SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી ફરરરર રરૂસ્ટર-૨ (શ્રીસ્વપૂર્ણ કરી ફરાર કરે છે તન તાત-નાઇઝનમણુઝં) મૃદંગ વીણા હાથની તાળીઓ અને નાટકના પાત્રોથી થયેલું મનોહરપણે નિવૃત્ત થયું છે જેમાં એવા પ્રકારનું થયું છે, અર્થાત્ રાજભુવનમાં કર્ણપ્રિય સુન્દર ધ્વનિથી વાગી રહેલાં વાજિંત્રો, મીઠા સ્વરથી લલકારતા ગાયનો, અને પ્રેક્ષકોને આકર્ષણ કરે તેવા થઈ રહેલા નાટારંભ તે વખતે તદન બંધ થઈ ગયા; અને રાજભુવન સૂનસાન- શોકમય બની ગયું, (વાવિમાં વિ૨) વળી દીન થયું છતાં વ્યગ્ર ચિત્તવાળું વર્તે છે. ૯૨. तए णं समणे भगवं महावीरे माऊ ए अयमेयारूवं अज्झत्थियं पत्थियं मणोगयं संकप्पं समुप्पन्नं वियाणित्ता एगदेसेणं एयइ। तए णं सा तिसला खत्तियाणी-हटु-तुटुं0 जाव हियया एवं वयासी-॥४।२ ॥९३॥ (ત ને સમજીને માવં મહાવીર) ત્યાર પછી તે શ્રમણ ભગવાન્ મહાવીર ગર્ભમાં રહ્યા તેમ છતાં (માણ ત્યવંપત્યિવંv[વં સંવપ્ન સમુપ્પનવિવારા) આવા પ્રકારનો આત્મવિષયક પ્રાર્થિત અને મનોગત એવો માતાને ઉત્પન્ન થયેલો સંકલ્પ પોતાના અવધિજ્ઞાનથી જાણીને વિચારવા લાગ્યા કે “હિં ? સ્થાન ?, મોદી તિરીશ ડુતરિવાડા, વોનિષ્પત્તિ ગુન: I ? ” “શું કરીએ? અને વાત કોને કહીએ?મોહની ગતિ આવી રીતની જ છે, વ્યાકરણના નિયમ મુજબ જેમ ઢમ્' ધાતુનો ગુણ કરવાથી દોષ બને છે; તેમ અમોએ પણ જે કાર્ય ગુણને માટે કર્યું તે દોષની ઉત્પત્તિ માટે થયું ૧. __ "मया मातुः प्रमोदय, कृतं जातं तु खेलकृत्। भावनिः कलिकालस्य, सूचकं लक्षणं तदः ॥२॥ पञ्चमारे गुणोयस्माद्, भावी दोषकरोनृणाम्।नालिकेराऽम्भसि न्यस्तः, कर्पूरो मृतये यथा ॥३॥" “મેં માતાના સુખને માટે જે કર્યું તે તો ઉલટું માતાને ખેદ કરનારું થયું, માટે આ લક્ષણ ભાવી એવા કલિકાળને સૂચવનારું છે. ૨. કારણ કે, જેમ નાળિયેરના પાણીમાં શીતલતા રૂપ ગુણને માટે આ લક્ષણ ભાવી એવા કાલિકાળને સૂચવનારું છે. કારણ કે, જેમ નાળિયેરના પાણીમાં શીતલતા રૂપ ગુણને માટે નાખેલું કપૂર ઉલટું ઝેર બની મૃત્યુનું કારણ થાય છે, તેમ પાંચમા આરામાં મનુષ્યોને કરેલો ગુણ ઉલટો દોષ કરનારો થશે ૩.” આવી રીતે વિચાર કરીને અને અવધિજ્ઞાન વડે માતાનો સંકલ્પ જાણીને શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી ( Mવા ) પોતાના શરીરના એક ભાગ વડે કંપે છે. (તi સાતિસા રવત્તિવાઈft) ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (દતુÉ0 ગાવ હવયા) હર્ષિત થઈ, સંતોષ પામી, યાવત્ હર્ષના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થઇને (વં વવાણી) સખીઓ વિગેર પરિવારને આ પ્રમાણે કહેવા લાગી કે . ૯૩. नो खलु मे गम्भे हडे, जाव नो गलिए एस मे पुट्विं नो एयइ, इयाणिं एयइ त्ति कट्ठे हट्ट.-तुटुं0 जाव हियया एवं वा विहरइ। तए णं समणे भगवं महावीरे गब्भत्थे चेव इमेयाख् अभिग्गहं अभिगिण्हइ-"नो खलु मे कप्पइ अम्मा-पिऊहिं जीवंतेहि मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए" ॥४।२७।९४॥ (નો વ7 મે ગમે છે) ખરેખર મારો ગર્ભ કોઈ પણ દુષ્ટ દેવાદિથી હરણ કરાયો નથી, (બાવનો તા) વાવ દ્રવીભૂત થઈને ગળી ગયો નથી. ( ગભેપુāિનોવ૬) આ મારો ગર્ભ પહેલાં કંપતો નહોતો, (aff 03 ૮િ ) પરંતુ અત્યારે કંપે છે, એમ કહીને (૬-10 નાવહિવતા પર્વ વા વિER) તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયેલી સંતોષ પામેલી, યાવત્ આનંદના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થાય છે હવે ત્રિશલાદેવી કેવાં હર્ષિત થયાં? તે કહે છેप्रोल्लसितनयनयुगला, स्मेरपोला प्रफुल्लमुखकमला। विज्ञातगर्भकुशला, रोमाञ्चितकञ्चुका त्रिशला ॥१॥ प्रोवाच मधुरवाचा गर्भमे विद्यतेऽथ कल्याणम्।हा!धिग्मयकाऽनुचित्तं, चिन्तितमतिमोहमतिकतया ॥२॥ ગર્ભની કુશળતાને જાણીને ત્રિશલા ક્ષત્રિયાણી ઉલ્લસિત નેત્રવાળી, વિકસિત ગાલવાળી, ખીલેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy