SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅઅઅઅઅટકીવટqનૂણ અકસ્મઅઆક્રસ્ટ સુને પંgિUU7) સૂક્ષ્મ પુષ્પ એટલે સૂક્ષ્મ શૂળ પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે, (તંગઠ-) તે આ પ્રમાણે () કાળાં, થાવત્ લીલાં, રાતાં, પીળાં અને ધોળો. (ત્યિguસુહુને વરવસમાખવUOTU નામંgUUતે) સૂક્ષ્મ પુષ્પો વૃક્ષ સમાન વર્ણવાળાં પ્રરૂપ્યાં છે, અને તે વડલો, ઉંબરો વિગેરેનાં સમજવાં, તેઓના ઉચ્છવાસમાત્રથી પણ વિરાધના થાય છે, (SAત્યેvi guડદિયત્વે મવ) માટે જે સૂક્ષ્મ પુષ્પોને છબી એવા સાધુએ અને સાધ્વીએ યાવતુ-જાણવા જોઇએ, દેખવાં જોઇએ અને યતનાપૂર્વક પ્રતિલેખવાં જોઇએ. ( તં પુપુસુહને) તે આ સૂક્ષ્મપુષ્પ નામે પાંચમા સૂક્ષ્મ કહ્યા પ. શિષ્ય પૂછે છે કે- (હિતં ઓiડ સુહને ર) તે સૂક્ષ્મ ઈડ કયાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે- (ખંડસુહને Uવિકે પUT) અંડસૂક્ષ્મ એટલે સૂક્ષ્મ ઇડા પાંચ પ્રકારના પ્રરૂપ્યાં છે. (તં નહીં-) તે આ પ્રમાણે- () મધમાખી માંકડ વિગેરેના ઇંડા તે ઉદ્દેશ-અંડ, () કરોળીયાના ઇંડાતે ઉત્કલિકા-અંડ, (પિવીતિખંડે) કીડીનાં ઇંડા તે પિપીલિકા-અંડ, (હનિખંડે) ગરોળીના ઇંડાં તે હલિકા-અંડ, (કન્સોનિખંડે) અને કાકીડીનાં ઇંડાં તે હલ્લોહલિકા અંડ આ પાંચ પ્રકારના ઇંડાં સૂક્ષ્મ હોય છે. (નિયે વાનિયીવા પાપડનેવિલ્વે મવડું) માટે જે ઇંડાંઓને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ વારંવાર જાણવાં જોઇએ, દેખવાં જોઇએ, અને તેઓની યતનાપૂર્વક પ્રતિલેખના કરવી જોઇએ. (ખંડ(હ) તે આ સૂક્ષ્માંડા નામે છઠ્ઠા સૂક્ષ્મ કહ્યા. ૬. શિષ્ય પૂછે છે કે- ( છિ તંતU/સુહ) તે સૂક્ષ્મ લયન કયાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (ભેળસુને પંવિહે પUUાજે) જેમાં કીડી વિગેરે નાનાં નાનાં અનેક જીવડાં રહે તે સૂક્ષ્મ લયન એટલે સૂક્ષ્મ બિલ કે દર કહેવાય, અને તે સૂક્ષ્મ લયન પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે. (તં નહ-) તે આ પ્રમાણે- (નિંગ) ઉસિંગ એટલે ગધેયા નામના તે ઇન્દ્રિય જીવ ગર્દભ જેવા આકારના હોય છે, તેઓ ભોં ખોતરીને પોતાનાં દર બનાવે છે, તે ગયાનું જે બિલ તે ઉસિંગલયન, (fમંગુને) ક્યારા વિગેરેમાંથી પાણી સૂકાઈ ગયા બાદ શુષ્ક જમીનમાં જે ફાટ પડે છે તે ભૃગુલયન, () સરળ-સીધું જે બિલ તે ઋજુલયન, (તાલનમૂન) તાડવૃક્ષના મૂળિયાના આકારનું નીચે પહોળું અને ઉપર સાંકડું એવું જે બિલતે તાડમૂળ, (સંવવવ નામ પંવ) અને પાંચમું શબૂકાવર્ત એટલે ભમરાનું ઘર. (55મઘેનું પાવ પડિલિવÒ મવડું) જે પાંચ પ્રકારનાં સૂક્ષ્મ બિલને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ જાણવાં જોઇએ, યતનાપૂર્વક, દેખવા જોઇએ, અને સંભાળથી તેઓની પ્રતિલેખના કરવી જોઇએ. ( તં નેળસુહને) તે આ સૂક્ષ્મ લયન નામ સાતમાં સૂક્ષ્મ કહ્યા. ૭. શિષ્ય પૂછે છે કે- ( હું તેં બિસુને?) તે સૂક્ષ્મસ્નેહ એટલે સૂક્ષ્મ અપ્લાય કયા છે? ગુરુ મહારાજ ઉત્તમ આપે છે કે(સિહસુહને પંવિહેપUU7) સૂક્ષ્મસ્નેહપાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે. (તંગAI-) આ પ્રમાણે- (સા) ઓસનું પાણી એટલે જે આકાશમાંથી પડે છે તે ઝાકળ, (f) ટાઢને લીધે થીજી ગયેલું પાણી તે હિમ પ્રસિદ્ધ છે. (હવા) મણિકા એટલે ધુમ્મસનું પાણી. () કરક એટલે પત્થરના કાકડા જેવું કઠણ પાણી, જે વરસાદ સાથે પડે તે-કરા, (તબુ) અને હરતનું એટલે ઘાસ પ્રમુખ લીલી વનસ્પતિના અગ્રભાગે જામેલાં-પાણીનાં બિન્દુ. (ને મઘેનું પાવ ડિનેવિલ્વે મવડું) જે પાંચ પ્રકારનાં સૂક્ષ્મ સ્નેહને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ વારંવાર જાણવા જોઈએ, દેખવાં જોઇએ અને સંભાળથી પ્રતિલેખવાં જોઇએ. ( તંક્ષિપોલુહને) તે આ સૂક્ષ્મસ્નેહ નામના આઠમાં સૂક્ષ્મ કહ્યા. ૮ (૧૬). ૪૫. ___ वासावासं पजोसवियए भिक्खू इच्छिन्ना गाहावइकलुं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा, उवज्झायं वा, थेरंवा, पवित्तिं वा, गणिं वा, गणहरं वा गणावच्छेययं वा, पंवा पुरओकाउं विहरइ।कप्पइ से आपुच्छिउं आयरियं वा पाव-पंवापुरओ काउं विहरइ। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy