SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ હજાર હતી, (વવસિવ સમોવવિI[ સંપવા હત્યા ) પ્રભુને શ્રાવિકાની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ. ૧૬૪. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अद्भुट्ठसया चउद्दसपुवीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खरसन्निवाईणं, जाव चउद्दसपुब्बीणं संपया हुत्था ॥७।१७। १६५॥ ( TH / Rો પુરાવાની 1) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (મહુવા વ૬Hપુથ્વીનું) સાડા ત્રણસો ચૌદપૂર્વી હતા. ચૌદપૂર્વી કેવા?- (ઝિMIUM નિપસંસાઈi) પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ સદેશ, (સમ્બવવનનિવાઈ) અકારાદિ સર્વ અક્ષરોના સંયોગોને જાણવાવાળા. (ગાવ-) યાવત સર્વજ્ઞ પેઠે સાચા પ્રરૂપણા કરનારા આવા પ્રકારના સાડા ત્રણસો ચૌદપૂર્વી હતા, (વપુથ્વી સંપવા હત્યા) પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઇ.૧૬૫. ___पासस्स णं अरहओ पुरिसादाणीयस्स चउद्दस सया ओहिनाणीणं, दस सया केवलनाणीणं, एक्कारस सया वेउव्वीणं, छस्सया रिउमईणं दस समणसया सिद्धा वीसं अजियासया सिद्धा, अट्ठमसया विउलमईणं, छस्सया वाईणं बारस सया अणुत्तरोववाइयाणं॥ ७।१८।१६६॥ (1 r Rો પુરાવાનીરૂ) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (વસ સવા હિનાનીui) ચૌદસ અવધિજ્ઞાનીઓની સંપદા થઇ, (વસ સવા વનનાળી) એક હજાર કેવળજ્ઞાનીઓની સંપદા થઈ, (શ્વરસ નવા વેવ્વીf) અગિયારસો વૈક્રિયલબ્ધિવાળા મુનિઓની સંપદા થઇ, (ઉવા મM) છસો ઋજુમતિ મન:પર્યયજ્ઞાનીઓની સંપદાથઈ, (હસમUવસિદ્ધ)શ્રી પાર્શ્વનાથ પ્રભુના એકહજારસાધુઓ મુક્તિ પામ્યા, (વાસં નવાસવા વિધા) બે હજાર સાધ્વીઓ મુક્તિ પામી, (બહદમHવા વિનમ) શ્રી પાર્શ્વનાથ પ્રભુને સાડાસાતસોવિપુલમતિ મન:પર્યાવજ્ઞાનીઓની સંપદા થઈ, (ડવા વા) છસો વાદીઓની સંપદા થઇ, (વરH સવા અનુત્તરોવવાટા) અને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા બારસો મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ૧૬૬. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स दुविहा अंतगडभूमी हुत्था। तं जहा-जुगंत-गडभूमि य परियायंतगडभूमी या जाव चउत्थाओ पुरिसजुगाओ जुगंतगडभूमि, तिवासपरियाए अंतमकासी ॥७।१९।१६७॥ (પ i Kો પુરિસાવાળવ) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (સુવિહા ખંતાડભૂમી હત્યા) બે પ્રકારનીઅંતકભૂમિથઇ,એટલેશ્રીપાર્શ્વનાથ પ્રભુના શાસનમાંમોગામીઓને મોક્ષે જવાના કાળની મર્યાદાબે પ્રકારે થઈ, (તંગA)તે આ પ્રમાણે- (gridMSભૂમિ પરિવાવંત ભૂમી) યુગાંતકૃભૂમિ અને પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ, શિષ્ય, પ્રશિષ્યાદિ ક્રમસર વતતા પટ્ટધર પુરુષો, તેઓ વડે અમિત-મર્યાદિત જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાળ, યુગાન્તકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુનો કેવલિપણાનો કાળ, તેને આશ્રયીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાળ, તે પર્યાયાંતકૃભિ કહેવાય. (નાવવત્યા પુરિઝુIો ગુiતાડભૂમિ) શ્રી પાર્શ્વનાથ પ્રભુને ચોથા પુરુષયુગ સુધી યુગાંતકૃભૂમિ થઇ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ચોથા પુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાંતકૃભૂમિ કહે છે(તિવાપરતા બંતાલી) ત્રણ વરસ સુધીનો છે કેવલિપણાનો પર્યાય જેમને એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ થયા પછી કોઈ કેવળીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ત્રણ વરસે મોક્ષમાર્ગ ચાલુ થયો.૧૬૭. तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए तीसं वासाई अगारवासमझे वसित्ता, तेसीइं ************ 192) ** * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy