SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅક્ષક શ્રીવPQRનૂણ અક્રઅઅઅઅઅક્ષરે વિગેરે અલંકારો વડે (RBI UP) સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્ર વચનોથી તેમનું સન્માન કરે છે. (Bપિતા સમ્માIિ) સત્કાર અને સન્માન કરીને (વિન નીવિવાહં પડવા વત૬) જીંદગી પર્યત નિર્વાહ થાય એવું ઘણું પ્રીતિદાન આપે છે. (વતરૂણા વિસંગે) આપીને તે સ્વપ્નલક્ષણપાઠકોને વિસર્જન કરે છે.૮૨. तए णं से सिद्धत्थे खत्तिए सींहासणाओ अब्भुट्टेइ! अब्भुट्टित्ता जेणेव तिसला खत्तियाणी जवणियंतरिया तेणेव उवागच्छइ। उवागच्छित्ता तिसलं खत्तियाणिं एवं वयासी ॥४।१६। ८३॥ (ત ને સિદ્ધ સ્વત્તિ) ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય (નીહાસTો અમુ) સિંહાસન થકી ઉઠે છે, ( નમુદિતા) ઉઠીને (નેવ તિHI રવત્તિવાળી નવવંતીવા) જ્યાં પડદાની પાછળ ત્રિશલા ક્ષત્રિયાણી છે (તેનેવવIS$1) ત્યાં આવે છે. (વાSિત્તા) આવીને (તસવંarfiણવંવવાની-) ત્રિસલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું કે-૮૩. एवं खलु देवाणप्पिए! सुमिणसत्थंसि बायालीसं सुमिणा, तीसं महासुमिणा जाव एगं महासुमिणं पासित्ता णं पडिबुज्झन्ति ॥४।१७। ८४। ( વં વા વેવાઈrfuel) હે દેવાનુપ્રિયા! ખરેખર આવી રીતે (સુમિત્કૃતિ વાવાનીd સુમિUTI) સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં બેંતાળીશ સામાન્ય સ્વપ્ન કહ્યાં છે, (તી મહાસુમિM) મહાફળ આપનારાં ત્રીશ મહાસ્વપ્ન કહ્યાં છે, એવી રીતે બધાં મળી બહોંતેર સ્વપ્ન કહેલાં છે. તેને વિષે હે દેવાનુપ્રિયા! તીર્થકરની માતા અથવા ચક્રવર્તીની માતા તીર્થકર અથવા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીશ મહાસ્વપ્નોમાંથી ગજ, વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્નાંઓ દેખી જાગે છે. (નાવોમાસુમિfપત્તિUigfડવુત્તિ ) યાવન્માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન દેખી ને જાગે છે . ૮૪. इमे य णं तुमे देवाणुप्पिए! चउद्दस महासुभिणा दिट्ठा, तं उराला णं तुमे देवाणुप्पि। सुमिणा दिट्ठा, जाव जिणे वा तेलुक्कनायगे धम्मवरचाउरंतचक्कवट्टी ॥ ४॥ १८।८५॥ ( ૪vi તમે વેવાણુfપ્પણ!) હે દેવાનુપ્રિયે! તેં આ (વડ૬ માસુમ વિદા) ચૌદ મહાસ્વપ્ન દેખ્યાં છે. (નાવ ન વા તેનુઉઉનાળ ઘમ્મરવા સંતવર્ષ વદ્દી) તેથી યાવત્ તારો પુત્ર ત્રણે લોકનો નાયક એવો ધર્મવચાતુરંતચક્વર્તી થશે, એટલે જેમ બીજા રાજાઓ કરતાં ચક્રવર્તી રાજા પૃથ્વીના ચારે અંતને સાધનારો હોવાથી અતિશયવાળો હોય છે, તેમ આ તારો પુત્ર પણ બીજા ધર્મ પ્રવર્તકોને વિષે અતિશયવાળો જિન થશે; અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારો એવો જિન થશે. ૮૫. तएणं सा तिसला खत्तियाणी एयमयै सुचा निसम्म हट्ठ-तुटु0 जाव हियया करयल 0 जाव ते सुमिणे સખ્ત પરિચ્છઠ્ઠ ૪૧૧ ૮૬ . (તe vi HD તિક્ષના વત્તિયાdf) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (gવમä સુવા નમ્ન) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (હૃ-તુદ0 ગાવ વિવા) હર્ષિત થયેલી, સંતોષ પામેલી યાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી (વટવજ0 ગાવ) બે હાથ જોડી, યાવન્દસ નખ ભેગી કરી, મસ્તકે અંજલિ જોડીને (તે સુનિઓ સમૅ ડ )તે સ્વપ્નાઓને સારી રીતે અંગીકાર કરે છે. ૮૬. पडिच्छित्ता सिद्धत्थेणं रण्णा अब्भणुण्णाया समाणी नाणामणि-रयणभत्तिचित्ताओ भद्दासणाओ RRRRRRRE ર 84. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy