SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४४ श्रीकल्पसूत्रम् (તમવડપરિપપ્પુš) અંધકારના સમૂહને નાશ કરનાર, (ઘેવ તેબસાપ—ાંતરૂવં) તેજ વડે જ જાજ્વલ્યમાન રૂપ વાળો, જો કે સૂર્યમંડળમાં વર્તતા વાદળ પૃથ્વીકાયિકો સ્વભાવથી તો શીતલ છે, પણ આતપ નામ કર્મના ઉદયથી તેજ વડે જ જાજ્વલ્યમાનસ્વરૂપવાળા છે. વળી તે સૂર્ય કેવો છે?-(ત્તસોન્ગ-પ વિંખુબ-ખુબનુમુનસRPHRi) લાલ અશોક વૃક્ષ, પ્રફુલ્લિત થયેલ કેસુડો, પોપટની ચાંચ, અને ચણોઠીના અર્ધભાગ જેવો લાલરંગ વાળો, (મતવાતં∞ાં ) કમળના વનોને વિકાસલક્ષ્મી વડે વિભૂષિત કરનારો, (બંળું ઝોસમ્સ) મેષ વિગે૨ે રાશિમાં સંક્રમણાદિ વડે જ્યોતિષ ચક્રનું લક્ષણ જણાવનારો, (બંવરતપä) આકાશતળને વિષે પ્રકાશ કરનાર હોવાથી પ્રદીપ સમાન, (હિમપડગલö) હિમસમૂહને ગળે પકડી મૂકનારો, અર્થાત્ હિમસમૂહનો નાશ કરનારો, (ગાળો નાવમાં) ગ્રહોના સમુદાયનો મહાન્ સ્વામી, (વૃત્તિવિનાસં) રાત્રિનો નાશ કરનાર, (વદ્યત્વમળેનુ મુત્ત મુહવંશનું યુનિવવવં) ઉદય અને અસ્ત સમયે મુહૂર્ત સુધી સુખે જોઇ શકાય એવો, અને તે સિવાય બીજે વખતે દુઃખથી જોઇ શકાય એવા ઉગ્ર સ્વરૂપ વાળો (તિનુ ંતતુષ્પદ્યપ્પમદ્દગં) રાત્રિને વિષે ચોરી જારી વિગેરે અન્યાય માટે ભટકનારા જે સ્વેચ્છાચારી ચોર વ્યભિચારી વિગેરેને અન્યાયથી અટકાવનાર, (સીવેગમાં) ઠંડીના વેગને પોતાના તાપથી દૂર કરનાર, (પિચ્છડ઼ ડ઼ મેરુિિ સવવવીિબદાં વિસાતં પૂરું રીસહપતિબવિત્તસોર્ટ) પ્રદક્ષિણા વડે મેરુ પર્વતની આસપાસ સતત ભ્રમણ કરનાર, વિસ્તીર્ણ મંડળવાળો, અને પોતાના હજા૨ કિરણો વડે ચળકાટ કરતા ચન્દ્ર તારા વિગેરેની શોભાને નાશ કરનાર, આવા પ્રકારના સૂર્યને ત્રિશલા ક્ષત્રિયાણી સાતમા સ્વપ્ને વિષે દેખે છે. અહીં સૂર્યનાં જે એક હજાર કિરણો કહ્યા, તે ફક્ત લોકરૂઢિથી કહ્યા છે, પણ કાળવિશેષની અપેક્ષાએ સૂર્યના કિરણો અધિક પણ હોય છે. લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “ૠતુમેવાત્ પુનસ્તસ્યા-ઽતિરિજ્યન્તે રશ્કયઃ । તાનિ દાવ મૌ, ત્રયોનશ તુ માધવે ॥ ? । ઋતુર્દશ પુનર્રેછે, નમો - નમોસ્તયા । પચતચૈત્ર ત્વાષાઢે, ષોડશૈવ તથાઽશ્વિને ॥૨॥ कार्तिके त्वेकादश च शतान्येवं तपस्यपि । मार्गे च दश सार्धानि, शतान्येवं च फाल्गुने ॥ ३॥ पौष एव परं मासि, सहस्रं किरणा रवेः ॥ ૭૪ ૩૬૫ ‘ઋતુઓના ભેદ પ્રમાણે સૂર્યના કિરણો વૃદ્ધિ પણ પામે છે. જેમકે-ચૈત્ર માસમાં તેના બારસો કિરણો હોય છે, વૈશાખ માસમાં તેરસો કિરણ થાય છે.૧. જેઠ માસમાં ચૌદસો કિરણ થાય છે શ્રાવણ અને ભાદરવા માસમાં પણ તેટલાજ એટલે ચૌદસો ચૌદસો કિરણો હોય છે. અસાઢ માસમાં પંદરસો કિરણો હોય છે, અને આસો માસમાં સોળસો કિરણો હોય છે. ૨. કાર્તિક માસમાં અગિયારસો કિરણો હોય છે. એવી રીતે, મહા માસમાં પણ તેટલા જ એટલે અગિયારસો કિરણો હોય છે માગસર માસમાં એક હજાર અને પચાસ, રીતે ફાગણ માસમાં પણ એકહજા૨ અને પચાસ કિરણો હોય છે.૩. પોષ માસમાં જ સૂર્યના કિરણો એક હજાર હોય છે.’’ (.૭. .૩૯.) ૮- ધ્વજદંડ = तओ पुणो जच्चकणगलट्ठि पइट्ठिअ समूहनील - रत्त - पीअ - सुक्किल्ल - सुकुमालु-लि अमोरपिच्छकयमुद्धयं धयं अहि असस्सिरीयं, फालिअ - संखं ककुंद - दगरय- रययकलसपंडुरेण मत्थयत्थेण सीण रायमाणेण रायमाणं, भित्तुं गगणतलमंडलं चेव ववसिएणं पिच्छइ, सिवमउअमारु अलयाऽऽहय પનાનું અપ્પમાળ નનવિધિન્નવં (॥ ૮॥ )|| ૩૫૪૬૪૦ | એકમ 54 244 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy