SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ રન્ટ કાર? ક* ****( વEQqણ કરેકઅ पन्नरसीपखेणं, दिवसस्स पच्छिमे भागे, उजिंतसेलसिहरे, वेडसपायस्स अहे अट्ठमेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते अणुत्तरे जाव-केवलवरनाण-दंसणे समुप्पन्ने जाव-जाणमाणे पासमाणे विहरइ ॥ ७।२६।१७४॥ (34) નિની) અહમ્ શ્રીઅરિષ્ટનેમિએ (વપન્ન રહિયારું) દીક્ષા લીધા પછી ચોપન દિવસ સુધી (fનq) હમેશાં (વોદવIT) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા, (f ) પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતાં દરેક પ્રકારના ઉપસર્ગોને સહન કર્યા. (તં વેવ ધ્વ) અહીં શ્રીમહાવીરસ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ સર્વ કહેવું. એટલે-શરીર ઉપરની મમતારહિત એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુએ દેવો, મનુષ્યો અને તિર્યંચોએ કરેલા અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગોને નિર્ભયપણે ક્રોધરહિતપણે અને દીનતા રહિત પણે સહન કર્યા. તેથી પ્રભુ ઈર્યાસમિતિ વિગેરે સમિતિવાળા; મન, વચન અને કાયમુર્તિવાળા, તથા કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયા છતાં વિચરે છે. આવી રીતે જ્ઞાનદર્શન અને ચારિત્રાદિ ગુણી વડે આત્માને ભાવતા છતાં શ્રી અરિષ્ટનેમિ પ્રભુને ચોપન દિવસ વીતી ગયા. (નાવ પmHsલિઈH) યાવત-પંચાવનમા દિવસની (અંતરવિદરમH) મધ્યમાં વર્તતા એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને (સેવાસા તળે મારે) જે વર્ષાકાળનો ત્રીજો મહિનો, (ઉમે પવણ્વ-પ્રાસોવાજે) પાંચમું પખવાડિયું એટલે (તHM બનવવરૂપનરસીપવવે) આસો માસના કૃષ્ણપખવાડિયાના પંદરમે દિવસે, (વિવસ gછને મળો) દિવસના પાછલા ભાગમાં (ખંતનેતિહ) ઉજજયંત-એટલે ગિરનાર પર્વતના શિખર ઉપર (વેડસપીવસ પહે) વેતસ વૃક્ષની નીચે (મને મi TIMECH) નિર્જળ એવા અઠ્ઠમ તપયુક્ત પ્રભુને, (વિજ્ઞfë નવવM નોમુવMPUT) ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાતીવા વાળY) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતા એટલે શુક્લધ્યાનના ચાર ભેદોમાં વર્તતા એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને (પાંતે અનુત્તરે) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને અણુત્તર એટલે અનુપમ એવું (નીવહેવલવરનાવંસને સમુપ્પને) વાવતુ-પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. (ગાવ-ગામાને પાસમાને વિતર) થાવત્-સર્વલોકને વિષે તે તે કાળે મન, વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સમગ્ર જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ આજીવોના સમસ્ત પર્યાયોને જાણતા છતાં અને દેખતા છતાં વિચરે છે. ગિરનાર ઉપર સહસાવન ઉદ્યાનમાં શ્રીનેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તે વખતે ઉદ્યાનપાલકે તત્કાળ કૃષ્ણવાસુદેવ પાસે જઈ તેમને આ શુભ વધામણી આપી. ઉદ્યાનપાલકના મુખથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણ તેને સાડી બાર ક્રોડ દ્રવ્ય આપ્યું, અને તત્કાળ મોટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. તે વખતે રાજીમતી પણ પ્રભુને વંદન કરવા આવી. આ વખતે પ્રભુની અમૃતમય દેશના સાંભળી પ્રતિબોધ પામેલા વરદત્ત રાજાએ બે હજાર રાજાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી કૃષ્ણ અંજલિ જોડી પ્રભુને પૂછયું કે-“હે સ્વામી! આપના ઉપર રાજીમતીનો આટલો બધો સ્નેહ છે તેનું શું કારણ?પ્રભુએ ધનવતીના ભવથી આરંભીને તેણીને સાથે પોતાના નવભવનો સંબંધ કહી સંભળાવ્યો કે હે કૃષ્ણ વાસુદેવ! પહેલા ભવમાં હું ધન નામે રાજપુત્ર હતો, તે વખતે રાજીમતી જીવ ધનવતી નામની'મારી? પત્ની હતી. ૧. બીજા ભવમાં અમે બન્ને પહેલા દેવલોકમાં દેવ અને દેવી થયાં હતાં. ત્રીજા ભવમહું ચિત્રગતી નામે વિદ્યાધર થયો હતો, અને એ રત્નાવતી નામની મારી સ્ત્રી થઈ હતી. ૩.ચોથાભવમાં અમે બર્નિચોથા દેવલોકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy