SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ** श्रीकल्पसूत्रम् મહાસ્વપ્ન કહી સંભળાવ્યા. (તા fi ઘડવમળ્યું મહામુમિળાાં યેવાળુ—િવા! ઝાલાનું) તેથી હે દેવાનુપ્રિયો! પ્રશસ્ત એવા આ ચૌદ મહાસ્વપ્નોનો (મને વાળેત-વિત્તિવિશે મવિજ્ઞ$?) કલ્યાણકારી શું ફળવિશેષ તથા વૃત્તિ વિશેષ થશે? ૭૧. तणं ते सुमिणलक्खपाढगा सिद्धत्थस्स खत्तियस्स अंतिए एयमट्टं सुच्चा निसम्म हट्ठ- तुट्ठ० जाव हियया सुमि ओगहन्ति ओगिण्हित्ता ईहं अणुपविसन्ति अणुपविसित्ता अन्नमन्त्रेण सद्धिं संचालेन्ति संचालित्ता तेसिं सुमिणाणं लट्ठा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा अहिगयट्ठा सिद्धत्थस्स रणों पुरओ सुमिणसत्थाई उच्चारेमाणा उच्चारेमाणा सिद्धत्थं खत्तियं एवं वयासी - ॥ ४ । ५ । ७२ ॥ (ત ાં તે સુમિાનવવપાઢા) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો (સિદ્ધત્વTM રવત્તિયમ્સ બંતિ) સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે (દ્યમઢું સુવ્વા નિસમ્મ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (૬-તુદ॰ નાવ વિચા) વિસ્મિત થયેલા, સંતોષ પામેલા, યાવત્ હર્ષના વશથી ઉલ્લાસિત હૃદયવાળા થવાથી (તે મુમિને બોન્ગિહન્તિ) તે સ્વપ્નાઓને ધારે છે. (નિત્તિા) સ્વપ્નાઓને ધારીને ( ઠૂં અનુપવિસન્તિ) અર્થની વિચારણા કરે છે, (અનુપવિસિત્તા) વિચારણા કરીને (બન્નમન્નેન સદ્ધિ સંઘાલેન્તિ) સ્વપ્ન સંબંધી પરસ્પર વિચાર ચલાવે છે, ( સંચાલિત્તા) પરસ્પર વિચાર કરીને (તેસિં સુમિĪાળ તદ્ધદા) તે સ્વપ્નાઓના પોતાની બુદ્ધિવડે જાણ્યા છે અર્થ જેઓએ એવા, (નાયિકા) સામા માણસનો અભિપ્રાય મેળવી ગ્રહણ કર્યા છે અર્થ જેઓએ એવા, (પુöિયદા) સંશય પડતાં પરસ્પર પૂછેલા છે અર્થ જેઓએ એવા, (વિનિચ્છિદા) ત્યાર પછી નિશ્ચિત કર્યા છે અર્થ જેઓએ એવા, (બળિયા) અને તેથી જ બરાબર અવધારણા કર્યા છે અર્થ જેઓએ એવા તે સ્વપ્નપાઠકો (સિદ્ધ૧ રનો પુરો ) સિદ્ધાર્થ રાજાની આગળ (સુમિળનાડું પવ્વારેમાળા તત્ત્વોમાળા) સ્વપ્નશાસ્ત્રોને ઉચ્ચારતા ઉચ્ચારતા (સિદ્ધi વત્તિયં વં વવાસી) સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા .૭૨. તે સ્વપ્ન શાસ્ત્રોનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવા લાગ્યા ‘“અનુભૂત:' જીતો દૃષ્ટ:૨, પ્રવૃતેશ્વ વિારન: સ્વમાવત: સમુસૂત" શ્વિત્તાસન્તતિસમ્મવ:' । ? ॥ લેવતાયુવેશોત્યો, ધર્મવર્મપ્રમાવન: -। પાપો સમુત્યુ','સ્વપ્નઃ સ્થાત્ નવધા નૃળામ્ ॥ ૨૫ (પુનમ) । प्रकारैरादिमैः षड्भि-रशुभश्च शुभोऽपि वा । दृष्टो निरर्थक; स्वप्नः सत्यस्तु त्रिभिरुत्तरैः ॥ ३ ॥” ‘‘મનુષ્યોને નવે પ્રકારે સ્વપ્ન આવે છે- અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં દેખે ૨, જાગતાં દેખેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, પ્રકૃતિના વિકારથી એટલે વાત પિત્ત અને કફના વિકારથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૪, સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે `, ચિંતાની પરંપરાની ઉત્પન્ન થયેલા સ્વપ્ન દેખે ૬, .૧..’ દેવતાદિના સાન્નિધ્યથી સ્વપ્ન દેખે, ધર્મકાર્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે , અને અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે . એવી રીતે મનુષ્યો નવપ્રકારે સ્વપ્ન દેખે છે.૨. આ નવ સ્વપ્નાઓમાં પહેલાંનાં છ પ્રકારે આવેલાં સ્વપ્નાઓ શુભ દેખે અથવા અશુભ દેખે તે સર્વ નિષ્ફળ સમજવાં, એટલે તે સ્વપ્નાઓનું ફળ કાંઇ મળતું નથી પણ છેલ્લા ત્રણ પ્રકારે આવેલાં સ્વપ્ન સાચાં સમજવાં, એટલે તે શુભ અથવા અશુભ સ્વપ્નાઓનાં શુભ અને અશુભ ફળ મળે છે.૩. 769888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy