SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ક કડક થેરે) બે સ્થવિર શિષ્યો હતા, તે આ પ્રમાણે- (સુવિ-સુuડવુd eોડિય-વંત વાવUHJI) સુસ્થિત એટલે સુવિહિતમહાત્માઓએ આચરેળી ક્રિયામાં સારી રીતે રહેલા અને સુપ્રતિબુદ્ધ એટલે તત્ત્વોને સારી રીતે જાણનારા, તથા બાઘાપત્ય ગોત્રવાળા; આવા પ્રકારના કૌટિક અને કાકંદિક નામે બે સ્થવિર શિષ્યો હતા. કેટલાક આચાર્યો કહે છે કે- સસ્થિત અને સુપ્રતિબુદ્ધ એ બે તેમનાં નામ છે અને કૌટિક તથા કાકંદિક તેમનાં વિશેષણ છે. એટલે કૌટિક અને કાકંદિક એવા સુસ્થિત નામે તથા સુપ્રતિબુદ્ધ નામે બે સ્થવિર શિષ્યો હતા. તેમણે કરોડ વાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો, તેથી કૌટિક કહેવાયા, અને કાકંદી નગરીમાં જન્મેલા હોવાથી કાકંદિક કહેવાયા. (મેરામાં દિવસુuડયુદ્ધા હોડિવ-રાવIU વાપીવUJત્તાઇ) વ્યાઘાપત્ય ગોત્રવાળા કૌટિક અને કાકંદિક એવા વિર સુસ્થિત અને સુપ્રતિબુદ્ધને (અંતેવા વેશે ઝરૂંવતિન્ને હોસિવારે) કૌશિક ગોત્રવાળા આર્ય ઇન્દ્રદિન નામે સ્થવિર શિષ્ય હતા. (વેર | Mિવિન્નH) કૌશિક ગોત્રવાળા સ્થવિર આર્ય ઇન્દ્રજિન્નને (બંતવાની રે બMતિને ગોવસનગુ) ગૌતમ ગોત્રવાળા આર્યદિન નામે સ્થવિર શિષ્ય હતા. ( i aઝનિરH) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિનને (અંતેવાસી યેરે IMની ગાડુ વિગુત્તે) કૌશિક ગૌત્રના અને જાતિસ્મરણ જ્ઞાનવાળા આર્ય સિંહગિરિને નામે સ્થવિર શિષ્ય હતા. (યે અi Mીર ગા+ વિગુત્તરૂ) કૌશિક ગોત્રના અને જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિંહગિરિને (અંતેવાસી યેરે અગવરે નવમગુરૂ) ગૌતમ ગોત્રવાળા આર્યવજ નામે સ્થવિર શિષ્ય હતા. (યેર ગMવર ગામHJI) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય વજ સ્વામીને (અંતેવાસી રે ભગવાને વસિTI) ઉત્કોશિક ગોત્રવાળા આર્ય વજસેન નામે સ્થવિર શિષ્ય હતા. (યેર માં ગવરસે રસ વોમિયગુરૂ) ઉત્કૌશિક ગોત્રવાળા આર્ય વજસેનને (અંતેવાસી વારિ ચેરા) ચાર સ્થવિર શિષ્ય હતા, (રે અઝના) સ્થવિર આર્ય નાગિળ (+ પ્રજપમિને) સ્થવિર આર્ય પૌમિળ, મેરે ઝપાંતે) સ્થવિર આર્ય જયન્ત, (કેરે ગઝતાવ) અને સ્થવિર આર્ય તાપસ. (વેરાનો મળ નાલ્લા) સ્થવિર આર્ય નાગિળા નામે શાખા નીકળી. (વેરાનો આપવંતાગો) સ્થવિર આર્ય જયન્તથી (અપવંતી સાઠ નિવા) આર્મજયન્તી નામે શાખા નીકળી. (રાજ મઝતાવલી) અને વિર આર્ય તાપસથી (ગઝતાવની સાહા ઉનાવા) આર્યતાપસી નામે શાખા નીકળી. ર૩૪. वित्थरवायाणाए पुण अजपसभद्दाओपुरओथेरावली एवं पलोइजइ, तं जहा-थेरस्सणं अजपसभद्दस्स तुंगियायणसगुत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अनभद्दबाहू पाईणसगुत्ते, थेरे अजसंभूइविपए माढरसगुत्ते। थेरस्स णं अनभद्दबाहुस्स पाईणसगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे गोदासे, थेरे अग्गिदेत्ते, थेरे पण्णदत्ते, थेरे सोमदत्ते कासवगुत्ते णं।थेरे हिंतो गोदासेहिंतो कासवगुत्तेहिंतो इत्थं णं गोदासगणे नामे गणे निग्गए।तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिजन्ति, तं जहा-तामलित्तिया, कोडिवरिसिया, पोंडवद्धणिया, दासीखब्बडिया। थेरस्स णं अजसंभूइविपयस्स माढरसगुत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं નહીં– ૮ી ૭૫ ૨૩૨ (વિત્થરવાળા પુન) વિસ્તૃત વાંચના વડે તો ( Jપક્ષમાળો પુરો ) આર્ય યશોભદ્રથી આગળ ૧. આ વાચનામાં ઘણા ભેદો દેખાય છે, તે લેખકદોષથી થયેલા સમજવા. વળી આ વાચનામાં જણાવેલ છે તે તે સ્થવિરોની શાખાઓ અને કુળો પ્રાય: હળ જણાતાં નથી, પણ તે બીજાં નામો વડે તિરોહિત થયા હશે એમ સંભવે છે. તેથી પાઠ વિષયક નિર્ણય કરવો અશક્ય હોવાથી તે તે શાખાઓ અને કુળોના જાણકાર જ્ઞાની પુરુષો જ અહીં પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy