SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅક્રમઅ+(શ્રીવ પરહૂણ અક્રમમમમમમ કાંઈ પણ કરવું કલ્પ નહિ. (તે વેવ) તે સાધુને ઉપર જણાવેલ અથવા તે સિવાયનું કાંઈ પણ કામ હોય તે આચાર્યાદિની આજ્ઞા લઈને જ કરવું કહ્યું છે, કારણ કે આચાર્યાદિ લાભાલાભ જાણે છે, ઇત્યાદિ સર્વ અગાઉની માફક અહીં કહેવું.(૧૭) ૫૧. वासावासं पञोसविए भिक्खू इच्छिन्ना वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा अन्नयरं वा उवहिं आयावित्तए वा पयावित्तए वा, नो से कप्पइ एगंवा अणेगं वा अपडिण्णवित्ता गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारत्तिए बहिया विहारभूमि वा वियार भूमिं वा सज्झायं वो करित्तए, काउस्सग्गं वा ठाणं वा ठाइत्तए। अत्थि य इत्थ केइ अहासन्निहिए एगे वा अणेगे वा कप्पइ से एवं वइत्तए-इमं ता अनो! तुम मुहुत्तगं पाणाहि पाव ताव अहं गाहावइकलुं पाव काउस्सगं वा ठाणं वा ठाइत्तए।से य से पडिसुणिज्जा एवं से कप्पइ गाहावइकुलं, तं चेव सव्वं भाणियव्यं । से य से नो पडिसुणिज्जा, एवं से नो कप्पइ गाहावइकुलं पाव काउस्सग्गंवा ठाणं वो ठाइत्तए (१८) ॥९५२॥ (વાસાવાતંગોવિણમિQ) ચોમાસું રહેલ જે સાધુ ( ઝાવલંવાડાÉવા વંëવર્તવા પાવડુંsof વ બનાવવા વહિં વાવિતવા પવવત્તવા) વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, અથવા અનેરી કાંઈ ઉપાધિને તડકામાં એક વાર તપાવવા ઇચ્છે, અથવા વારંવાર તપાવવા ઇચ્છે, અને તે ઉપાધિ તડકામાં તપાવવા મૂકી હોય तो (नो से कप्पड़ एगंवा अणेगंवा अपडिण्णवित्ता गाहावइकुलं भत्ताए वा पाणाए वा निवरवमित्तए वा पविसित्तए વા) તે સાધુએ એક અથવા અનેક સાધુને તે ઉપાધિને સંભાળ રાખવાની કબૂલાત કરાવ્યા વગર ગૃહસ્થને ઘેર આહાર પાણી માટે નીકળવું કે પેસવું કહ્યું નહિ. (મસ વાપરવામં વારંવા કારત્તર) એવી જ રીતે અશનપાન ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવો. (વહિવા વિIRભૂમિ) અથવા બહાર જિનચૈત્યે જવું, (વા વિરાર મૂમેં વા) અથવા સ્પંડિળાદિ માટે જવું, (સાયં વો ઋત્તિ) અથવા સ્વાધ્યાય કરવો, (DISHui વા) અથવા કાઉસગ્ગા કરવો, (૩i વાવાઝુત્ત) અથવા વીરાસનાદિ આસને એક સ્થાને બેસવું, એ કાંઇપણ કરવું કે નહિ. એટલે તડકે તપાવવા મૂકેલી ઉપાધિની સાધુએ પોતે સંભાળ રાખવી. પરંતુ જો પોતાને ગોચરી પ્રમુખ કારણે જવાની જરૂર હોય, (ત્યિ વકૃત્ય મહાસન્નિહિણવા અને વા) અને ત્યાં નજીકમાં એક અથવા અનેક સાધુ હોય તો (છપ્પ સેવં વત્ત-) તેને તે સાધુએ આ પ્રમાણે કહેવું કહ્યું કે- (મં તા બનો !તુમ મુહi ની life નાવ તાવ ઉં હાવજં નાવ DISHui વા વારં વા ૪)“હે આર્ય! હું જ્યાં સુધી ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે જઈ આવું, યાવત્ કાઉસગ્ગ કરું, અથવા વીરસનાદિ આસને સ્થાને બેસું ત્યાં સુધી મુહૂર્તમાત્ર તમે આ ઉપાધિની સંભાળ રાખજો”. (તે જ તે ડિસુઝા ) હવે જો તે સાધુ ઉપાધિની સંભાળ રાખવાનું કબૂલ કરે તો (વં છપ્પ ગAJવરૂp, તેં પેવવં મળ ) એવી રીતે ઉપાધિવાળા સાધુએ ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે જવું કહ્યું, અથવા અશનાદિનો આહાર કરવો. અલ્પ ઇત્યાદિ અગાઉની માફક અહીં બધું કહેવું. (જે યસે ન ઘડિસળગા) પણ જો તે સાધુ ઉપાધિની સંભાળ રાખવાનું કબૂલ ન કરે તો (વં સે નોવડLIAવનં નાવ 100 વા. ઠાઈ વા ડાડા) એવી રીતે કોઇને ભળાવ્યા વગર તે ઉપાધિવાળા સાધુએ ગૃહસ્થને ઘેર આહાર પાણી માટે જવું ૧. ચોમાસામાં ઉપધિને તપાવો ન હોય તો તેમાં કુંથવા ફુગી વિગેરે જીવોની ઉત્પત્તિ થવાથી તે જીવોની વિરાધના થાય. *ી ફર ર રરરર રરર 284 * **ીફર કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy