SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ *** ****** *ર*(શ્રવણuખૂણ અ અઅઅઅઅઅઅ**** કલ્પ નહિ, યાવત્ અશનાદિનો આહાર કરવો, જિનમંદિરે જવું, અથવા સ્વાધ્યાય કે કાઉસગ્ગ કરવો, અથવા વીરસનાદિ આસને બેસવું, એ કાંઇ કરવું કલ્પ નહિ. તાત્પર્ય-તડકે તપાવવા મૂકેલી ઉપાધિની સાધુએ પોતે સંભાળા રાખવી, અથવા બીજા સાધુ સંભાળા રાખવાનું કબૂલ કરે તો તેમને ભળાવીને જવું, પણ તે ઉપાધિ રેઢી મૂકવી નહિ. કેમકે- ઉપાધિ રેઢી મૂકવાથી વર્ષાકાળને ળીધે કદાચ અકસ્માતુવરસાદ પડવાથી તે ભીંજાઇ જાય, અપ્લાયની વિરાધના થાય, અથવા ચોર ચોરી જાય, ઇત્યાદિ ઘણા દોષોનો સંભવ છે. (૧૮) પર, वासावासं पञ्जोसवियाणं ना कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अणभिबग्गहियसिजास-णिएणं हुत्तए। आयाणमेयं अणभिग्गहियसिजासणियस्स अणुचाकुइयस्स अणट्ठाबंधियस्स अमियासणियस्स अणातावियस्स असमिगस्स अभिक्खणं अभिक्खणं अपडिलेहणासीलस्स अपमजणासीलस्स तहा तहा णं સંપને કુIRIES મવેડ્ડા ૨/૧૨ / __(वासावासं पज्जोसविद्याणं ना कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा अणभिग्गहियसिज्जासणिएणं हुत्तए) ચોમાસું રહેલાં સાધુઓ અથવા સાધ્વીઓને શવ્યા અને આસન પાટ અને પાટલો રાખ્યા વગરનું હોવું કહ્યું નહિ. જમીનનું તળિયું મણિ કે પત્થરથી બાંધેલ હોય, અથવા છોબંધ હોય, તો પણ વર્ષાકાળમાં સાધુ-સાધ્વીએ પાટ અને પાટલો અવશ્ય રાખવો, અને તે ઉપર સૂવું- બેસવું. કેમકે- ચોમાસામાં જમીન ઉપર સંથારો પાથરીને સૂવાથી તથા આસન પાથરી બેસવાથી કુંથુવા પ્રમુખ જીવોની વિરાધના, પોતાના શરીરે અજીર્ણ શરદી વિગેરે રોગ, અને અકાખનો વધ વિગેરે દોષ લાગે. (વાળનેય) તેથી ચોમાસામાં સાધુ-સાધ્વીએ પાટ-પાટલો ન રાખવો એ કમવનું અથવા દોષોનું કારણ છે. સૂત્રકાર એ જ બાબત દઢ કરે છે- (અમિmસિગાવ) જેણે પાટ અને પાટલો ગ્રહણ કરેલ નથી એવા સાધુને, (અણુવ્રાવક્ષ) વળી ગ્રહણ કરેલી પાટ એક સાથ જેટલી અથવા તેથી સહેજ ઊંચી હોવી જોઇએ, જેથી કીડી પ્રમુખ જીવોનો વધ ન થાય, અથવા સર્પાદિન ડસી જાય. વળી તે પાટ હાલે નહિ એવી-નિશ્ચળ હોવી જોઇએ, એટલે પાટની કાઠીઓ બંધનથી મજબૂત બાંધવી જોઇએ, જેથી જરા પણ હાલે-ડોલે નહિ કેમકે ઢીલું બંધન હોય તો તેમાં ભરાઇ રહેલ માંકડ-કુંથુવાદિને સંઘર્ષથવાથી તેઓનો વિનાશ થાય. આવા પ્રકારની ઊંચી અને નિશ્ચળ પાટ જેને નથી, એટલે નીચી અને હાલતા-ચાલતી પાટ જેને છે એવા સાધુને, (બgવધિવI) તે પાટની કાઠીઓ પખવાડિયામાં એક વખત બાંધવી, પણ પ્રયોજન વગર બે ત્રણ કે ચાર વાર બાંધવાથી સ્વાધ્યાય-ધર્મધ્યાનાદિમાં વ્યાઘાત થાય. વળી પાટ માટે ચંપા વિગેરેનું સળંગ પાટિયું મળે તો તેજ ગ્રહણ કરવું, જેથી આડા બાંધવા ન પડે, પણ જો પાટિયું ન મળે તો આડા બાંધવા, અને તે પણ વધારેમાં વધારે ચાર બાંધવા, કેમકે ચારથી પણ વધારે આડા રાખવાથી ઘણા બાંધવા-છોડવામાં નકામો ઘણો વખત જાય, તેથી સ્વાયાધ્યાદિમાં વ્યાઘાત લાગે. આવી રીતે પખવાડિયામાં એકથી વધારે વાર પ્રયોજન વગર કાઠીઓ બાંધનાર, અથવા ચારથી વધારે આડા બાંધનાર એવા સાધુને,(fમવાસ)સાધુએ બને ત્યાં સુધી આસનબદ્ધ એટલે એક આસને બેસી રહેવું જોઈએ, કેમકે પ્રયોજન વગર જ્યાં ત્યાં ગમનાગમન કરવાથી જીવોનો વધ થાય. આવી રીતે આસનબદ્ધ ન રહેનાર એવા સાધુને અથવા અનેક આસાનોને સેવતા એવા સાધુને (બળતા વિવ)સંથારો પાત્ર વિગેરે ઉપાધિને તડકે ન તપાવનાર એવા સાધુ(મH) ઈર્યાસમિતિ વિગેરે સમિતિઓમાં ઉપયોગ રહિત એવા સાધુને (વિવM વિવUT અપડનેહUTHીનસ)જેને દષ્ટિવડે વારંવાર પડિલેહણ કરવાની ટેવ નથી એવા સાધુને(અપમMMIT)અને કરકર - અ**** ** (285) અમર કરતો કરતો કોકટેક અકસ્ટમર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy