SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ મમમમમ શ્રીવલ્પસૂત્રમ્ " इच्छामि णं भंते! तुब्भेहि अब्भणुण्णाए समाणे गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा " । ते य से वियरिजा एवं से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा । ते य से नो वियरिजा, एवं से नो कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए વા પવિસિત્ત! વા। સે વિમારું મંતે? । આરિયા પદ્મવાનું પાન્તુિ | ૧૨ ૪૬ ॥ (વાસાવાસં પત્નો વિદ્યણ મિલ્લૂ) ચોમાસું રહેલ સાધુ (રૂચ્છિના હાવતું મત્તા વા પાબાર વા નિવવમિત્ત વા પવિમિત્ત વા) જ્યારે ગૃહસ્થને ધેર આહાર-પાણી માટે નીકળવા-પેસવા ઇચ્છે ત્યારે (નોસેમ્બર અગાપુચ્છિત્તા) આચાર્યાદિની આજ્ઞા લીધા સિવાય તે સાધુને નીકળવું-પેસવું કલ્પે નહિ, કોની આજ્ઞા લીધા વગર આહાર-પાણી માટે જવું- આવવું સાધુને કલ્પે નહિ? તે કહે છે- (બાવરાં વા) સૂત્ર અને અર્થના દેનારા આચાર્યની, અથવા દિગાચાર્યની (વજ્ઞામાં વા) અથવા સૂત્ર ભણાવનાર ઉપાધ્યાયની, (થે વાં) અથવા જ્ઞાન પ્રમુખમાં સીદાતા સાધુઓને સ્થિર કરનારા અને ઉદ્યમી સાધુઓને ઉત્તેજન આપનાર એવા સ્થવિરની, (, પવિત્તિ વા) અથવા ગચ્છને જ્ઞાનદર્શન, ચારિત્ર અને તપસ્યાદિમાં જે પ્રવર્તાવે તે પ્રવર્તકની (ખ્ખુિં વા) અથવા જેની પાસે આચાર્યો સૂત્રાદિનો અભ્યાસ કરે છે તે ગણિની, (નળî વા) અથવા તીર્થંકરના શિષ્ય ગણધરની. (બાવચ્છેદ્યાં વા) અથવા સાધુઓને લઇને જે બહાર અન્યક્ષેત્રમાં રહે છે, ગચ્છ માટે વસતિની શોધ કરે છે, ઉપધિ માગી લાવીને સાધુને આપે છે, ગચ્છના સાધુઓની ચિંતા રાખે છે, અને સૂત્ર તથા અર્થના જાણકાર હોય છે તે ગણાવચ્છેદકની, (નં વા પુોવાર્ડ વિન્નર) અથવા જેને આગળ કરીને અગ્રેસર માનીને વિચરે, એટલે વય અને પયાર્ય વડે લઘુ એવા પણ જે સાધુને ગુરુપણે માનીને પોતે વિચરે તેની આજ્ઞા લીધા વગર તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ધેર નીકળવું- પેસવું કલ્પ નહિં. (પ્પ તે પુડિં આવતાં વા પાવ પં વા પુરબો વાર્ડ વિડ) પણ તે સાધુને આચાર્યની અથવા યાવત્જેને ગુરુપણે માનીને વિચરે તેની આજ્ઞા લઇને ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવું કલ્પે છે. તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા કેવી રીતે લેવી? તે કહે છે- (``ફચ્છામિ નું મંન્ને! તુર્ભે િબ્રહ્મનુળા સમાળે મહાવતું મત્તા વા વાળા વા નિવવમિત વા પવિસિત્તર વા') હે પૂજ્ય! હું આપ વડે અનુજ્ઞા પામ્યો છતાં ગૃહસ્થને ધેર આહાર-પાણી માટે નીકળવા-પેસવાને ઇચ્છું છું”. (તે ય સે વિદ્યરિગ્ગા) હવે તે આચાર્યાદિ તે સાધુને તો અનુજ્ઞા આપે તો (વં તે ટપ્પર્ મહાવતું મત્તા વા પાળા વા નિવવમિત્ત વા પવિસિત્તર વા) એવી રીતે અનુજ્ઞા પામેલ તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ઘેર નીકળવું-પેસવું કલ્પે છે. (તે હૈં મેં નો વિન્નિા) પણ જો આચાર્યાદિ તે સાધુને અનુજ્ઞા ન આપે તો (વં સે નોવ્વર્ગાવવુભં મત્તા વાનિવવમિત્ત વા પવિમિત્ત વા) એવી રીતે અનુજ્ઞા ન પામેલ તે સાધુને ઘેર આહારપાણી માટે નીકળવું-પેસવું કલ્પે નહિ. શિષ્ય પૂછે છે કે- ( સેવિમાડુ મંતે?) હે ભગવન્ એમ આપ શા કારણથી કહો છો? એટલે આચાર્યાદિની આજ્ઞા લઇને જ સાધુએ- આહાર-પાણી માટે જવું તેનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (બાવરિયા પ—વાયું નાળન્તિ) તે આચાર્યાદિ વિઘ્નને અને વિઘ્નના પરિહારને જાણે છે. એટલેસાધુને ગોચરી જતાં કાંઇ વિઘ્ન નડવાનું હોય તો આચાર્યાદિ ગીતાર્થ હોવાથી તે જાણે છે, અને તેથી પૂછીને જતાં સાધુને અટકાવે છે. વળી ગોચરી ગયેલ સાધુને વરસાદ નડવાથી અથવા દ્વેષી લોકોએ ઉપદ્રવ કરવાથી, અથવા કોઈ સાથે ટંટો-ફિસાદ થવાથી ઉપાશ્રયે આવતાં વિલંબ થઇ હોય; તો પોતાની આજ્ઞા લઇને જે દિશામાં સાધુ ગયેલ હોય ત્યાં તપાસ કરાવી, આચાર્યાદિ તે વિઘ્નને દૂર કરવા સમર્થ હોય છે. વળી કોઇ તપસ્વી બાલ કે ગ્લાનાદિ માટે કાંઇ ***_281 ******** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy