SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પેઠે સ્થિર તથા જેનો કોઈ પણ દુશ્મન પરાભવ ન કરી શકે એવો, (qpRવડિંj) કુળને વિશે ઉત્તમ હોવાથી મુગટ સમાન, (નતિલાં) કુળને ભૂષિત કરનારો હોવાથી કુળને વિષે તિલક સમાન, (p>ત્તિos) કુળની કીર્તિ કરનાર, (છત્રવિત્તિથR) કુળનો નિર્વાહ કરનારો, (વિMય) કુળને વિષે અતિશય પ્રકાશ કરનારો હોવાથી સૂર્યસમાન, (ભારં) પૃથ્વીની પેઠે કુળનો આધાર, (pનનંતિei) કુળની વૃદ્ધિ કરનારો, (pીઝનંe) સર્વ દિશાઓમાં કુળની પ્રખ્યાતિ કરનારો, (૩)પાવવું) કુળને વિષે આશ્રય-રૂપ હોવાથી તથા પોતાની છત્રછાયામાં દરેક લોકોનું રક્ષણ કરનારા હોવાથી વૃક્ષ સમાન, (pભતંતુiતાળવિવMi) કુળના તંતુસમાન એટલે કુળના આધારરૂપ જે પુત્ર, પૌત્ર પ્રપૌત્રાદિ સંતતિ, તે સંતતિની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનારો, વળી તે પુત્ર કેવો છે? (માલપાણિપાd) જેના હાથ અને પગ સુકોમલ છે એવો, ( અહીણપડિqUUTUવિવિયરી) જેના શરીરની પાંચે ઇન્દ્રિયો સારા લક્ષણયુક્ત અને પરિપૂર્ણ છે એવો (નવસ્વ-વંગળ-Tળવવાં) છત્ર ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્યંજનોના ગુણ વડે સહિત, (માણુ-મ્મા-ઘમાળufSgUOTHવસવૅસ્વાંગ) માન ઉન્માન અને પ્રમાણ વડે સંપૂર્ણ તથા સુંદર છે સર્વ અંગવાળું શરીર જેનું એવો (સિનોમા IR) ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળો, વછd) મનોહર, fપવવંસ) વલ્લભ છે દર્શન જેનું એવો, (સુવંવારd varfet) અને સુંદર રૂપવાળો, આવા પ્રકારના પુત્રને જન્મ આપશે. ૭૮. से वि य णं दारये उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जुव्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते वित्थिण्णविउलबल-वाहणे चाउरंतचक्कवट्टी रजवई राया भविस्सइ, जिणे वा तेलुक्कनायगे धम्मवरचाउरंतचचक्रवट्टी ॥४।१२। ७९॥ ( વિસનું તારણ) વળી તે પુત્ર (મુpવાતમાd) બાલપણું છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે (વિનવિપરિણવમિત્તે) તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. (ગુOUTVIAgud) પછી અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે (સૂર) દાન દેવામાં તથા અંગીકાર કરેલા કાર્યનો નિર્વાહ કરવામાં સમર્થ થશે.(વીર) રણસંગ્રામમાં બહાદુર થશે, (વિવંતે) પરરાજયને આક્રમણ કરવામાં પરાક્રમવાળો થશે. (વિત્યિUવિધિ-વાહ) અતિશય વિસ્તીર્ણ છે સેના અને વાહન જેને એવો થશે, વળી તે પુત્ર કેવો થશે?- (વસંતવિદ્દીવરાવા વિસ) ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત, એ ચારે પૃથ્વીના અંતને સાધનારો એવો રાજ્યનો સ્વામી ચક્રવર્તી રાજા થશે, (નિ વાતેલુee નાવ ઘમ્મરવા સંતવEવટ્ટી) અથવા ત્રણે લોકનો નાયક ધર્મવરચાતુરંતચક્રવર્તી એવો જિન થશે, એટલે ધર્મોને વિષે શ્રેષ્ઠ એવો ચાતુરંત ચક્રવર્તી સમાન થશે. જેમ ચક્રવર્તી પૃથ્વીના ચારે અંતને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતાં અતિશયવાળા હોય છે, તેમ તે પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે અતિશય વાળો જિન થશે; અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગ કરનારો એવો જિન થશે. તેમાં જિનપણાને વિષે ચૌદ મહાસ્વપ્નાં પૃથક્પૃથક્ ફળ આ પ્રમાણે સમજવાં-ચાર દંતશૂળવાળો હાથી દેખાવાથી ચાર પ્રકારે ધર્મ કહેશે ૧. વૃષભ દેખવાથી ભરતક્ષેત્રમાં વોધિબીજને બાવશે ૨. સિંહ જોવાથી રાગદ્વેષાદિ રૂ૫ દુષ્ટ હાથીઓ વડે ભંગાતા ભવ્ય પ્રાણીઓ રૂપી વનનું રક્ષણ કરનારો થશે ૩. લક્ષ્મી જોવાથી વાર્ષિક દાન આપીને તીર્થકરની લક્ષ્મીને ભોગવશે૪. માળા દેખવાથી ત્રણે ભુવનને મસ્તકમાં ધારવાને યોગ્ય થશે ૫. ચંદ્ર દેખવાથી પૃથ્વીમંડલને આનન્દ આપનારો થશે ૬. સૂર્યદેખવાથી ભામંડલ વડે વિભૂષિત થશે ૭. ધ્વજ દેખવાથી ધર્મરૂપી ધ્વજ મકર ર ર રરર 82 કે અફસફર અરરર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy