SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર મહાવિમાનથી ચ્યવ્યા, અવીને ગર્ભમાં આવ્યા. (નાવ-) યાવત્ શ્રી ઋષભદેવ પ્રભુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા, તેમણે ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લીધી, તેમને ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું, (મUTI પરિn_U) અને તેઓ અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા-મોલે ગયા.૨૦૫. तेणं कालेणं तेणं समएणं उसभे णं अरहा कोसलिए जे से गिम्हाणं चउत्थे मासे, सत्तमे पक्खेआसाढबहुले, तस्सणं आसाढबहुलस्स चउत्थीपक्खे णं सवट्ठसिद्धाओ महाविमाणो तित्तीसं सागरोवमट्टिइयाओ अणंतरं चयं चइत्ता, इहेव जंबुद्दीवे दीवे भारवे वासे इक्खागभूमीए नाभिकुलगरस्स मरुदेवाए भारियाए, पुबरत्तावरत्तकालसमयंसि आहारवकंतीए जाव गब्भत्ताए वक्कंते ॥ ७।५८। २०६॥ (તેવાને તેણં મU)તે કાળે અને તે સમયે (સમેન મોનિટ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવ ( 2 fક્ષાનું વીત્યે મારે) જે આ ગ્રીષ્મકાળનો ચોથો માસ, (સંતને પવવે-વાસાઢવહ) સાતમું પખવાડિયું, એટલે (તસ નું માનવાહન વહીપQUI) અસાઢ માસના કૃષ્ણ પખવાડિયાની ચોથની તિથિને વિષે (GEદ્ધાનો મહાવિના બોતિત્તીસંસાપોવદિવાઝો) જ્યાં દેવોની સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. એવા સર્વાર્થસિદ્ધ મહાવિમાન થકી (મiતાં વહેં વડુત્તા) આંતરા વિના અવન કરીને, (વMલુદ્દીવેટીવે) આ જ જંબૂદ્વીપ નામના દ્વીપને વિષે (મરવાને) ભરતક્ષેત્રમાં (વવભૂમીણ) ઇક્વાકુ નામની ભૂમિને વિષે (નામbલીસ મહેવા મારિવા) નાભિ કુળકરની મરુદેવા ભાર્યાની કુખને વિષે (પુલ્વરતાવરતelfસમ૩િ) મધ્યરાત્રિમાં (ઝાવલંતી) દેવસંબંધી આહારનો ત્યાગ કરીને લગાવ –) યાવત્ દેવસંબંધીને ભવનો ત્યાગ કરીને અને દેવસંબંધી શરીરનો ત્યાગ કરીને, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં ભત્તાવE3) થયા. ૨૦૬. उसभे णं अरहा कोसलिए तिन्नाणोवगए आवि हुत्था। तं जहा-चइस्सामि त्ति जाणइ, जाव सुविणे પાસફાતંગદા-“–વસદ -”હાસિઘં તહેવ, નવરં પરમં સમં મુi બર્ફત પારૂ, લેસાનો નથી नाभिकुलगस्स साहेइ। सुविणपाढगा नात्थि, नाभिकुलगरो सयमेव वागरेइ ॥७। ५९। २०७॥ (મે મહા વોલિ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવ (તિનાપોવાણ પ્રાવિ દુલ્યા) મતિ, શ્રુતિ અને અવધિએ ત્રણ જ્ઞાન સહિત હતા. (તંગAI-)તે આ પ્રમાણે- (વામિત્તિની3) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે હું દેવવિમાનમાંથી વીશ' એ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુ જાણે છે. (ઝાવ -) યાવત્ “ઍવું છું. એ પ્રમાણે જાણતા નથી, કારણ કે વર્તમાનકાળ એક સમયનો-અતિસૂક્ષ્મ છે. “હું ચ્યવો' એ પ્રમાણે જામે છે. જે રાત્રિને વિષે શ્રી ઋષભદેવ પ્રભુનો જીવ મરુદેવાની કૂખમાં આવ્યો, તે રાત્રિએ મરુદેવામાતા (સુવિને પસંડુ) ચૌદ સ્વપ્ન દેખે છે. (તંગAI-) તે આ પ્રમાણે- (ાવ-વન ગાé) ગજ વૃષભ વિગેરે ચૌદ સ્વપ્ન સંબંધી ગાથા કહેવી. (બં તહેવ) અહીં શ્રીમહાવીરસ્વામીના સંબંધમાં આવેલા પાઠ પ્રમાણે બધું સમજવું. (નવરં) પરંતુ વિશેષ એટલો કે(પઢમં સમં મુvi Jરૃતં પાસ) શ્રીમદેવા માતા પહેલે સ્વપ્ન પોતાના મુખમાં પ્રવેશ કરતાં વૃષભને દેખે છે, (સાગd) બીજા તીર્થકરોની માતાઓ પહેલે સ્વપ્ન હાથીને દેખે છે, અને શ્રી મહાવીર પ્રભુની માતાએ તો પહેલે ------ ----- ------- -- ૨. ગુજરાતી જેઠ વદી ચોથ. ૩. તે વખતે ગામ, નગર વિગેરે નહોતાં. અરૂર ફરર રરરર (214) અક્કર કર કરાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy