SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् ગોયમસનુત્તH) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિન્તને (મે યો યેા અંતેવાસી) આ બે સ્થવિર શિષ્યો (બાવા અમિન્ગાવા હુા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (તેં ના-) તે આ પ્રમાણે- ( રે બાસંતિક્ષેળિ માસગુપ્તે) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિ, સૈનિક, (કે અન્ગસીીિ પામ્સને હોસિયમુત્તે) અને કૌશિક ગોત્રવાળા તથા જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્યસિંહગિરિ. (યેહિંતો નું બન્ગસંતિક્ષેબિહિંતો માસમુત્તેહિંતો) માઢ૨ ગોત્રવાળા આર્ય શાંતિસૈનિકથી (ત્ત્વનુંઝવ્વાનાગરી માહાનિાવા) અહીં ઉચ્ચનગરી નામે શાખા નીકળી. ( ઘેરÆ નં બાસંતિક્ષેળિયÆ માનસનુત્તĂ)માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિસૈનિકને (મે વત્તારિ છે અંતેવીસી) આ ચાર સ્થવિર શિષ્યો (બાવવ્વા કમિન્ગાવા કુત્ચા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા, (તં ના-) તે પ્રમાણે- (વે) બન્ત્રક્ષેળિ)-સ્થવિર આર્ય સૈનિક, (યેàઅપ્નાવસે) સ્થવિર આર્ય તાપસ, (વેરેબધ્નવે) સ્થવિર આર્ય કુબેર, (ઘેરે બાાિપ્તિ) અને સ્થવિર આર્ય ઋષિપાલિત. थेरेहिंतो णं अज्जसेणिएहिंतो इत्थ णं अज्जसेणिया साहा निग्गया थेरेहिंतो णं अज्जतावसेहिंतो इत्थ णं अज्ञ्जतावसी साहा निग्गया, थेरेर्हितो णं अजकुबेरेहितो इत्थ णं अज्जकुबेरी साहा निग्गया. थेरेर्हितो णं अजइसिपालिएहिंतो इत्थ णं अजइसिपालिया साहा निग्गया । थेरस्स णं अजसीहगिरिस्स पाइस्सरस्स कोसियगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा - थेरे धणगिरि थेरे अजवइरे असमिए थेरे अरिहदिन्ने । (àહિંતો નું બનસેબિìિ) સ્થવિર આર્ય સૈનિકથી ( ત્ય નું ત્રાસેળિયા સાહા નિમવા) અહીં આર્યસૈનિકી નામે શાખા નીકળી. (àહિંતોનંબાતાવસે િંતો) સ્થવિર આર્ય તાપસથી (ત્યŌબાતાવસી સાહા નિમ્નયા) અહીં આર્યતાપસી નામે શાખા નીકળી. (ટેરેહિંતોનૂં અન્નàહિતો) સ્થવિર આર્ય કુબેરથી (ચ નં બન્ગવેરી સારા નિળયા) અહીં આર્યકુબેરી નામે શાખા નીકળી. (હિંતો નું બાàહિંતો) સ્થવિર આર્ય કુબેરથી (ફાળું બનવુàરી માહાનિાવા) અહીં આર્યકુબેરી નામે શાખા નીકળી. (àહિંતોનું અવ્નસિપાલિટિંતો) અને સ્થવિર આર્ય ઋષિપાલિતથી (Iİ અન્નતિપાલિયા સાહાનિમ્નવા) અહીં આર્ય ઋષિપાલિતા નામે શાખા નીકળી. ( થેમ્સ ાં બાસીહરિમ્સ પાડ્સ! હોસિયમુત્તĂ) કૌશિક ગોત્રવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિંહગિરિને (મે વત્તરિ યા અંતેવાસી) આ ચાર સ્થવિર શિષ્યો ( બહાવ—ા અમિન્ગાવા હત્યા) પુત્રસમાન પ્રસિદ્ધ હતા; (તં ના) તે પ્રમાણે- ( ઇન્જરી) સ્થવિર ધનગિરિ, ( રે અવ) સ્થવિર આર્ય વજ, (રે બામિણ) સ્થવિર આર્યસમિત, ( રે રિવિન્દે) અને સ્થવિર અર્હદિન્ન. સ્થવિર આર્ય શ્રીવજસ્વામીનો સંબંધ આ પ્રમાણે માલવા દેશમાં તુંબવન નામે ગામમાં રહેતો ધનગિરિ નામે શ્રેષ્ઠિપુત્ર સુનંદા નામે સ્ત્રી સાથે પરણ્યો હતો. સુનંદાના ભાઈ આર્યસમિતે આચાર્ય શ્રીસિંહગિરિ પાસે દીક્ષા લીધી હતી. ધગિરિ પણ નાનપણથી જ સંસારથી વિરક્ત હતો, તેથી તેણે પણ પરણ્યા પછી થોડા જ વખતમાં આચાર્ય શ્રીસિંહગિરિ પાસે દીક્ષા લીધી. ધગિરિએ દીક્ષા લીધી ત્યારે સુનંદા ગર્ભવતી હતી. અનુક્રમે સુનંદાએ એક પુત્રરત્નને જન્મ આપ્યો તે વખતે સુનંદાની સખીઓ રાત્રિ જાગરણ માટે આવીને તે બાળકને કહેવા લાગી કે-“હે વત્સ! જો તારા પિતાએ ઉતાવળ કરીને દીક્ષા લીધી ક Jain Education International *****3252 3333843 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy