SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨*૨ + હર (વટવ્ઝમકે કર્મ કરે ને કે રે સંપત્તિનું ઘર, (સવ્વપાવપરિવઝિä સુમ) સર્વ પ્રકારના અમંગળ રહિત, અને તેથી જ શુભ કરનારો, (મા) તેજસ્વી, (વિ) ધર્મ અર્થ અને કામ રૂપ ત્રિવર્ગ સંપત્તિના આગમનને સૂચવનારો હોવાથી એ ત્રિવર્ગરૂપ સંપત્તિ વડે શ્રેષ્ઠ, (સવ્વો સુમસુમીત્તમામ) સર્વ ઋતુઓમાં થતા સુગન્ધી પુષ્પોની માળાને કંઠમાં ધારણ કરનારો, (fપSHIRJUUવનસં) આવા પ્રકારના સંપૂર્ણ ભરેલા રૂપાના કળશને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. (૯) ૪૧. ૧૦-પઘસરોવર __ तओ पुणो रविकिरणतरुणबोहियसहस्सपत्तसुरभितरपिंजरजलं, जलचरपहकरपरिहत्थगमच्छपरिभुजमाणजलसंचयं, महंतं, जलंतमिव कमल-कुवलय-उप्पल-तामरस पुंडरीओरुसप्पमाण सिरिसमुदएणं, रमणिजरूवसोहं, पमुइअंतभभरगण-मत्तमहुअरिगणुक्करोलिजमाणकमलंकायंबग-बलाहय-चक्ककलहंस-सारसगब्वियसउणगणमिहुणसेवित्रमाणसलिलं, पउमिणि पत्तोवलग्गजलबिंदुनिचयचित्तं, पिच्छइ सा हि अय-नयणकंतं पउमसरं नाम सरं सररुहाभि रामं (॥ १०॥) ॥ ३।६। ४२॥ (તો પુ) ત્યાર પછી દશમે સ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણી પધસરોવર દેખે છે. તે પદ્મસરોવર કેવું છે? - (રવિવિUતવિહિયરૂપતસુરમિત પિંગલં) ઉગતા સૂર્યના કિરણોથી ઉઘડેલા જે હજાર પાંખડીના કમળો, તેઓ વડે અત્યંત સુગંધી અને પિંજરું એટલે જરા પીળું અને રતાશ મારતું છે પાણી જેમાં એવું, (નવરંપવગર ત્યT) જળમાં વસનારા પ્રાણીઓના સમૂહ વડે ચારે બાજુએથી વ્યાપ્ત થએલું, (મJપરિઝમાળનમંdi) માછલાંઓ વડે વપરાતા પાણીના સમૂહવાળું, (મહંત) મોટું (નવંતમિવ રમત વનવ-ડપ્પન-તામરસ પુંડરીકોપ્પમ સિરિમુવU) સૂર્યવિકાસી કમળ, ચન્દ્રવિકાસી કમળ, લાલ કમળ, અને સફેદ કમળ, એવી રીતે વિવિધ જાતનાં કમળોનો વિશાળ અને ફેલાઇ રહેલો જે કાન્તિઓનો સમૂહ; તે વડે જાણે ચળકાટ મારી રહ્યું હોયની! એવું વળી તે પદ્મસરોવર કેવું છે?-(મણિMવસોé) રમણીય રૂપની શોભાવાળું, (મુગંતમમJI[-મામડુગિgવવDરોનિમાણમાં ) અત્યંત હર્ષિત થયેલા અંત:કરણવાળા, ભમરાઓ અને મદોન્મત્ત ભમરીઓના સમુદાય વડે આસ્વાદન કરાતા કમળોવાળું, (ારંવા-વાવ-વ-વભéસરસાલ્વિય સUTTUમિત્તેવિઝમાગત) આવા સુન્દર અને ભવ્ય સ્થાનની પ્રાપ્તિથી થયેલો છે હંકાર જેઓને એવા જે કલહંસ બગલાં, ચકવા, રાજહંસ અને સારસ વિગેરે પક્ષીઓના સમૂહો, તેઓનાં જોડલાંઓ વડે સેવાતા પાણી વાળું, (પsfમન પોવનJTગલનબિંદુનિવવિ7) કમલિનીઓનાં પાંદડાં ઉપર લાગેલો જે પાણીના બિન્દુઓ, તેઓના સમુદાય વડે જાણે આભૂષણ યુક્ત થયું હોયની! એવું, એટલે કમલિનીઓનાં પાંદડાં નીલરત્ન જેવાં શોભે છે, અને તેઓ ઉપર લાગેલાં જળનાં બિન્દુઓ મોતી જેવાં છે, તેથી નીલરત્નમાં જાણે મોતી જડ્યાં હોયની! એવા પ્રકારના જાણે આભૂષણયુક્ત તે પાસરોવર આશ્ચર્યકારી લાગે છે. વળી તે પાસરોવર કેવું છે? (fપS I fહવ-નાણતં પડમાં નામ 1 મહામ રામં) હૃદય અને નેત્રોને પ્રેમ ઉપજાવનારું, સરોવરને વિષે પૂજનીય, અને તેથી જ રમણીય, આવા પ્રકારના પધસરોવર નામના સરોવરને ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (૧૦.) .૪૨.. ફરકી ટકકર કર કર કર ઝુમ 56) ફેરરર ર ર ) રરર રર રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy