SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ માં શ્રીવલ્પસૂત્રમ્ મંગાવવું હોય તો પોતાને પૂછીને જતા તે સાધુ સાથે આચાર્યાદિ જોઇતી ચીજ મંગાવી શકે. આવાં અનેક કારણોથી સાધુએ આચાર્યાદિને પૂછીને જ આહાર-પાણી માટે જવું. ૪૬. एवं विहारभूमिं वा, वियारभूमि वा, अन्नं वा पं किंचि पओयणं, एवं गामाणुगामं दूइत्तिए ॥ ९/४७ ॥ (વં વિહારમૂÉિ વા) એવી રીતે જિનેશ્વરના મંદિરમાં જવું હોય, (વિદ્યાભૂમિ વા) અથવા વિચારભૂમિ એટલે શરીરચિંતાદિ માટે-ઠલ્લા પ્રમુખ માટે જવું હોય, (બન્ન વાપં વિધિ પોળ) અથવા લખવું, સીવવું પ્રમુખ બીજું જે કાંઇ પણ પ્રયોજન હોય તે સર્વ આજ્ઞા લઇને જ કરવું. તાત્પર્ય કે સાધુએ ફક્ત શ્વાસોચ્છવાસાદિ સિવાયનું બીજું જે કાંઇ કામ હોય તે આચાર્યાદિની આજ્ઞા લઇને જ કરવું. (વં માનુનામ વૂડૂધ્નિત્ત) એવી જ રીતે ભિક્ષાદિ માટે અથવા ગ્લાનાદિ કારણે એક ગામથી બીજે ગામ જવું હોય તો આચાર્યાદિની આજ્ઞા લઇને જવું, કેમકે સાધુને વર્ષાકાળમાં ભિક્ષા-ગ્લાનાદિ કારણ સિવાય તો એક ગામથી બીજા ગામ જવું અનુચિત જ છે. ૪૭. वासावासं पज्जोसविए भिक्खू इच्छित्रा अन्नयरिं विगई आहारित्तए, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा, पाव पं वा पुरओ काउं विहरइ । कप्पइ से आपुच्छित्ता आयरियं वा, पाव आहारित्तए । “इच्छामि णं भंते! तुम्बेहि अब्भणण्णाए समाणे विगई आहारित्तए, तं एवइयं वा एवइखुत्तो वा" । ते य से वियरिज्जा, एवं से कप्पइ अन्नयरि विगई आहारित्तए । ते य से नो वियरिज्जा, एवं से नो कप्पइ अन्नयरिं विगई आहारित्तए । से किमाहु भंते ? आयरिया पच्चवायं पाणन्ति ॥ ९ ॥ ४८ ॥ (વાસાવાસં પ∞ોસવિ મિવરવૂ ) ચોમાસું રહેલ સાધુ (ચ્છિના બન્નવŔિવિરૂં આારિત્ત) જો અનેરી કોઇ વિગય એટલે વિકૃતિ ખાવાને ઇચ્છે તો ( નો શે પ્પફ બનાવુત્તિા આયરિયં વા, પાવ પં વા પુો વાર્ડ વિર) આચાર્યની, અથવા યાવત્ જેને ગુરુપણાએ કરીને વિચરે તેની આજ્ઞા લીધા સિવાય તે સાધુને વિગય ખાવી કલ્પે નહિ. (પ્પફ તે આવુત્તિા બાવરાં વા, પાવ બારિત્ત) પણ આચાર્યની યાવત્ જેને ગુરુપણાએ કરીને પોતે વિચરે તેની આજ્ઞા લઇને સાધુને અનેરી વિગય ખાવી કલ્પે છે. તે સાધુએ આચાર્યદિની આજ્ઞા કેવી રીતે લેવી?, તે કહે છે- ( ''રૂઘ્વામિ નું મંતે ! તુમ્હેહિ અઘ્નબુવ્વા માને વિરૂં બારિત્ત) ‘‘હે પૂજ્ય! હું આપ વડે અનુજ્ઞા પામ્યો છતાં અનેરી-અમુક વિગય ખાવાને ઇચ્છું છું. (તંવાંવાવડવુત્તોવા’‘) વળી તે વિગય આટલા પ્રમાણની અને આટલી વાર ખાવાને ઇચ્છું છું'. ( તે ય તે વિદ્યરિગ્ગા) હવે આચાર્યાદિ જો તે સાધુને અનુજ્ઞા આપે તો (વં તે વ્વર્ અન્નવરિ વિમરૂં બારિત્તě) એવી રીતે અનુજ્ઞા પામેલ તે સાધુને અનેરી-જે વિગય ખાવાની આજ્ઞા મેળવી હોય તે વિગય ખાવી કલ્પે છે. ( તે ય સે નો વિવરિજ્ઞા) પણ જો આચાર્યાદિએ તે સાધુને અનુજ્ઞા ન આપી હોય તો (વં તેનો વપર અન્નયÄિ વિનનું બહારિત્ત) એવી રીતે અનુજ્ઞા ન પામેલ તે સાધુને અનેરી વિગય ખાવી કલ્પે નહિ. શિષ્ય પૂછે છે કે- ( સેવિમાઠુ મંતે?) હે ભગવન્! એમ શા કારણથી કહો છો? એટલે આચાર્યાદિની આજ્ઞા લઇને જ સાધુએ વિગય ખાવી તેનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (બાવરિયાપ—વાાં પાળન્તિ) આ સાધુ વિગય વા૫૨શે તો તેને કામવિકાર પ્રમુખ આ ગેરલાભ થશે, અથવા આ સાધુ ગ્લાન હોવાથી વિગય વાપરતાં તેને આ લાભ થશે, એ પ્રમાણે આચાર્યાદિ લાભાલાભ જાણે છે. માટે સાધુએ આચાર્યાદિની આજ્ઞા હોય તો જ વિગય ખાવી, આજ્ઞા ન હોય તો ખાવી નહિ. ૪૮. Jain Education International સ્સે 282 033 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy