SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિ વાળા, અને શક્રના વચનથી આજ્ઞા પામેલા એવા હરિભેગમેલી દેવે (, માતUPવું SIHIો નવસાવો) બ્રાહ્મણકુંડગ્રામનગર થકી (મહ#માહUTHોડાસગુત્તરસમરિવાહ) કોડાલ ગોત્રના ઋષભદત્ત બાહ્મણની ભાર્યા (વેવાનંવામઠની નાનંઘRTI Sીખો) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી. (સ્વત્તિવવુંsJITને નવરે ) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (નીવા વવિIT) જ્ઞાતકુળના ક્ષત્રિયોની મધ્યમાં (fસદ્ઘત્ય સ્વરિય વાસવાણુ મારિયા,) કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્યા (તિHTI વરિયાળી વદિસપુરાણ) વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખને વિષે (પુલ્વર વરવાનસમવંતિ) મધ્યરાત્રિમાં(ત્યુત્ત{Ifહં નવવ7i) ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે (ગોળમુવIT) ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (અવ્વવાé) પ્રભુને બિલકુલ બાધા ન થાય તેમ (અબ્બાવા) સુખપૂર્વક (pdfસગડમાણસાહરિપ) તે ત્રિશલા માતાની કૂખને વિષે ગર્ભપણે સંક્રમાવ્યા. ૩૦. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे तिन्नाणोवगए आवि होत्था। साहिरिजिस्सामि त्ति जाणइ, साहरिजमाणे नो जाणइ, सोहरिए मि त्ति जोणइ।जं रयणिं च न समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिओ तिसलाए खत्तियाणीए वासिट्ठ सगुत्ताए कुच्छिंसि गन्भत्ताए साहरिए तं रयणिं च ण सा देवाणंदा माहणी सयणिजंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवो उराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चउद्दस महासुमिणे तिसलाए खत्तियाणीए हडे पासित्ता ण पडिबुद्धा ।तं जहाનવસર'રાધા રૂ9 | (તેvi હાને તેનું સમer) તે કાળે અને તે સમયે (સમને માવે મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (તિનોવાણ 3વિકોત્પા) મતિ શ્રત અને અવધિ, એ ત્રણ જ્ઞાન સહિત હતા. | (ifeffMHITAત્તિ નાણ3) જ્યારે દેવાનંદાની કુખમાંથી ત્રિશલા માતાની કુખમાં પોતાનું સંહરણ થવાનું હતું ત્યારે હું સંહરાઇશ' એ પ્રમાણે પ્રભુ જાણે છે.(સામાનો ઝાડું) જ્યારે હરિભેગમેથી દેવ દેવાનન્દાની કુખમાંથી લઇને ત્રિશલા માતાની કુખમાં સંહરણ કરે છે. ત્યારે તે સંહરણ કાળ વખતે હું સંહરાઉં છું’ એ પ્રમાણે જાણતા નથી. અહીં કોઈ શંકા કરે કે-“સંહરણ થતી વખતે હું સંહરાઉં ' એ પ્રમાણે પ્રભુએ કેમ ન જાણ્યું? કારણ કે સંહરણનો કાળ અસંખ્ય સમયનો છે. એટલે કે સંહરણ કરતાં અસંખ્ય સમય વ્યતીત થાય છે. આવી અસંખ્ય સમયવાળી ક્રિયાને ભગવાન્ ન જાણે એ કેમ સંભવે?વળી સંહરણ કરવાવાળા હરિભેગમેલી દેવની અપેક્ષાએ પ્રભુને વિશિષ્ટ જ્ઞાન છે, તેથી સંહરણ થતી વખતે હું સંહરાઉં છું એમ પ્રભુને જ્ઞાન હોવું જ જોઈએ”. તેના ઉત્તરમાં જણાવવાનું કે સંહરણ ક્રિયાનો કાળ અસંખ્ય સમયનો હોવાથી હું સંહરાઉં છું’ એ પ્રમાણે ભગવાન જાણે છે ખરા. પણ આ વાક્ય સંહરણ ક્રિયાની કુશળતા જણાવનારું છે. હરિભેગમેલી દેવે તે ગર્ભનું એવી કુશળતાથી સહરણ કર્યું કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, અને તેથી પ્રભુ એ જાણવાં છતાં જાણે જાણ્યું જ નહિ. જેમ કોઈ માણસના પગમાં કાંટો ભાંગ્યો હોય, બીજા માણસે તે કાંટાને એવી કુશળતાથી કાઢ્યો કે જેથી તેને જરા પણ પીડા થવા દીધી નહીં. તે વખતે તે માણસ બોલે છે કે- “તેં એવી રીતે કાંટો કાઢ્યો કે મને ખબર પડી નહિ.' જો કે અહીં કાંટો કાઢતા તે સામા માણસને જ્ઞાન તો થાય જ છે, છતાં પીડા ન થવાથી કાંટો કાઢનારીની કુશળતા જણાવવાને જાણે જાણ્યું જ ન હોય એવો વ્યવહાર થાય છે. વળી સુખમગ્ન થયેલો માણસ બોલે છે કે- આજનો આખો દિવસ ગયો, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy