SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ********** *આવDાલૂમ અસરકારક માસનાં નામ-અભિનંદન- સુપ્રતિષ્ઠ, વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાન, શિશિર, શોભન, હૈમવાનું, વસંત, કુસુમસંભવ, નિદાઘ અને વનવિરોધી ૧૨. પંદર દિવસનાં નામ-પૂર્વાગસિદ્ધ, મનોરમ, મનોહર, યશોભદ્ર, યશોધર, સર્વકામસમૃદ્ધ, ઇન્દ્ર, મૂર્વાભિષિક્ત, સૌમન, ધનંજય, અર્થસિદ્ધ, અભિજિત, રયાશન, શતંજય, અને અગ્નિવેશ્ય ૧૫. પંદર રાત્રિનાં નામ- ઉત્તમ, સુનક્ષત્રા, ઇલાપત્યા, યશોધરા, સૌમનસી, શ્રીસંભૂતા, વિજયા, વૈજયંતી, જયંતી અપરાજિતા, ઇચ્છા, સમાહારા, તેજા, અતિતેજા અને દેવાનંદા. ૧૫. ત્રીશ મુહૂર્તનાં નામ-રુદ્ર, શ્રેયાનું, મિત્ર, વાયુ, સુપ્રતીત, અભિચન્દ્ર, માહેન્દ્ર, બલવાનું, બ્રહ્મા, બહુસત્ય, ઐશાન, ત્વષ્ટા, ભાવિતાત્મા, વૈશ્રવણ, વાસણ, આનંદ, વિજય, વિજયસેન, પ્રાજાપત્ય, ઉપશમ, ગંધર્વ, અગ્નિવેશ્ય, શતવૃષભ, આતપવાનું, અર્થવાન, ઋણવાન, ભૌમ, વૃષભ, સર્વાર્થસિદ્ધ અને રાક્ષસ ૩૦. ૧૨૪. ___ जरयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सब्बदुक्खप्पहीणे, साणं रयणी बहुहिं देवेहिं देवीहिं य ओवयमाणेहिं उप्पयमाणेहिं य उजोविया आवि हुत्था ॥ ६।९।१२५॥ (for ) જે રાત્રિને વિષે (મને મળવું મહાવીરે) શ્રમણ ભગવાન્ મહાવીર (છાનાખ) કાળધર્મ પામ્યા, (નાવ સāgવવUહીને) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા, ( Viળી ) તે રાત્રિ (વહૂëિ વેવેહિં તેવીfહંસ ગોવામાéિJUવમાહિં તો સ્વર્ગથી ઉતરતા અને ચડતાં ઘણા દેવો અને દેવીઓથી (ગોવિદ વિહત્યા) પ્રકાશવાળી થઇ. ૧૨૫. जंरयणि चणं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे, साणं रयणी बहुहिं देवेहिं देवीहिं य ओवयमाणेहिं उप्पयमाणेहिं य उप्पिंजलगमाणभूया कहकहगभूया आविहुत्था ॥ ६॥ १०॥ १२६॥ (f off ) જે રાત્રિને વિષે (સમને મળવું મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (રાત TE) કાળધર્મ પામ્યા, (નાવ સલ્વદુવquહી) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા; (ા વ) તે રાત્રે (વä વેહિં તેવીféા ગોવામા&િ SUવમાનેકિં ૪) સ્વર્ગથી ઉતરતા અને ચડતા ઘણા દેવો અને દેવીઓએ કરીને (પંગતમાનકૂવાજાણે અતિશય આકુળ થઈ હોયની! (વરહમૂવી વિ હત્યા) તથા અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની! એવી થઇ. ૧૨૬, जं रयणिंचणं समणे भगवं महावीरे कालगए, जाव सव्वदुक्खप्पहीणे; तं रयणिंचणं जिगुस्स गोयमस्स इंदभूइस्स अणगारस्स अंतेवासिस्स नायए पिञ्जबंधणे वुच्छिन्ने अणंते अणुत्तरे जाव केवलवरनाण-दसणे સમુને દા ૧૧ ૧૨૭IL | (i foi auf) જે રાત્રિને વિષે (મને માવે મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (વગત IP) કાળધર્મ પામ્યા, (નાવ સંદ્વયુવquહીને) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા, (તfiઘ) તે રાત્રિમાં ( ઝિમ હોય ડું મૂSH HIJIRY અંતેવાકિસ) ભગવાનના મોટા શિષ્ય ગૌતમ ગોત્રના શ્રીઇન્દ્રભૂતિ અનગારને (નાવણ fપરંઘો)જ્ઞાતકુળમાં જન્મેલા શ્રી મહાવીરપ્રભુ વિષે જે પ્રેમબંધન હતું તે પ્રેમબંધન (gઈને) નષ્ટ થતાં ( તે) અનંત વસ્તુના વિષયવાળું, અથવા અવિનાશી, (અનુત્તરે) અનુપમ, (બાવ-) યાવ-કોઇપણ વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્કૂલના ન પામે તેવું, સમસ્ત આવરણરહિત, સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, અને સઘળા અવયવોથી સંપૂર્ણ (જીવતવનાબ-વંસને સમુLજો) એવા પ્રકારનું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy