SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ******** ***(શીવDરૂકૂમ ************ (+ vi Mઝઘર વારિH) વાશિષ્ટ ગોત્રવાળા સ્થવિર આર્ય ધનગિરિને (ઝવમૂરું કેરે અંતેવાસી 5197) કુત્સ ગોત્રવાળા આર્ય શિવભૂતિ નામે સ્થવિર શિષ્ય હતા. (રસ સિવમૂલ્સ prSH) કુત્સ ગોત્રવાળા સ્થવિર આર્ય શિવભૂતિને ( મદ્ વેરે અંતેવાસી રાવ) કાશ્યપ ગોત્રવાળા આર્યભદ્ર સામે સ્થવિર શિષ્ય હતા. (ચેરમં ઝમક્સ વસવITH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યભદ્રને (ગઝનવસ્વરૂ કેરે અંતેવાસી છાસવારે) કાશ્યપ ગોત્રવાળા આર્ય નક્ષત્ર નામે સ્થવિર શિષ્ય હતા. (યેર બનવવસ્તHવાસવતH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય નક્ષત્રને (બTRવવે કેરે અંતેવાસી વાવ) કાશ્યપ ગોત્રવાળા આર્યરક્ષ નામે સ્થવિર શિષ્ય હતા. (વેર બનવવુHIHવગુતચ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યરક્ષને ( નાને થેરે અંતેવાસી ગોવમ97) ગૌતમ ગોત્રવાળા આર્ય નાગ નામે સ્થવિર શિષ્ય હતા. (વેર Mi Mના વમHH) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય નાગને (ઝવેટિને થેરે અંતેવાસી વાલિદાજે) વાશિષ્ટ ગોત્રવાળા આર્ય જેહિલ નામે સ્થવિર શિષ્ય હતા. (રસંગોહિનHવદિસ]TH) વાશિષ્ટ ગોત્રવાળા સ્થવિર આર્ય જેહિલને (અવિન્ થેરે અંતેવાસી હિરસાને) માઢર ગોત્રવાળા આર્ય વિષ્ણુ નામે સ્થવિર શિષ્ય હતા. | (ચેરસ f બMવિહુ મારHRH) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય વિષ્ણુને (અMવનિ મેરે અંતેવાસી ગામ+97) ગૌતમ ગોત્રવાળા આર્ય કાલક નામે સ્થવિર શિષ્ય હતા. (રH ATGSITI ગોવનH]Y) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય કાલકને (3 કુવે પેરા અંતેવાસી ગોવીસ ગુપ્તા) ગૌતમ ગોત્રવાળા આ બે સ્થવિર શિષ્યો હતા-(કેરે ગઝલંપનિર્ણ, મેરે બઝમ) વિર આર્ય સંપલિત અને સ્થવિર આર્ય ભદ્ર. (gri i gos વ થેરાઈi ગોવમHTTIT) ગૌતમ ગોત્રવાળા એ બે સ્થવિરોને (બMવ કેરે અંતેવાસી ગોવીસરે) ગૌતમ ગોત્રવાળા આર્ય વૃદ્ધ નામે સ્થવિર શિષ્ય હતા. (વેર Mવસ ગોમતગુત્તH) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય વૃદ્ધને (લગ્નસંઘપાસિયે ઝંતેવાણીનવમy) ગૌતમ ગોત્રવાળાસ્થવિર આર્ય સંઘપાળિત નામે સ્થવિર શિષ્ય હતા. (યરસ અi Míuપાવિસ ગોવગુત્તરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સંઘપાળિતને (અઝહત્યી યેરે અંતેવાસી સિવગુd) કાશ્યપ ગોત્રવાળા આર્યહસ્તી નામે સ્થવિર શિષ્ય હતા. (વેર | Meત્ય DTHવકુતરૂT) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય હસ્તીને (અMામે કેરે અંતેવાસી સુqવગુત્તે) સુવ્રત ગોત્રવાળા આર્ય ધર્મ નામે સ્થવિર શિષ્ય હતા (રસ 3ઝઘમ્મસ અવ્વવત્તH) સુવ્રત ગોત્રવાળા સ્થવિર આર્યધર્મને (બMીઠે રે ગંતવાણી સિવ) કાશ્યપ ગોત્રવાળા આર્યસિંહનામે સ્થવિર શિષ્ય હતા. (વેરH Ui Mઝની સવગુત્તH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યસિંહને (ઝઘખે થેરે અંતેવાસી bfસવગુત્ત) કાશ્યપ ગોત્રવાળા આર્યધર્મ નામે સ્થવિર શિષ્ય હતા. (વેરHU Mઘમ્મ+ની+વગુH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય ધર્મને (MMખંડિત્તે કેરે અંતેવા) આર્ય શાંડિલ્ય નામે સ્થવિર શિષ્ય હતા. वंदामि फग्गमित्तं च, गोयमंधणगिरिंच वासिटुं। कुच्छ सिवभूई पि य, कोसियदुज्जंत-कण्हेय ॥१॥ હું ગૌતમ ગોત્રવાળા ફલ્યુમિત્રને, વાશિષ્ઠ ગોત્રવાળા ધનગિરિને, કુત્સ ગોત્રવાળા શિવભૂતિને, અને કૌશિક ગોત્રવાળા દુર્યાન્તને તથા કૃષ્ણમુનિને વંદન કરું છું. ૧. ૧. ઉપર જે અર્થ ગદ્યમાં કહ્યો છે તે અર્થ ફરીથી અહીં પધોમાં સંગ્રહ કર્યો છે, તેથી પુનરુક્ત દોષની શંકા ન કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy