SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ‘** * ********( જીવટ હૂ મ ** ** વિષે (ત્યિવાનર૨Uો) હસ્તિપાલ રાજાના ( [+માણ) કારકુનોની સભામાં (ગામિં ગંત વિનં) છેલ્લે ચોમાસું (વાસાવારં વાTC) વર્ષામાં રહેવા માટે કર્યું, . ૧૨૩. ___ तस्सणं अंतरावासस्स जे से वासाणं चउत्थे मासे, सत्तमे पक्खे-कत्तियबहुले, तस्स णं कत्तियबहुलस्स पण्णरसीपक्खे णं जा सा चरमा रयणी, तं रयणिं चणं समणे भगवं महावीरे कालगए, विइक्कंते समुजाए, छिन्नजाइ-जरा-मरणबंधणे, सिधे, बुद्धे, मुत्ते अंतगडे, परिनिबुडे, सव्वदुक्खप्पहीणे, चंदे नाम से दोचे संवच्छरे, पीइवद्धणे मासे, नंदिवद्धणे पक्खे, अग्गिवेसे नाम दिवसे उवसमित्ति पवुच्चइ, देवानंदा नामं सा रयणी निरतित्ति पवुच्चइ, अच्चे लवे, मुहुत्ते पाणू, थोवे सिद्धे, नागे करणे, सवट्ठसिद्धे मुहुत्ते साइणा नक्खत्तेणं जोगमुवागएणं कालगए जावसव्वदुक्खप्पहीणे ॥६।८।१२४॥ . (તસ્માં ખંત વિક્સ ને ? વIT Tયે મH) તે ચોમાસાના વર્ષાકાળનો જે આ ચોથો મહિનો, (ત્તને વિવે) વર્ષાકાળનું સાતમું પખવાડિયું, (રિવહ) એટલે કાર્તિક માસનું કૃષ્ણ પખવાડિયું, (તસUવરિવહન પUUરસીપવ) તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડિયાના પંદરમે દિવસે, (ના સાવરમાયft) જે તે છેલ્લી પાછલી રાત્રિ, (તંfi gi) તે રાત્રિને વિષે (મને મળવં મહાવીર) શ્રમણ ભગવાન મહાવીર ( TO) કાળધર્મ પામ્યા, એટલે કાયસ્થિતિ અને ભવસ્થિતિના કાળથી મુક્ત થયા, (વિવત) સંસારથી પાર ઉતરી ગયા, ( ) સમ્યક પ્રકારે ઉર્ધ્વ સ્થાને પ્રાપ્ત થયા, એટલે સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે લોકાગ્રલક્ષણ ઉંચે સ્થાને પ્રાપ્ત થયા. (fછનગીઝમામMલંઘને) છેદી નાખ્યાં છે જન્મ, જરા અને મરણનાં બંધનો એટલે બંધનના હેતુભૂત કર્મો જેમણે એવા, (f) સાધ્યો છે અર્થ જેમણે એવા, (યુકે) તત્ત્વના અર્થના જાણકાર, (મુ) ભવોપગ્રાહિ કર્મોથી મુક્ત થયેલા, (બંતાડે) સકળ દુઃખોનો અંત કરનારા, (નિqs) સમગ્ર સંતાપરહિત થયેલા, (_કુવquહી) શરીર અને મન સંબંધી સર્વ દુ:ખો નષ્ટ થયાં છે. જેમના એવા, શ્રીમહાવીર પ્રભુ ક્યારે નિર્વાણ પામ્યા? તે કહે છે- (વંધે નામં તે હોવે સંવારે) શ્રી મહાવીર પ્રભુ જે સંવત્સરમાં એટલે જે વરસમાં નિર્વાણ પામ્યા તે ચન્દ્ર નામનો બીજો સંવત્સર હતો. (વડવા ) તે કાર્તિક માસ પ્રીતિવર્ધન નામનો હતો, (નંતિવનેપવરવે) નંદિવર્ધન નામનું પખવાડિયું હતું, (નિવેસે નામં દિવસે) અગ્નિવેશ્ય નામનો દિવસ હતો, ( વમતિપવુu) તે અગ્નિવેશ્ય દિવસનું બીજું નામ ઉપસમ પણ કહેવાય છે. (હેવાનંતા ના ના પાળી) તે અમાવસ્યાની રાત્રિ દેવાનંદા નામની હતી, (નિરતિત્તિ પqq) તે રાત્રિનું બીજું નામ નિરતિ પણ કહેવાય છે, (9 નવે) તે વખતે અર્ચ નામનો લવ હતો, (મુહ પાળુ) મુહૂર્ત નામનો પ્રાણ હતો, (યો સિદ્ધ) સિદ્ધ નામનો સ્ટોક હતો, (નાવો ) નાગ નામનું કરણ હતું, શકુનિ વિગેરે ચાર સ્થિર કરણોમાં આ નાગ કરણ ત્રીજું છે, અને અમાવાસ્યાના ઉત્તરાર્ધમાં આ નાગકરણ જ હોય છે; (ધ્વરિત મુહો) અને સર્વાર્થસિદ્ધિ નામનું મુહૂર્ત હતું. (સારૂUTI નવસ્વ ગોળમુવા ) આ વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં ( Tણ) શ્રમણ ભગવાન્ મહાવીર કાળધર્મ પામ્યા. (નીવ-સલ્વદુવque) યાવત્ શરીર અને મનસંબંધી સર્વ દુઃખો ક્ષીણ કરનારા થયા. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સંવત્સર માસ દિવસ રાત્રિ અને મુહૂર્તના નામ આ પ્રમાણે જણાવ્યાં છે. એક યુગમાં પાંચ સંવત્સર હોય છે, તેઓના નામ-ચન્દ્ર, ચન્દ્ર, અભિવદ્વૈિત ચન્દ્ર અને અભિબંધિત ૫. શ્રાવણ માસથી માંડીને બાર ૧. ગુજરાતી-આસોમાસનું કૃષ્ણ પખવાડિયું. ૨. ગુજરાતી-આસો માસની અમાસે. *** **** **** *(173 * * ** *** **** * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy