SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅઅઅજીવDqQણન અઅઅઅઅઅઅરૂટ્સ (સમUTHi માવોમઠાવવા વનવગુત્તi) શ્રમણ ભગવાન્ મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા, (તHU,તોનાના ) તેમના ત્રણ નામ (વમહિમ્નત્તિ) પ્રસિદ્ધ થયાં છે, (તંગ) તે આ પ્રમાણે- (fસત્યે વા,) સિદ્ધાર્થ, (Hi gવા) શ્રેયાંસ, (નસંતે ફુવા) અને યશસ્વી. (સમUTH of Inખો માવસ માવા) શ્રમણ ભગવાન્ મહાવીરની માતા (વામિડી] ) વાશિષ્ઠ ગોત્રનાં હતાં, (તીને તોનામધMાવમfkMન્તિ) તેમનાં ત્રણ નામ પ્રસિદ્ધ થયાં છે; (તે નીં-) તે આ પ્રમાણે- (તિના 3 વા) ત્રિશલા, (વિદેહવિના ફુવા) વિદેહદિના, (deiroff 3 વા) અને પ્રીતિકારિણી. (સમરસ માવો મહાવી) શ્રમણ ભગવાનું મહાવીરને (ત્તિને સુપા) સુપાર્થ નામના કાકા હતા, (નિદ્દે માવા નંતિવો ) નંદિવર્ધન નામના મોટા ભાઈ હતા, તેમની સુવંસTI) સુદર્શનના નામની બહેન હતી, (મારિયા ગોરા વોઈડના ગુi) અને કૌડિન્ય ગોત્રની યશોદા નામની સ્ત્રી હતી. (HATH | માવો મહાવીર પૂબા સિવ ગુજ્જ) શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગોત્રની હતી, (તી? તો નામઘની વાર્દિMા ) તેનાં બે નામ પ્રસિદ્ધ થયાં છે; (સં 180-) તે પ્રમાણે-(બળોના ફુવા, ઉપવહંસTI ડ્રવા) અનવદ્યા અને પ્રિયદર્શના. (સમUIRY | માવો મહાવીરૂ) શ્રમણ ભગવાન્ મહાવીરની (નg aોનિયા ગુરેન) નમ્રકા એટલે પુત્રીની પુત્રી કૌશિક ગોત્રની હતી, (તીરે તો નામધની સ્વમાહિઝત્તિ) તેણીનાં બે નામ પ્રસિદ્ધ થયાં છે (તં -) તે આ પ્રમાણે- (સવર્ડ 3 વા નસવર્ડ વા) શેષવતી અને યશસ્વતી . ૧૦૯ समणे भगवं महावीरे दक्खे दक्खपइण्णे पडिरुवे आलीणे भद्दए विणीए नाए नायपुत्ते नायकुलंचदे विदेहे विदेहदिन्ने विदेहजचे विदेहसूमाले तीसं वासाइं विदेहंसि कटु अम्मा-पिऊ हि देवत्तगएहिं गुरुमहत्तरएहिं अन्भणुण्णाए समत्तपइण्णे पुणरवि लोअतिएहिं जीअकप्पिहिं देवेहिं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं अणवरयं अभिनंदमाणा य अभिथुव्यमाणा य एवं वयासी ॥ ५।१४।११०॥ (સમી માવ મહાવીરે વવવે) સર્વ કળાઓમાં કુશળ એવા શ્રમણ ભગવાન્ મહાવીર, વળી કેવા? - (વસ્વ પs ) કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યક્ પ્રકારે નિર્વાહ કરનારા, (ડિરૂવે) અત્યંત સુંદર રૂપવાળા (નાની) સર્વપ્રકારના ગુણોથી યુક્ત બનેલા, અથવા ઇન્દ્રિયોને કાબૂમાં રાખનારા, (૬) સરળ પ્રકૃતિવાળા (વિ) વડિલોનો વિનય કરનારા, (ના) પ્રખ્યાતિ પામેલા, (નાવપુ) જ્ઞાત એટલે સિદ્ધાર્થ રાજા, તેમના પુત્ર, (નાવવુંભવંડે) જ્ઞાત કુળમાં ચન્દ્રમાં સરખા, (વિવે) વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ સંસ્થાન વડે મનોહર હોવાથી વિશિષ્ટ પ્રકારના શરીરવાળા (વિહિને) વિદેહદિનાના અપત્ય એટલે ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર, ( વિવે) વિદેહા એટલે ત્રિશલા ક્ષત્રિયાણી, તેમની કૂખને વિષે ઉત્પન્ન થયેલાં શરીરવાળા, ( વિક્માને) વિદેહમાં એટલે ગૃહસ્થનાસમાં સુકુમાર, કેમકે દીક્ષા વખતે તો પ્રભુ પરીષહ-ઉપસર્ગાદિ સહન કરવામાં અતિ કઠોર હોવાથી સુકુમારપણાએ કરીને રહિત હતા. આવા વિશેષણથી વિભૂષિત પ્રભુ (તીતે વાસ ડું વિHિ ૬) ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહીને (અમ્મા-પિઝહિં તેવત્તાé) પ્રભુનાં માતાપિતા દેવપણાને પામ્યાં, ત્યારે (ગુમહત્તfહં બમણુOUTU) ગુરુ એટલે મોટા ભાઈ નંદિવર્ધન તથા મહત્તરો એટલે રાજ્યના પ્રધાનો પાસેથી દીક્ષા લેવાને અનુમતિ પામેલા. (સમત્તપ30) માતા-પિતા જીવતાં હોય, ત્યાં સુધી દીક્ષા ન લેવાનો અભિગ્રહ અઠ્યાવીશ વરસે સંપૂર્ણ થયેલો હોવાથી તથા મોટા ભાઈ નંદિવર્ધનના આગ્રહથી બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહેવાનો અભિગ્રહ સંપૂર્ણ થયેલો હોવાથી-સમાપ્ત થયેલી પ્રતિજ્ઞાવાળા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy