે આવે. (નહસે તત્ય urfi) જેથી ત્યાં તે સાધુના હાથ ઉપર ( વ વ વ વ વ વ ) જળ, જળનું બિંદુ, અથવા જળની ધુમ્મસ પણ (નોfપરવાવઝ3) વિરાધના ન પામે અથવા ન પડે. જો કે જિનકલ્પિકાદિ સાધુઓ દેશ ઊણા દશપૂર્વધર હોવાથી તેમને વરસાદનો ઉપયોગ પ્રથમથી જ હોય છે, અને તેથી તેમને અર્ધ આહાર કરતાં જવું પડે એમ સંભવે નહિ, તો પણ છદ્મસ્થપણાથી કદાચિત્ ઉપયોગ ન પણ રહે. ૨૯. એ કહેલા અર્થનો જ ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે वासावासं पञ्जोसवियस्स पाणिपडिग्गहियस्स भिक्खुस्स पं किंचि कणगफुसियामित्तं पिनिवडइ, नो से ૧. કણક-કણ’ એટલે લેશમાત્ર ‘ક’ એટલે જળ. કુસિય-ફુસાર એટલે ધુમ્મસ-ધુંવરો. ૨. ધુંવરી અથવા ઝાકળ. ૩. અખકાયની વૃષ્ટિ વરસાદ, ફેરફાર ક રી રહી (272) ર ર ર ર ર % - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy