SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ પ્રકારનાં અથવા અહીં આગળ કહેશે તે નવ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું છે. (વાવા પનોત્તવિવ વમવિ મિgY) ચોમાસું રહેલાં એકાંતરે ઉપવાસ કરનાર સાધુને (ધ્વન્તિ તો પાડું ડાહિત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું. (તં નીં-) તે આ પ્રમાણે- (સ્લેમ સંમં વહનો ગાં) ઉસ્વેદિમ સંસ્વેદિમ અને તંડુલોદક (વાસાવા પોવિયત ઉઠ્ઠમમત્તિવ મવરવુસ) ચોમાસું રહેલા છઠ્ઠ કરનાર સાધુને (છપ્પા તો પUISTI$ ) ત્રણ પાણી ગ્રહણ કરવાં કલ્પ. (તંગ-)તે આ પ્રમાણે- (તિનોવાતુનોfપવો) તિલોદક, તુષોદક અને યવાદક. (વાસાવારૂં પગોવિયર્સ પ્રદુમતિ મg) ચોમાસું રહેલા અઢમ કરનાર સાધુને (વરપ્પા તોપાગ5Iઝુંપડગાહરણ) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કહ્યું. (તં -) તે આ પ્રમાણે- (બાવાએ સોવીડં સુવિવ8) આયામક, સૌવીર અને શુદ્ધ વિકટ એટલે ઊનું ઉકાળેલું પાણી. (વાસાવાનં પવિતરૂ વિત્તિયજ્ઞ વિરપુ) ચોમાસું રહેલાં અઠ્ઠમ ઉપરાંત તપસ્યા કરનાર સાધુને (pu ને સિવિવડે પડાહિત) એક ઊનું કરેલું પાણી જ ગ્રહણ કરવું કલ્પ. (વિવાં તો) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું હોવું જોઇએ, (નો વિય ) પરંતુ દાણા સહિત ન હોવું જોઈએ, કેમકે અઠ્ઠમ ઉપરાંત તપસ્યા કરનારનું શરીર પ્રાયઃ દેવ વડે અધિષ્ઠિત હોય છે. (વાસાવારં પગોવિય મત્તitizવવવમવધુH) ભાતનું પચ્ચખ્ખાણ કરેલા એટલે અનશન કરેલા એવા ચોમાસું રહેલા સાધુને (ને સિવિય: પડિ હિરા) એક ઊનું પાણી ગ્રહણ કરવું કહ્યું. ( વવ ) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું કહ્યું, નો વેવ સત્ય) પણ દાણા સહિત હોય તો ન જ કલ્પ. ( વિ iઉપૂeતે પણ વસ્ત્રથી ગાળેલું કલ્પ, (નવેવ અપરિપૂર) પરંતુ ગાળ્યા વગરનું જ કહ્યું, કેમકે ગાળ્યા વગરનું પીવાથી ગળે તૃણાદિ લાગી જાય. ( વ ા i uffમ) તે પણ પરિમિત કલ્પ, (નો વેવ અપffમા) પણ અપરિમિત ન જ કહ્યું, કેમકે માપ વગરનું પીવાથી અજીર્ણ થાય. ( વિ યાં વસંપુ0) તે પણ કાંઇક ઓછું પીવું, (નો વેવાં વસંgoot) પણ ઘણું ઓછું પીવું, કેમકે પાણી ઘણું ઓછું પીવાથી તરસ છીપતીનથી (૯).૧૫. वासावासं पनोसवियस्स संखादत्तियस्स भिक्खुस्स कप्पन्ति पंच दत्तीओ भोयणस्स पडिगाहित्तए, पंच पाणगस्स । अहवा चत्तारि भोयणस्स, पंच पाणगस्स। अहवा पंच भोयणस्स. चत्तारि पाणगस्स। तत्थ णं एगा दत्ती लोणसायणमित्तमवि पडिगाहिया सिया. कप्पइ से तद्दिवसं तेणेव भत्तटेणं पञोसवित्तए, नो से कप्पइ दुचं वि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा (१०) ॥९।२६॥ (વાસાવાસં પગોવિયHસંવાતિયHfમવરવુI) ચોમાસું રહેલાં દત્તિની સંખ્યા કરનારા એટલે દત્તિનું -------------- ૧. આચારાંગ સૂત્રમાં એકવીશ પ્રકારનાં પાણી આ પ્રમાણે કહ્યા છે, ઉત્સવદિમ-આટા વિગેરેથી ખરડાયેલા હાથ આદિના ધોણનું પાણી ૧. સંસ્વેદિમ-અરણિ વિગેરેનાં પાન પ્રમુખ ઉકાળીને ઠંડા પાણી વડે જે સિંચન કરાય. તે પાણી ૨. તંળોદક-ચોખાના ધોણનું પાણી ૩. તિલોદક-તળ ધોયાનું પાણી. ૪. તુષોદક-ડાંગર વિગેરે ધોયાનું ૫. યોદક-જવ ધોયાનું પાણી. ૬. આયામક-ઓસામણ ૭. સૌવીર પાણી. ૮, શુદ્ધ વિકટ-ઉકાળેલું પાણી. ૯, આમ્રપાનક-આંબાનું પાણી. ૧૦. અંબાડ, પાનક-અંબાડકનું પાણી. ૧૧ કપિત્થપાનક-કોઠાનું પાણી. ૧૨. માતળિયાનક બીજોરાનું પાણી. ૧૩. દ્રાક્ષાપાનક-દરાખનું પાણી. ૧૪. દાડિમપાનક-દાડમનું પાણી. ૧૫.ખજૂરપાનક-ખજૂરનું પાણી. ૧૬. નાળિયેરપાનક-નારિયેળનું પાણી. ૧૭. કીરપાનક-કરેડાનું પાણી. ૧૮. બાદર પાનકબોરનું પાણી. ૧૯. આમળક પાનક-આંબળીનું પાણી. ૨૦. ચિંચાપાનક-આંબળીનું પાણી. ૨૧. એમાં પૂર્વનાં નવ અહીં કહ્યાં છે. કકી કરકરર કરી ફરી 2700 હરીફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy