SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પંવિહે પUUUQ) તીર્થકરો અને ગણધરોએ સૂક્ષ્મ પ્રાણી પાંચ પ્રકારના એટલે પાંચ વર્ણના પ્રરૂપ્યા છે, (સં 161) તે આ પ્રમાણે- (ન્ડેિ ની નોહિત સુવિ7) કાળા, લીલા, રાતા, પીળા અને ધોળા. જો કે એક એક વર્ણમાં હજારો ભેદ અને ઘણા પ્રકારના સંયોગ હોય છે. પરંતુ તે દરેકનો કૃષ્ણાદિ પાંચ વર્ણમાં જ સમાવેશ થાય છે. બેઇન્દ્રિાદિ સૂક્ષ્મ જીવો જે કુંથુવા વિગેરે, તે સૂક્ષ્મ પ્રાણ સમજવા. જેવી રીતે (ત્યિ યુગ્ધ બનહરી નામ) ઉદ્ધરી ન શકાય એવા કુંથુવા નામના જીવડાં હોય છે, (ના કિયા ગવર્નમાં) તે કુંથુવા એવા તો સૂક્ષ્મ હોય છે કે- જે સ્થિર હોય હાલતા-ચાલતા ન હોય ત્યારે તે (03મા નિયામાં વા નવી વા) છદ્મસ્થ એવા સાધુઓને અને સાધ્વીઓને (નો વવવુPTH QIS5) દૃષ્ટિપથમાં જલદી આવતાં નથી. (ના દિવા વસ્ત્રમાણ) પણ જે કુંથુવા અસ્થિર હોય, હાલતાં-ચાલતાં હોય, તેઓ જ (USત્યા નિબંધાવાનળવાવવqIiqમાTES૬) છદ્મસ્થ એવા સાધુઓ અને સાધ્વીઓને દૃષ્ટિપથમાં જળથી આવે છે. (નાવ વા નિriી વા) યાવ-તે કુંથુવા વિગેરે સૂક્ષ્મ પ્રાણીને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ (મિQUાં વિવUi grળવવ્વા પવિત્વ પાંડેવિલ્વા મવ૬) વારંવાર જાણવા હોઇએ, દેખવા . જોઈએ, અને પ્રતિલેખવા જોઇએ. ( તં પાસુને) તે સૂક્ષ્મ પ્રાણ નામે પ્રથમ સૂક્ષ્મ કહ્યા. ૧. | ( સિંg|સુને ?) તે સૂક્ષ્મ પનક કઈ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (TUMP સુહને વંવિહેqUU) સૂક્ષ્મ પનક એટલે ફૂગી પાંચ પ્રકારની પ્રરૂપી જે, (તંગAI-) તે આ પ્રમાણે- (fouહે ગીવ અવિવરને) કાળીયાવત્ લીલી રાતી પીળી અને ધોળી. (ત્વિપIPITહમેતદ્વ્વસમાધ્વિUહનામ પUUI7) સૂક્ષ્મ પનક જે દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે, તે દ્રવ્યનો જેવો વર્ણ હોય તેમના સમાન વર્ણવાળી પ્રરૂપેળ છે. પ્રાયઃ કરીને તે વરસાદ ઋતુમાં જમીન કાષ્ઠ અને પક્વાન્નાદિ ઉપર થાય છે. (૩માં નિવેવાનિયવાવડિવિવેમવ૬) જે પનકને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ જાણવી, દેખવી અને પ્રતિલેખવી જોઇએ. (સંપU|[૬) તે આ સૂક્ષ્મ પનક નામે બીજા સૂક્ષ્મ કહ્યા ૨. શિષ્ય પૂછે છે કે- (ન્ને વિરતં વીવમુહને) તે સૂક્ષ્મ બીજ કયાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (વાસુને પંવિહેuUiQ) સૂક્ષ્મ બીજ પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે, (સં 18-) તે આ પ્રમાણે- (છિદ્દે ખાવ સુવિ) કાળાં, યાવત્ લીલા, રાતાં, પીળાં અને ધોળાં. (ત્યિ વાસુને હાવીસમાવિUUI ના પUU7) શાલિ વિગેરે બીજના મુખના મૂળભાગમાં નખેપડખેની ચામડી સમાન આકારવાળા સૂક્ષ્મ બીજ પ્રરૂપ્યાં છે, (૩મત્વે કંપાવપડનેફિયત્વે મવડુ) જેને છપ્રસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્- વારંવાર જાણવાં જોઈએ, દેખવાં જોઇએ, અને પ્રતિલેખવાં જોઇએ. ( વાસુહને) તે આ સૂક્ષ્મ બીજ નામે ત્રીજા સૂક્ષ્મ કહ્યા. શિષ્ય પૂછે છે કે-(સે વિઠia(હ) તે સૂક્ષ્મ હરિત કઈ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (હરિવસુહને પંવિહે પUUU7) સૂક્ષ્મ હરિત પાંચ પ્રકારની પ્રરૂપી છે, (તે નહીં-) તે આ પ્રમાણે- (feષે નાવ વિવજો) કાળી, યાવત-લીલી, રાતી, પાળી અને ધોળી. (ત્યિ હરસુહને પુવીસમાવDOનામંgUU7) નવી જ ઉગેલી અને પૃથ્વી સમાન વર્ણવાળી જે લીલોતરી તે સૂક્ષ્મ હરિત પ્રરૂપી છે, અને તે અલ્પ સંઘયણવાળી હોવાથી થોડામાત્રથી પણ વિનાશ પામે છે. (તે નિriયેળ વા નો વા પાવ પડિવિલ્વે મવડુ) માટે જે સૂક્ષ્મ હરિતને છબસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ વારંવાર જાણવી જોઇએ, દેખવી જોઇએ અને યત્નપૂર્વક પ્રતિલેખવી જોઇએ. (તંefસુમે) તે આ સૂક્ષ્મહરિત નામે ચોથા સૂક્ષ્મ કહ્યા.૪. શિષ્ય પ્રશ્ન કરે છે કે- ( &િતં પુwલુહમે) તે સૂક્ષ્મ પુષ્પ કયાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે- (પુ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy