Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
Catalog link: https://jainqq.org/explore/004604/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિકરાસ-સંગ્રહ. ભાગ ૪ થશે. 2010 સંરોાધા -- શ્રીવિધાવિજય. Page #2 -------------------------------------------------------------------------- ________________ મU અ ા તિહાસિક રાસ-સંગ્રહ. ( વિજ્યતિલકસૂરિ રાસ) ભાગ ૪ છે. સંશોધક– મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી. પ્રકાશક– યશોવિજયજેનગ્રંથમાળાના વ્યવસ્થાપકમંડળ તરફથી શેઠ પ્રેમચંદ રતનજી તથા શેઠ ચંદુલાલ પૂનમચંદ. ભાવનગર, ૨૭] પ્રત ૧૦૦૦ સં. ૧૯૭૭ કિંમત ૨-૮-૦ - 2010_05 Page #3 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર–ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઇએ છાપ 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ રસ–સારની અનુમણિકા. ૧૧ ૧૭. ૧૮ જન્મસ્થાન, લીલા. મતિ મુદ્દાલગ્રંથ જલશરણ. પીધર્મસાગર ગછબહાર. પાછા ગચ્છમાં લીધા. શર્મસાગરજીને એક વધુ પ્રપંચ. મિહીરવિજયસૂરિ અકબરના દરબારમાં. ર્મિસાગરની ધાંધલ. રજીના બાર બાલ. ગરજીના મિચ્છાદુકડ. વિજ્ઞશતકની ઉત્પત્તિ. રવિજયરિને દેહોત્સર્ગ, ગરજીને સ્વર્ગવાસ. લબ્ધિસાગરજીને દેહત્સર્ગ. પૂરતમાં પાછી છેડછાડ. પૂરતના સંઘ ઉપર પાંચ બેલનો પટો. પૂરતના સંધ ઉપર બીજે પત્ર. રિજીનું સૂરતમાં ચોમાસું. પૂરતમાં વળી એક નવું તોફાન. રિજીને સમાગમ અને દશનવિજયને સાબાશી. રિઝની સિફારિશ. નાગનું કપટ પ્રકાશ. વિસાગરને કપટીપત્ર. ખા તે શાસ્ત્ર કે શસ્ત્ર. સાગરના પ્રથે અપ્રમાણ. મગરને દુરાગ્રહ. મચ્છ બહારને ખુલ્લો પત્ર. બીજા આચાર્ય સ્થાપવાનું સૂત્રપાત, માંગરેની રામકહાણું. છિનાયકને સ્વર્ગવાસ. વિજયદેવસૂરિની કબૂલાત. વિજયદેવસરિને પાટણમાં પ્રવેશ २४ ૨૫ ર૭ ૩૦ ૩૫ ૩૭. ૪૦ YC l 2010_05 Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભક્તિસાગરનું અપમાન. ૩૪ સાગરમતની ખુલ્લી પ્રરૂપણા. ૩૫ છત્રીસ માલ. ૩૬ વિજયદેવસૂરિનું દુસ્સાહસ. ૩૭ વિજયદેવસૂરિ માટે ઠરાવ. ૩૮ સાગરા ઉપર વધારે સમ્રાઇ. ૩૮ દનવિજય ભુરાનપુરમાં. ૪૦ અમદાવાદના સંધનુ આન્દોલન. ૪૧ દુષ્ટ પ્રયત્નેામાં નિષ્ફળતા. ૪૨ મીજા આચાય માટે વિનંતિ. ૪૩ સામવિજયજીના પત્ર. ૪૪ વિજયદેવસૂરિને મનાવવા વધુ પ્રયત્ન. ૪૫ એ મુનિ પાટણમાં. ૪૬ નવા આચાર્યની સ્થાપના. ૪૭ જહાંગીર અને ભાનુચંદ્ર. ૪૮ ભુરાનપુરમાં મ્હાટુ રમખાણુ. ૪૯ ગુન્હેગારાની મારી. ૫૦ બાદશાહની શિખામણ. ૫૧ પદ્મની પ્રભાવના પ૨ આચાર્ય પદની સ્થાપના. ૫૩ વિજયતિલકસૂરિના સ્વર્ગવાસ. ૫૪ વિજયાનંદને વિહાર. ૫૫ વિજયદેવસૂરિ આતમાં, ૫ શાંતિદાસ શેડના સપાટા, ૫૭ એ આચાર્યાની અકતા. ૫૮ ૨ગમાં ભંગ. પ૯ પ્રતિષ્ઠા માટે પ્રાર્થના. ૬૦ ખામણાંમાં ખટકા ૬૧ સૂરત ગમન ૬ર એ વ્યાખ્યાનેા. મીને અધકાર. ૬૩ યૂભવંદનના નિષેધ. ૬૪ કેરવાડામાં પ્રતિષ્ઠા, ૬૫ વિજયાન દસૂરિ ગચ્છપતિ. }} સિદ્ધાચલની યાત્રા, 2010_05 *>=00*>00 Page #6 -------------------------------------------------------------------------- ________________ Education International 2010_05 e ध जीऐ नमः॥ उदय अधिक महिमाघ । श्री मनमोहन पासासंघ सलाद का सुखसंप दिवऊवासासनियर बरहानपुरम मणा। प्ररनिदामोदाप्रीनिंप्रति प्रमोद शत्रयाणामय संघ निवडुजिन दो वीसा भारती में कर साधना। विहरमानवली वी सा३॥ करमषपी मुगनिवस्या(सिद्धासिय नेत्राने ग्रह निसिधारा हो । अनेन ज्ञानगुणावन॥४॥ बासर निश्माला सोदरचं नृपायानार जिनितवंदीश कलिकालिंजिन रूप॥५॥कल सूत्र सोतास पावर सारावाचक गु पंचवीस सिरासुखकारीय दीपमा मुनाहो स्वहावमानय्वदीया सत्तावीस लगे ॥ विप्रवचन वितिश्राली इनिधीगड पगार सामुखिनिनने सुऐ।। शिव सुखनोदाता ॥८॥ प्रवचननीचधिकारिए। (शास निसो हतिने हा समरीसा वितसारदा सकलमिलि ॥राम सारंगाफ मनो॥ देवतादानवमानवा वित्त र ज्योतिषा जेहरे डुपचाराधना। सुखकारी हो श्ते हरे॥१॥ सालडरजल बिजएगा जे हनो एक ससा विर। विरहसंयो गिंजा पायो। बाहु सावरे ॥१॥ कानपकर वृद्ध वादे सिंह से नरे । इत्यादिकजे क विजनामु सिधा यो मनेहरे॥१॥ अबधिमंविद्याहरु नागा यनरगिंगाथयो। एहनबंधसुतारे ||१३|| वीरशासनपट्टा वाणी। पहला धम्मसामिरे। बीजानं बजाणी विरम केवली तिरा मरे ||१४|| बस वसा मित्री जोनमा। वो घोसपल वस्त्र रिशेपचपरिप રાસકાર કવિ દર્શનવિજયજીએ સ’, ૧૬૭૯માં પેાતાના હાથે લખેલી પ્રતિના પ્રથમ પત્રના ફોટા. Page #7 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. પ્રાચીન જૈન રાસાઓ ઈતિહાસમાં કેટલું મહત્વનું સ્થાન ભોગવે છે, એ સંબંધી પૂજ્યપાદ પરમ ગુરૂ આચાર્ય શ્રીવિજયધમસૂરીશ્વરજી મહારાજે ઐતિહાસિકરાસસંગ્રહ ભા. ૧ ની પ્રસ્તાવનામાં બહુ સારી રીતે સમજાવ્યું છે, એટલે તે સંબંધી અહિં કહેવાની કંઈ આવશ્યક્તા નથી. આ રાસ-વિજયતિલકસૂરિરાસ–પણ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણે ઉપયોગી રાસ હોવાથી જ “ઐતિહાસિકરાસસંગ્રહના ચોથા ભાગ” તરીકે બહાર પાડે ઉચિત ધાર્યો છે. જહે વખતે આ રાસ મ્હારા જોવામાં આવ્યું, તે વખતે આ રાસનો વર્ણિત વિષય જોઈ તે છપાવો કે કેમ ? એ સંબંધી “હા” “ના” નું માનસિક યુદ્ધ ઘણે વખત ચાલ્યું હતું. છેવટે ઐતિહાસિક દૃષ્ટિએ આની અત્યુપયોગિતા જણાયાથી “હા” ની જ છત થઈ. રાસાન્તર્ગત વિષય સંબંધી નિરીક્ષણ જુદું લખવામાં આવેલું છે, એટલે તે સંબંધી આ પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરવાની કંઈ જરૂર નથી. આ પ્રસ્તાવનામાં જે કંઈ કહેવાનું છે, તે કેવળ કવિ-રાસકાર કવિ-સંબંધી જ છે. રાસના કર્તા કવિ દર્શનવિજયજીએ, આ રાસની અંતમાં આપેલા પિતાના પરિચય ઉપરથી જણાય છે કે-તેઓ રાજવિમલવાચકના શિષ્ય મુનિવિજય ઉપાધ્યાયના શિષ્ય થતા હતા. આ રાજવિમલ તે છે, કે જહેઓ હીરવિજયસૂરિ ( હીરહર્ષ ) અને ધર્મસાગરજીની સાથેજ દક્ષિણમાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવાને ગયા હતા. કવિ દર્શનવિજયજીની કવિત્વશક્તિ જાણુવાને માટે આ રાસ ઉપયોગી છે, તેમ હેમને બનાવેલ “પ્રેમલાલચ્છી રાસ’ પણ અતીવ ઉપયોગી છે, આ રાસ (પ્રેમલાલચ્છી રાસ) હેમણે સં. ૧૬૮૯ માં બનાવ્યા હતો અને તે દેવચંદ લાલભાઈપુસ્તકેદારફંડ તરફથી આનંદ વ્યમાધિ મૌક્તિક ૧ લામાં બહાર પડે છે. કવિની આ બે પ્રસિદ્ધ કૃતિઓ સિવાય અન્ય કોઈ કૃતિઓ જાણવામાં આવી નથી. અને તેથી કવિને આથી વધારે-હેમનું ગામ-નામમાત-પિતા વિગેરે સંબંધી-પરિચય આપવાને અસમર્થ નિવડ્યો છું. પ્રસ્તુત રાસ-વિજયતિલકસૂરિ રાસ-કવિએ બે અધિકારમાં વિભક્ત કર્યો 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ છે, અને તે બન્ને અધિકાર જુદા જુદા સમયમાં પૂરા કર્યા છે. હવે આ સં. ૧૬૭૯ ના માગશર વદિ ૮ મે પૂરો કર્યો છે, જ્યારે બીજો અધિકાર ૧૬૯૭ ના પિસ સુદિમાં પૂરો કર્યો છે, એટલે બન્ને અધિકારો પૂરા કરવા અઢાર વર્ષનું અંતર પડેલું છે, તેમ છતાં કવિએ બને અધિકારની સંકલ જહેવી જોઈએ હેવી જાળવીજ રાખેલી છે. આ રાસ, માત્ર એકજ પ્રતિ ઉપરથી, કે જે લીંબડીના ભંડારમાં પ્રાપ્ત થઈ હતી, સંશોધન કરવામાં આવ્યો છે, પરંતુ હે પ્રતિ ઉપરથી સંશે ધન કરવામાં આવ્યો છે, તે પ્રતિમાં ખાસ એક વિશેષતા છે, કે જે વિશેષત કવચિત જ પ્રાપ્ત થાય છે. આ વિશેષતા એ છે કે આ પ્રતિ ખુદ રાયકા કવિ દર્શનવિજયજીએ પોતે લખેલી છે. અને તેથી જ આ પ્રતિના પ્રથમ પત્ર ફોટે પણ આ સાથે મૂકવાનું ઉચિત ધારવામાં આવ્યું છે. અહિં એક ખુલાસે કર સમુચિત સમજું છું. યદ્યપિ આ રાસ (આ ચોથા ભાગ ) ને છપાવવાનું કાર્ય લગભગ ચારેક વર્ષ ઉપર શરૂ કર વામાં આવ્યું હતું, પરંતુ આનું કામ પૂરૂ થાય તે દરમીયાન સૂરીશ્વર અને સાદનું કામ હાથ ધરવાથી અને તે ઐતિહાસિક ગ્રંથને પૂરું કરવામાં અને બહાર પાડવામાં લાંબો સમય જવાથી આ રાસનું કાર્ય અટકી પડયું હતું અને તેથી આ ભાગની પ્રતીક્ષા કરી રહેનારાઓની ઇચછી જલદી પૂર્ણ શકાઈ નહિ, તે માટે દિલગીર છું, પરંતુ વિલંબથી પણ રાસના વિષય સાથે સંબંધ રાખનારાં અન્યોન્ય સાધના નિરીક્ષણ પૂર્વક આ ભાગ બહાર પડતે હાઈ વાચકને સંતોષપ્રદ નિવડશે, એવી ઉમેદ રાખું છું. એક બીજી વાત–આ રાસનો વિષય. પરસ્પરના વિવાદને વિષ છે, અને તેથી આ પુસ્તકમાં કોઈપણ ગઈ કે વ્યક્તિઓ પ્રત્યે જે કંઈ શબ્દો નો ઉલ્લેખ થયો છે, તે મૂલરાસકારના શબ્દોને આશ્રીનેજ થયેલ છે, અત એવ હેને આપ મારા ઉપર નહિં લઈ જવાની સૂચના અસ્થાને નહિં ગણાય. આ રાસનું સંશોધન માત્ર એકજ પ્રતિ ઉપરથી કરવામાં આવ્યું છે. તેથી સંપૂર્ણ કાળજીથી સંશોધન કરવા છતાં કેઈ સ્થળે શબ્દો છૂટા પાડવાની કે એવી બીજી કોઈ ભૂલ રહેવા પામી હોય, તે તે સુધારીને વાંચવાની ભલામણ કરું છું. આ પ્રસંગે ઇતિહાસતત્વમદધિ ઉપાધ્યાયજી શ્રી વિજયજી મહારા 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ અને અતઃકરણ પૂર્વક ઉપકાર માનવા હિંજ ભૂલુ' –હેઓએ હંમેશાંની ક્રિક આ પુસ્તકના સંવાદન કાર્યમાં પણુ તમામ પ્રકારનાં ઐતિહાસિ કાચને! પૂરાં પાડી આપી મને ઉપકૃત કર્યાં છે. પ્રાન્ત——લીંબડી ભડારના કાર્યવાહાને અને તે લેખકાને પણ ધન્ય ાદ આપી આ વક્તવ્યને અહિજ સમાપ્ત કરૂં છું કે હેમના ઊપરની પ્રતિચા અને લેખા મને આ રાસને સશોધન કરવામાં ઉપયોગી થયાં છે. બુલિયા—( ખાનદેશ ) દરવા સુ. ૧૫, વીર સ, ૨૪૪૭ _2010_05 } વિદ્યાવિજય. Page #11 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ परमगुरु श्रीषिजयधर्मसूरिभ्यो नमः । નિરીક્ષણુ. ઉપમ. આ ગ્રંથનું નિરીક્ષણુ લખવાનુ કાર્ય હેમ જરૂરતુ છે તેમ ક્રડિન પણ છે, જરૂરતુ એટલા માટે કે—યપિ નામથી તેા આ પુસ્તક એક રાસરૂપે–એક આચાર્યના જીવનચરિત્ર રૂપેજ છે, પરન્તુ વસ્તુતઃ વિક્રમની સત્તરમી:શતાબ્દિના પ્રારભકાલથી લઈ સત્તરમી શતાબ્દિની આખર સુધીના જૈનસમાજની સ્થિતિને પ્રદર્શિત કરનારા આમાં ખાસા ઇતિહાસજ છે. એટલે જહે ગ્રંથ લગભગ એક સૈકાના ઇતિહાસ પૂરા પાડતા હાય, એ ગ્ર ંથને માટે સ્વતંત્ર નિરી ક્ષણ લખવાની આવશ્યક્તા હોયજ. કઠિન એટલા માટે આ ગ્રંથમાં ણિત ઇતિહાસ, રાજાઓના જીવન-મરણની તિથિએ કે લડાઇઓનાં વર્ષોંના પૂરાં પાડતા નથી. આમાં છે શાસનપ્રભાવક ગીતા અને વિદ્વાન મહાપુરૂષોનાં ચિરત્રા, આમાં છે શાસ્ત્રના ગહન વિષયાની ચર્ચા અને સ્મામાં છે ન કપી શકાય એવી ધાર્મિક ઝનૂનતાની ભાંજગડા. અતઃ મ્હારા જેવા એક અપન માણુસ, સેંકડા વર્ષ ઉપર તે પૂજ્ય પુરૂષોદ્વારા બનેલા બનાવાનું યથાતથ્ય નિષ્ક ક્રમ કાઢી શકે ? છતાં પણ, આવા ઐતિહાસિક પુસ્તકનું સમ્પાદન કાર્ય, સમ્પાદકના નિરીક્ષણ વિના અપૂણું નહિં રહેવું જોઇએ; એટલા માટે આ નિરીક્ષણુ લખવાનું ક્રાય હાથ ધર્યું છે, પરન્તુ સાથે સાથે એટલું સ્પષ્ટ કરીશ કે—હે પૂજ્ય પુરૂષાનાં નામેા પ્રસ્તુત પુસ્તકમાં અંકિત થયેલાં છે, તે તમામ પ્રત્યે સમાન પૂજ્ય બુદ્ધિ ધારણ કરીનેજ મારા ક્ષયાપશમ પ્રમાણે અને વિષયને લગતાં પ્રાપ્ત થયેલાં સાધના ઉપર દૃષ્ટિપાત કરીનેજ હાથ ધરેલુ કાર્ય પૂરૂ કરીશ. સમય. સમય સમયનુ` કા` કયે` જાય છે, તેમ ભવિષ્યમાં કેવા સમય આવશે ! જનતાને કેવા સંચાગામાંથી પસાર થવુ પડશે, એની પણુ મનુષ્ય જાતિને ખબર પડતી નથી. ચોક્ક્સ વર્યાં પહેલાં હિન્દુ-મુસલમાના, અરે હિન્દુ અને _2010_05 Page #13 -------------------------------------------------------------------------- ________________ જેને આપસમાં બિલાડી અને ઉદરનું વર રાખતા હતા, ત્યહારે આજે એકત્રતાને પવન ફૂંકાઈ રહ્યો છે અને એવા પારસ્પરિક ઝઘડાઓ પ્રત્યે લેકે તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. ભવિષ્યમાં પાછો કે સમય આવશે, એને માટે અત્યાર થી કોઈ પણ વ્યક્તિ કંઇ પણ કહેવાને સમર્થ નથી. આવી જ રીતે કેઈસમય સ્વતંત્રતાની ઉદ્દઘોષણું કરે છે તો કોઈ સમય જનતા પર સુસ્તાઈને પડદો પાડે છે; કોઈ સમય સમભાવના પાઠ શીખવે છે, તો કોઈ સમય ખેંચાતાણીનું ક્ષેત્ર વિશાળ કરે છે. હે સમયનું આ પુસ્તકમાં કવિએ વર્ણન કર્યું છે, તે સમય લગભગ ખેંચાતાણી અને અઘટિત સ્વતંત્રતાનો હતો, એમ કહીએ તે કંઈ ખોટું નથી. વધુ ઉમેરીને કહીએ તે તે ધાર્મિક ઝનૂનતાનો પણ સમય હતો. એક બીજા ગચ્છવાળા, જનતાને પિતપોતાના વાડામાં લઈ જવાનો પ્રયત્નઅને તે નિમિત્તે એક બીજા સમુદાય ઉપર વાફબાણોને વરસાદ આજ સમયમાં વરસાવતા હતા અને તેમ કરીને ધાર્મિક લાગણીઓના આવેશમાં અસહિષ્ણુતા ખુલ્લી રીતે બતાવતા હતા. આ વીસમી સદીના નવયુવકે તે સત્તરમી સદીના સમયને ગમે તેવો ગણતા હોય, પણ આ લેખક હેને એક કમનસીબ સમય ગણવા છતાં પણ સર્વથા હાનિપ્રદ તે નથીજ ગણત. એક વિદ્વાનનું કથન છે અને તે અનુભવ સિદ્ધ છે કે “વિરોધના દાંતમાં ઉન્નતિ છે.” તે સમયમાં જે કંઈ બનાવો બન્યા, અને હેને આશ્રીને જે કંઈ લખાયું તે ભવિષ્ય કાળને માટે ઉપયોગીજ નિવડયું, નહિં તો તે પછીના કાળમાં સમાજનીજૈન સમાજની શી સ્થિતિ થાત ? તેની છિન્ન-ભિન્નતાની સીમા કેટલી આગળ વધી હત એની કોને ખબર છે? જેઓ ચાલુ સમયને એક ઉચ્ચ કોટીને સમય ગણી તે સત્તરમી શતાબ્દિનાં કાર્યો અને બનાવોથી ભડકી ઉઠતા હોય, અથવા છિ છિ કરવાને તૈયાર થતા હોય, તેઓ આ વીસમી સદીની વર્તમાન પરિસ્થિતિ ઉપર પણ જરા દૃષ્ટિપાત કરશે, તો તેમને જણાશે કે-જહે જમાનાને તેઓ સ્વતંત્રતાનો-વ્યક્તિ સ્વાતંત્ર્યનો જમાનો હોવાની ઉદ્દઘોષણ કરે છે, તે જમાનામાં પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને છીનવી લેવાના કયાં પ્રયત્ન નથી થતા ? કહેવાનો મતલબ કે કોઈ પણ સમયના બનાવે આપણું દષ્ટિએ આપણને ગમે તેવા ભાસતા હોય, પરંતુ તેથી ભડકવાની કે છિ:છિક કરવાની કંઈ આવશ્યક્તા નથી. ભવિષ્યમાં તેનું કેવું પરિણામ આવશે, એની શી ખબર છે ? કુદરતનાં કૃત્યોમાં જે કંઈ ગુસસંકેત રહેલ હોય છે, તેને જાણવાનું કે સમજવાનું કાર્ય, મનુષ્યની શક્તિથી બહારનું છે. 2010_05 Page #14 -------------------------------------------------------------------------- ________________ રસ નાયકે. - યદ્યપિ રાસનાયક તરીકે રાસના નામ સાથે વિજયતિલકરિનું નામ કવિએ જોયું છે, પરંતુ રાસનો વિષય તપાસતાં રાસનાયક તરીકે એકલા વિજયતિલકસૂરિજ નથી રહ્યા, પરંતુ તે શતાબ્દિના બીજા મહાન પુરૂષે પણ ખાસ નાયક તરીકે જ જોડાયા છે, એ સ્પષ્ટ જોવાય છે. બકે ખરી રીતે કહીએ તે વિજયતિલકસૂરિને ગૌણતા મળી ગઈ છે. મહારી દૃષ્ટિએ રાસનાયક તરીકે ચોક્કસ વ્યક્તિ કે વ્યક્તિઓ નહિં, પણ બે પક્ષોજ છે. વિજયપક્ષ અને સાગરપક્ષ. ચર્ચિત વિષયની શરૂઆતમાં વિજયપક્ષનું નાયકપણું ગચ્છાધિરાજ શ્રીવિજયદાનસૂરિએ લીધેલું છે, હારે સાગરપક્ષનું નાયકપણું લીધું છે ઉપાધ્યાય શ્રીધર્મસાગરજીએ. તે પછી એક તરફ ગચ્છનાયક જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરિ અને બીજી તરફ ઉપાધ્યાય ધર્મસાગરજ હતા. આ બન્નેના સ્વર્ગવાસ પછી એક તરફ ગચ્છનાયક વિજયસેનસૂરિ અને બીજી તરફ ઉપાધ્યાય નેમિસાગર અને ભક્તિસાગરજી હતા. આમ સમયના વહેવા સાથે એક પછી એક વ્યક્તિઓએ પોતપોતાના પક્ષનું સમર્થન કરવાને કમર કસી હતી. તેમ છતાં પણ સમુદાયને એકને એકજ લાંબાકાળ સુધી કાયમ રહ્યો હતો. એટલે કે ગચ્છનાયકની આજ્ઞાઓ તો બધાએ-સાગર-વિજ્ય બન્ને-માનતા હતા. પરંતુ હારે વિજ્યદેવસૂરિને ગચ્છનાયક તરીકે નહિં માની કેટલાક ઉપાધ્યાયોએ વિજયતિલકસૂરિને ગ૭પતિ તરીકે સ્થાપન કર્યા, ત્યહારથીજ નપાગચ્છનું વિશાળ ક્ષેત્ર ખુલ્લી રીતે બે વિભાગોમાં વહેંચાઈ ગયું હતું. વિષય, યદ્યપિ રાસકાર કવિએ આ સસ રચવાનાં પાંચ કારણે બતાવ્યાં છે, (જુઓ રાસસાર. પૃ. ૨) પરંતુ રાસનો વિષય તપાસતાં આખા રાસમાં પ્રધાન વિષય તપાગચ્છમાં પડી ગયેલા બે પક્ષોની ચર્ચાને જ ઉલ્લેખવામાં આવ્યો છે. અને તેથી બાકીનાં ચાર કારણે, જે કવિએ બતાવ્યા છે તે, એટલાં બધા તે ગૌણુ થઈ ગયાં છે કે-આખા રાસમાં પ્રારંભથી લઈ છેવટ સુધી ચર્ચાનોજ વિષય ઉપર તરી આવે છે. આ ઉપરથી એ ખુલ્લું થાય છે કે આ રાસ રચવાનો કવિનો ઇરાદેજ કેવળ તે વખતની આખી ચર્ચા “અથ” થી “ઇતિ’ સુધી લિપિબદ્ધ કરવાને હવે જોઈએ. જે કે-આવા વિષયો પુસ્તકરૂપે આલેખવા અને તેને પ્રગટ કરવાનું કેટલાકે પસંદ નહિં કરતા હોય, પરંતુ ઇતિહાસની દૃષ્ટિએ આવા ઈતિહાસ પણ લખવા અને પ્રકટ કરવા, એ ભવિષ્યમાં 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ આશીવાદ રૂપ થાય છે, એ મારું નમ્ર પરન્તુ દમન્તવ્ય છે–તે તે સમયની જહે પરિસ્થિતિઓ આવા ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે, તે, કેવળ એક બીજાની સ્તુતિઓ અને તારીખોની ભરમારોમાંથી નથી પ્રાપ્ત થતી. બેશક, એ વાત ખરી છે કે-આવા ઈતિહાસમાંથી–આવા વિષયોમાંથી સત્ય વસ્તુ તે જ માણસો તારવી શકે કે જહેઓ કોઈપણ જાતના પક્ષપાત કે દૃષ્ટિરાગથી દૂર હોય. ચોક્કસ પક્ષને પકડી રાખી આવા વિષયનું અવલોકન કરનાર યથાતથ્ય સત્યને ન શોધી શકે, એ બનવા જોગ છે, પરંતુ એટલું તો દરેકે કબૂલ કરવું જોઈએ કે-આવા વિષયના ઇતિહાસ, ઇતિહાસ દષ્ટિએ જરૂર ઉપયોગીજ છે. કવિએ જહે વિષયને પ્રધાનપદ આપી આ રાસમાં વર્ણવ્યું છે, તે વિષયને એટલે બધે સ્કુટ કરી બતાવ્યું છે, કે હેના માટે ભાગ્યેજ કોઈને શક આવી શકે. ચર્ચાને કેઈપણ પ્રસંગ, કેવા સંજોગોમાં ઉભે થયે હેમાં કઈ કઈ વ્યક્તિઓએ ભાગ લીધે ? ક્યાં તે પ્રસંગ બન્યો ? એ બધું બતાવવા ઉપરાન્ત તે તે પ્રસંગ બન્યાના ઘણે ભાગે સંવતે અને તિથિઓ આપવાની પણ ખામી રાખી નથી. જહેમ એક માણસ એક્કસ કાર્યને માટે મુકરર કર્યો હોય, અને તે, તે કાર્યના પ્રત્યેક સમયના પ્રત્યેક બનાવને નોંધી લે, એવુંજ કવિએ આ રાસમાં વર્ણવેલા વિષયના સંબંધમાં પણ બન્યું હોય, એમ સ્પષ્ટ ભાસ થાય છે. કોઈપણ બનાવને આટલા બધા સ્પષ્ટ આકારમાં કાણું આલેખી શકે ? આને જવાબ એટલેજ છે કે–જહેણે તે તે બનાવો સ્વયં જોયા હોય તે, અથવા સ્વય જોનારની પાસેથી અક્ષરશઃ સાંભળી લીધા હોય તે.” કહેવાનો કંઈજ આવશ્યક્તા નથી કે-આ રાસનાં ઘણાં ખરાં પૃષ્ઠોમાં દશનવિજયનું નામ વખતો વખત વંચાય છે અથવા બીજા શબ્દોમાં કહું તાઝગડાના ઘણા ખરા પ્રસંગોમાં જાહે દર્શનવિજયજી દર્શન દે છે, તેજ દર્શનવિજયજી આ રાસના કર્તા છે. જાતિ અનુભવનું વર્ણન લખનાર આવું સુંદર–સ્પષ્ટ રૂપે વર્ણન લખે, એમાં કંઈ નવાઈ જેવું નથી. આ પ્રસંગે એક બાબતનો ખુલાસે કરવો જરૂરનો છે, અને તે એકેરાસમાં વર્ણવેલા વિષયોના વિવેચનોમાં કેટલેક સ્થળે અતિશયોક્તિ અને કેટલેક સ્થળે અસંભવિત વાતોનું પણ સંભવિતપણું, અને તે ઉપરાન્ત તમામ પ્રસં. ગોમાં એકજ પક્ષનો-વિજયપક્ષનોજ વિજય બતાવી સાગરપક્ષને નિંદવામાં આવ્યો છે. એનું કારણ માત્ર એટલું જ છે કે-રાસકાર પોતે તે પક્ષના (વિજયપક્ષના) હતા, અને એતો દેખીતું જ છે કે એક પક્ષકાર પિતે હારે કોઈપણ 2010_05 Page #16 -------------------------------------------------------------------------- ________________ તકરારી વિષયનું વર્ણન લખે, વ્હારે તે પોતાના પક્ષનો વિજય પ્રત્યેક પ્રસંગમાં બતાવે, એમાં કંઈ નવાઈ નથી. એક તટસ્થ લેખક પાસેથી જે સત્ય આપણે મેળવી શકીએ, તે એક પક્ષકાર પાસેથી નજ મેળવી શકીએ; અને કુદરતી નિયમ પ્રમાણે તેનું એ કર્તવ્ય ક્ષન્તવ્યજ ગણવું જોઈએ. હા, જહેઓ તે સમયના ઇતિહાસમાંથી તે વર્ણનોમાંથી સત્ય તારવી કાઢવાની જિજ્ઞાસા ધરાવતા હોય, હેમની ફરજ છે કે-હેમણે બંને પક્ષકાર તરફથી લખાએલાં પુસ્તકે અને મળતાં સાધને પ્રાપ્ત કરી યથાતથ્ય હકીક્ત મેળવવા અથવા ચો ઈતિહાસ તારવી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ. આટલું બાહ્ય અવલોકન કર્યા પછી હવે આપણે રાસાન્તર્ગત વિષયોનું યૂલરીત્યા અવલોકન કરીશું. સાધને. રાસાન્તર્ગત વિષયો–બનાવનું અવલોકન કરવામાં આ રાસ ઉપરાન્ત બીજું પણ કેટલાંક સાધને પ્રાપ્ત થયાં છે. જહેવાં કનેમિસાગર નિર્વાણ રાસ, રાજસાગરસૂરિ રાસ, પ્રરૂપણા વિચાર, ષત્રિશન્જલ્પવિચાર, બાર બેલનો રાસ, વીરવંશાવલી (જેનસાહિત્યસંશોધક અંક. ૩ માં પ્રકટ થએલ), કેરવાડાના શિલાલેખો, કલ્પકૌમુદી, પ્રવચનપરીક્ષા, મહાવીરવિજ્ઞપ્તિધાત્રિશિકા, સર્વશતકબાલાવબોધ, સહમ કુલરત્નપાવલી –વિગેરે ઉપરાન્ત કેટલાંક છૂટક પાનાંઓ. પટ્ટાઓ અને પત્ર પણ મળેલ છે, કે હે રાસમાં વર્ણન વેલા વિષયને સ્પષ્ટ કરવામાં ઘણું ઉપયોગી નિવડેલ છે. મહારા આ હવે પછીના રાસાન્તર્ગત વિષયોના અવેલેકનમાં જ હે હે પ્રસંગના અન્યાન્ય પૂરાવાઓ પ્રાપ્ત થયા છે તેનો ઉલ્લેખ કરવાની યથાયોગ્ય ચેષ્ટા કરીશ. જહેથી કરીને વાચકને તે તે વિષયને સમજવાની સુગમતા થઇ પડે. વિષયાવલોકન. રાસાન્તર્ગત વિષયોનુંબનાવેનું ધૂલરીયા અવલોકન કરવામાં સમયના વિભાગો પાડવા વધારે ઉપયોગી થઈ પડશે. કારણ કે-તેમ કરવાથી એ સહજ સમજી શકાશે કે-ક્યા અને કેના સમયમાં કેવા બનાવો બનવા પામ્યા હતા. સં. ૧૬૧૬ થી રર. આ સમયમાં તપાગચ્છના નાયક આચાર્યવિજયદાનસૂરિ હતા. આ ગન્નાયકના વખતમાંજ જૈન સમાજના કમભાગ્યે તપાગચ્છ રૂપી 2010_05 Page #17 -------------------------------------------------------------------------- ________________ ફળદ્રુપક્ષેત્રમાં વિખવાદરૂપી વિષનું બીજ રોપાયું હતું. અને તે બીજ તરીકે રાસકારે “ સૂત્રવાસગ્રંથને ગણ્યો છે. આ ગ્રંથ ઉપાધ્યાય શ્રીધર્મસાગરજીએ બનાવ્યો હતો એમ કવિ કહે છે. ઉપાધ્યાય ધર્મ સાગર તે સમયના અસાધારણ વિદ્વાનો પૈકીના એક હતા. તેઓ વિદ્વાનજ નહિં હતા, પરન્તુ શાસનના પ્રેમી, તીવ્રલાગણીવાળા અને ઉત્તમ લેખક પણ હતા. હેમની કૃતિઓ તેમના આ ગુણે ઉપરાન્ત જે કંઈ વિશેષતા બતાવે છે તે તેમને ઉગ્ર સ્વભાવ અને નિડરતા છે. ધર્મસાગરજી કોના શિષ્ય હતા ? તે સંબંધી માત્ર એક પ્રમાણ મળ્યું છે અને તે ભાવવિજય ઉપાધ્યાયે બનાવેલ રિશ વિરાર છે. હેમણે આ ગ્રંથની શરૂઆતમાં એક સ્થળે લખ્યું છે – " तपागच्छे श्रीविजयदानसूरिराज्ये पं० जीवर्षिगाणविनेयाः श्रीविजयदानसूरिपाठिता बहुश्रुता इति लोकैः बहुमन्यमानકરનાર શ્રીપાધ્યાયા રાસ' (હસ્તલિખિત પ્રતિ પત્ર ૧) આ ઉપરથી જણાય છે કે–તેઓ ૫૦ જીવષિગણિના શિષ્ય થતા હતા. (આ જીવર્ષિગણિ લક્ષ્મીભદ્રની શાખામાં થયેલ આનંદમાણિજ્યગણિના શિષ્ય અને શ્રતસમુદ્રગણિના સાત શિષ્યો પૈકીના એક હતા.) વિજયદાન રિ ની પાસે હેમણે અભ્યાસ કર્યો હતો. ઉપરનો ગ્રંથ ઉપાધ્યાય ભાવવિજયજીએ ધર્મ સાગરજીના વિચારોની વિરૂદ્ધમાં લખ્યો છે, છતાં પણ ધર્મસાગરજીને પરિચય કરાવતાં હેમણે હેમની વિદ્વત્તાની લેકે ઉપર પડેલી છાપ અવશ્ય સ્વીકારી છે. વિજયદાનસૂરિના સમયમાં, અથવા કહો કે સં ૧૬૧૬ થી ૧૬૨૨ સુધીમાં જે કંઈ ધ્યાન ખેંચનારા બનાવો બન્યા, તે કવિના કથન પ્રમાણે આ છે - દધિચાત્ત ” નું જલશરણું કરવું. અમદાવાદના મેતા ગલાને પક્ષમાં લઈ તેની પ્રરૂપણ કરવી, હેમને ગબહાર કરવા અને પાછા ગચ્છમાં લેવા, વિજયદાનસૂરિએ એક પટો બહાર પાડ. ધર્મસાગરજીએ હવે પછી તેવી પ્રરૂપણા નહિં કરવાની કબૂલાત આપવી, સાતબોલ સંબંધી મિચ્છામિદુક્કડ દેવો અને સં. ૧૬૧૯ ના માગશર સુદિ ૧ ના દિવસે આજ્ઞાપત્ર વ્હાર પાડ્યું. 2010_05 Page #18 -------------------------------------------------------------------------- ________________ રાસાકાર કવિએ ઉપર્યુક્ત “ રાજા ' ગ્રંથ કહારે પાણીમાં બેળ્યો, તે બતાવેલ નથી, પરંતુ ઉપાધ્યાય ભાવવિજયજી પોતાના રિ રવિવાર માં જણાવે છે કે તે ગ્રંથ વીસનગરમાં સં.૧૯૧૯ માં બોળવામાં આવ્યો હતો. કવિ કથે છે કે-આ ગ્રંથ ધર્મસાગરજીએ બનાવ્યો હતો, પરંતુ તે વાત ઠીક નથી. આત્માનંદ પ્રકાશ' ના ૧૫ મા પુસ્તકના ૩-૪ અંકમાં સાહિત્યપ્રેમી જિનવિજયજીએ ધર્મસાગરજી સંબંધી એક લેખ પ્રકટ કરાવ્યો છે. હેમાં હેમણે પોતાને મળેલાં પ્રાચીન પાનાં જેવીને તેવી ભાષામાં આપ્યાં છે. તેમાં એક સ્થળે જણાવ્યું છે કે – “પછઈ ઉપાધ્યાય શ્રીધર્મસાગરગણિ પાટણ મળે વડીપાસાલને ભંડાર “સર્વ જે, લહુડીપરાળનો ભંડાર જોયો, તે બે ભંડાર મથે વડસાલનો “કીધે ગ્રંચ ઉસૂત્રકંદકદાલ' ગ્રંથ સટીક નીકળ્યો, તે મળે પૂનમિઆ, ખરતર, આંચલિઓ, સાઢપૂનમિઆ, આગમિઆ એ પાંચનો આમૂલ વૃત્તાંત નીકળ્યો, એ પાંચનઈ જમાલિ સરિષાં નિહૂનવ કહાં છઈ, અનઈ તપાગચ્છન“ઈજ વિષઈ ચારિત્ર છષ્ઠ ઇત્યાદિક લિખ્યું છઉં, તે વ્રતિ પામ્યાં, તે ગ્રંથ લિખાવી લીધું.” ઉપરના પુરાવાથી સ્પષ્ટ જવાય છે કે- આ ગ્રંથ, ધર્મસાગરજીને પાટણમાં વડીપોસાલ અને લધુપસાલના ભંડાર તપાસતાં વડીપોસાલના ભંડારમાંથી પ્રાપ્ત થયો હતો. વળી આ ઉપરથી એ પણ જણાય છે કે આ મથમાં પૂનમિયા, ખરતર, આચલિયા, સાઢપૂનમિયા અને આગમિયા–એ પાંચ ગચ્છોને નિદ્ભવ બતાવેલા હતા. ઉપરના બે ભંડારો જોવાનું શું કારણ પડયું હતું ? એ પણ ઉપરના ફકરાની પહેલાં જણાવ્યું છે, તે ઉપરથી જણાય છે કે–ખરતરગચ્છીય ઉપાધ્યાય ધનરાજની સાથે ઉપાધ્યાય ધર્મસાગરજીને અભયદેવસૂરિ ખરતરગચ્છીય હતા કે નહિં?” તે સંબંધી વિવાદ થયો હતો. અને આ વિવાદને માટેજ હેમણે ઉપર્યુક્ત બે ભંડારો જોયા હતા. પરિણામે ધર્મસાગરજીએ ૨૧ પ્રથોની સાક્ષી અભયદેવસૂરિ ખરતરગચ્છીય હેતા, એ બાબતમાં આપી હતી. અને વિજયદાનસૂરિની પણ ખાતરી કરી આપી હતી. (વધુ માટે જૂઓ “આત્માનંદ પ્રકાશનો તે આંક. ૫. ૮૬ થી ૮). 2010_05 Page #19 -------------------------------------------------------------------------- ________________ . આવી જ રીતે ઉપાધ્યાય ભાવવિજયજીએ પણ “વારવિવાર’ માં લખ્યું છે— તેષi [ શર્મસારાણાવાનાં ] સારોयवता वृहच्छालीयेन केनचित्कृत 'उत्सूत्रकंदकुहाल ' नामा બો નાનવિષચીવમૂત્ર ” આ ઉપરથી પણ જોવાય છે કે – સૂત્રવાર ગ્રંથ વડીશાલના ભંડારમાં હેમના જોવામાં આવ્યો હતો, કે જહે ગ્રંથને કર્તા કોઈ વડીપિશાલનો અનુયાયી હતો. એટલે રાસકાર કવિ આ ગ્રંથના કર્તા તરીકે ધર્મસાગરજીને બતાવે છે, તે ઠીક નથી. બેશક તેઓએ આ ગ્રંથમાં લખ્યા પ્રમાણે તપાગચ્છને છોડીને બાકીના પાંચગોને નિહ્નવ તરીકે ગણ્યા હશે અને તેથી જ હેમને ગબહારની શિક્ષા ગચ્છનાયકે કરી હશે. આ પ્રસંગે આપણે ધમસાગરજીની ઉદારચરિતતા, ગચ્છનાયક પ્રત્યેનું બહુમાન અને શાસન પ્રિયતા અવશ્ય જોઈ શકીએ છીએ. જે હેમનામાં તે ગુણ ન હતા, તે તેઓ તે ગ્રંથને પાણીમાં બોળવા દે પણ નહિં અને એવા સમર્થ હોવા છતાં માફી કે મિચ્છામિદુક્કડ પણ દે નહિં. એ દેખીતું છે. આ સૂત્રરાત ગ્રંથની સં ૧૬૮૩ના વૈશાખ વદ ૨ રવીવારે લખેલી એક પ્રતિ ભાવનગરમાં મુનિરાજ શ્રી ભક્તિવિજયજીના ભંડારમાં છે. તેની પ્રશસ્તિ આ ગ્રંથને માટે એક જ પ્રકારનો પ્રકાશ પાડે છે. તેની અંતમાં જણે કંઇ લખ્યું છે તે આ છે – " अयमुत्सूत्रकंदकुद्दालापर्यायो गुरुतत्वप्रदीपनामा ग्रंथः पतननगरे पं० श्रीविमलसागरगणि पं. श्रीज्ञानविमलगणिविनयसागरगणि-विवेकविमलगणिभिर्यथादृष्टो यथावगतश्च जीर्णताडीयपुस्तकाल्लिपिकरणद्वारात्वरितमुद्धृतस्तनिदानं चेदम्:नारदपूर्या सर्वपंडितशिरोमणीयमानमहोपाध्यायश्रीधर्मसागरगणिभिस्तश्वतरंगिणीनाम्नि प्रकरणे विरचिते खरतरैर्वयं निहावस्त्रे 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ नात्र प्रकरणे प्रकीर्तिता इति स्वयमेव प्रलपद्भिः कलहायितमाकलय्य महोपाध्यायश्रीधर्मसागरगणिभियंचिंत्ययं वाग्विलासो दिव्यानुभावादेव प्रादुर्भूतस्ततः ठा. सदयवच्छगृहे विनयसागरगणयो जीर्णताडीयपुस्तकमांडागारशुद्धयर्थ नियोजितास्तैश्च तत्र गत्वा श्रीमहावीरशासनं जयत्विति प्रतिज्ञां कृत्वा च श्रीविजयदानसूरीश्वरश्रीहीरविजयसूरीश्वरनाम्नी स्मरद्भिः स्वहस्तविन्यासे शासनदेवतार्पितमिव प्रथमत इदममेव पुस्तकमवाप्तं, तत एतत्पुस्तकप्रवर्तनभीत्या खरतरैर्वृहच्छालिकलिंगिकाः प्रेरिताः, तैश्चास्माकीनं पुस्तकमतत् त्वरितमर्पत्वन्यथा महती हानिर्भविष्यतीति कलहायितं । ततस्तस्य पश्चादर्पणाय त्वरितं सं. १६०६ ( १६१६) वर्षे प्रा. श्विनसितत्रयोदश्यां लिखितं । पश्चात तत्त्वतरंगिण्यामप्येतद्ग्रंथोक्तानुसारेण सभ्याशंकानिराकरणवादः प्रकारान्तरेण विरचि. तस्तत्प्रकरणकर्तृभिरिति विद्वद्वरैरेतग्रंथे वाच्यमाने यत्पुण्यं तदेतत्प्रशस्तिलिपिकर्मकर्तुः सकलवाचकशेखरमहोपाध्यायश्रीधर्मसागरंगणिचरणाम्भोजचंचरीकायमाणविवेकविमलस्याप्यनुमोदनाद्भवत्विति भद्रम् ।। स्तंभतीर्थे संवत् १६८३ वर्षे वैशाख वदि २ रवौ श्रे० लालजीलिखितं ॥ આ પ્રશસ્તિ ઉપરથી જાણવા જેવી આ હકીકતે મળે છે – १ उत्सूत्रकंदकुदाल मा नाम गुरूतत्त्वप्रदीप तु. २ उत्सूत्रकंदकुदाल य धर्मसानो मनासो नटिं, परन्तु તે સદયવચ્છ નામના ગૃહસ્થના પ્રાચીન ભંડારમાંથી નિકળ્યા હતા. ૩ વિનયસાગરને તે ગ્રંથ પ્રાપ્ત થયા હતા અને હની વિમલસાગર, જ્ઞાનવિમલ, વિનયસાગર અને વિવેકવિમલે સ ૧૬૧૬ ના આસો સુ ૧૩ ના દિવસે નકલ કરી લીધી હતી. 2010_05 Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪ આ ગ્રંથ પ્રાપ્ત થયા પહેલાં ધર્મસાગરજીએ તરતાં નામને ગ્રંથ બનાવ્યો હતો. ૫ વસૂત્રવરત ગ્રંથમળ્યા પછી હેને અનુસરીને તરવતાંમિ સભ્યાશ કાનિરાકરણવાર બનાવ્યા હતા. ૬ આ પ્રશસ્તિના લખનાર છે ધર્મસાગરજીના અનુયાયી વિવેકવિમલ. આ વિવેકવિમલ, તે ત્ર દાન ગ્રંથની નક્ત કરી લેનારા ચાર પૈકીના એક છે. પ્રશસ્તિમાંથી નિકળતી ઉપરની બાબત, કસૂત્રાત ગ્રંથને માટે અસાધારણ અજવાળું પાડે છે. ખરી રીતે તપાગચ્છ સિવાય અન્ય ગચ્છની વિરૂદ્ધમાં હે ગ્રંથ બનાવ્યો હતો તે તત્ત્વતામિ છે, એ ઉપરની પ્રશસ્તિથી સ્પષ્ટ જણાય છે.આજ વાતની પુષ્ટિ, હીરવિજયસૂરિના શિષ્ય ઉપાધ્યાય સુમતિવિજયના શિષ્ય કવિ સિંહવિજયજીએ સં. ૧૬૭૪માં દીવાલીના દિવસે બનાવેલી સાવવાની પણ આપે છે. કવિ હેમાં કહે છે – “પહિલું ધરમ રચિઉ ધર્મસાગર ગ્રંથ કરિઉ એક મોટો, ચુરાસી ગઈ તેહમાં નંદ્યા તત્વતરંગિણ ટે.” આ કવિ આગળ વધીને એમ પણ જણાવે છે કે – બગલા વણાયગ આદિ શ્રાવક સબલ સખાયત કીધા; શ્રીવિજયદાનસૂરિ સંઘાતિ ફિરી ફિરી ઝઘડા કીધા. ૨૩ સુણ શરઈ ન પતઈ સાગર રાંક તણી પરિ રેલ્યા કુમતિમુદ્દાલ ન તત્વતરંગિણ સંધિ પાણી માંહિં બોલ્યા.”૨૪ આમાં ગલા શ્રાવકનું હે નામ આવ્યું છે, તે અમદાવાદનો રહીશ હતો, અને હેને પક્ષમાં કરીને ધર્મસાગરજીએ કરેલી પ્રરૂપણાની હકીકત પ્રસ્તુત રાસમાં દર્શનવિજયજીએ જણાવી છે. કવિના ઉપર્યુકત કથનથી એ પણ જણાય છે કે કસૂત્રદાત્ત અને તરવતાંતિ અને ગ્રંથો પાણીમાં બાળવામાં આવ્યા હતા, પરંતુ તે સંબંધી બીજું કંઈ પ્રમાણ મળતું નથી. વિજયદાનસૂરિના સમયમાં બનેલા બનાવોમાં કવિ ધર્મસાગરજીએ સાત એલ સંબંધી દીધેલા મિચ્છામિદુક્કડનું પણ કહે છે, પરંતુ આ સાત બેલને 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ પટે વિજયદાનસૂરિએ કહારે લખે, તે જણાવ્યું નથી, પરંતુ શ્રાવક કવિ ત્રષભદાસ, પિોતે બનાવેલ “ વિષયસૂરિવાજોનાર ' માં તે સાત બોલનાં નામે આપવા સાથે તે પટે વીસનગરમાં સં. ૧૬૧૯ના માગશર સુદિ ૧૪ ની મિતિએ લખ્યાનું જણાવે છે. “સંવત સાલ ઉગણીસે જામ, માગશર શુદિ ચઉદશ કહી તા. ૩૯ ૧૬રર થી પર આ સમય એ હીરવિજયસૂરિના ગચ્છાધિપત્યને સમય છે. ગચ્છનાયક વિજયદાનસૂરિના સમયમાં ધર્મસાગરજીની પ્રરૂપણ નિમિત્તે હે લેશનું બી વવાયું હતું, હેને અંકુરે આ સમયમાં ફૂટ્યો હોય તેવું રાસ ઉપરથી જોવાય છે. જોકે વિજયદાનસૂરિએ તે કલેશના બીજને દગ્ધ કરવા માટે યથાસાધ્ય પ્રયત્નો કર્યા હતા, અને જેમાં હેમણે પોતાના સમયમાં તો કેટલેક અંશે સફળતા પણ મેળવી હતી, પરંતુ પાછો તે અંકુર બહાર દેખાવા લાગ્યા હતા. પ્રસ્તુત સમયમાં જાહે બનાવો બન્યા, હેમાં ખાસ ધ્યાન ખેંચનારા આ છે – ૧ પ્રવચનપરીક્ષા ગ્રંથની ઉત્પત્તિ, ૨ હીરવિજયસૂરિએ કાઢેલા બાર બોલ, ૩ ભદુઆ શ્રાવક વિગેરે પર જણને સંધ બહાર મૂકવા, ૪ ધર્મસાગરએ માગેલે મિચ્છા દુક્કડ અને ૬ “સર્વશતક' ની ઉત્પત્તિ. ઉપર્યુકત બનાવમાં સૌથી પહેલો બનાવ ધર્મસાગરજીએ વનપત્તા ( સટીક) ગ્રંથ બનાવ્યો તે છે. આ ગ્રંથને શાસ્ત્રથી વિરૂદ્ધ બતાવવા માં આવે છે; પરંતુ સાથે સાથે એમ પણ રાસકાર કહે છે કે “ ધર્મસાગરજીએ તે ગ્રંથ બનાવી હીરવિજયસૂરિને શોધવા આપે,સૂરિજીએ ચાર ગીતાર્થોને તપાસવા આયો, અને તે ગ્રંથનો પ્રચાર કરવાનો આદેશ પણ સૂરિજીએજ આપ્યો.” પરંતુ રસકાર એટલે બચાવ અવશ્ય કરે છે કે “જે ગીતાર્થોને આ ગ્રંથ શોધવા આવ્યો હતો, તેઓ ધર્મસાગરજીના મળતીયા હતા. હેમણે વગર શોધેજ “ ધી લીધો” એમ કહીને સૂરિજીને તે ગ્રંથ આખ્યો હતો.” આ પ્રસંગે સામાન્યતઃ એવી શંકા ઉપસ્થિત થઈ શકે કે-જહેઓને ગ્રંથ શોધવા માટે આપવામાં આવ્યો હતો, તેઓ ધર્મસાગરજીના મળતીયા હતા તે પછી સૂરિજી તેઓને શોધવા આપતેજ કેમ? પરંતુ એવું ઘણી વખત બને છે કેમહાત્મા પુરૂષોનાં હૃદય એટલાં બધાં નિષ્કપટ અને સહદય હોય છે કે તેઓ ૧૧ 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ પિતાની સચ્ચાઈ–સરળતા જગતમાં પણ જૂએ છે અને તેથી ગમે તેવા કોકટીના સમયમાં પણ વધારે ખણખંચમાં નહિ ઉતરતાં પિતાની ઉદારવૃત્તિને લાભ ગમે હેવાને પણ આપે છે. આવુંજ આ પ્રસંગે પણ બન્યું હોય, તે હેમાં નવાઈ પામવા જેવું કે શંકા કરવા જેવું નથી. આ પ્રસંગે એક બીજી ક૯૫ના પણ ઉપસ્થિત થાય છે. અને તે એકે-જે ધર્મસાગરના મનમાં તે ગ્રંથના સંબંધમાં કંઈ પણ શંકા જેવું હતું, તે તેઓ ગચ્છનાયકને તે ગ્રંથ સાંપવાની હિંમત જ કેમ કરતે ? આ ગ્રંથની એક પ્રતિ નિકોલેજ-પૂનાની લાયબ્રેરીમાં છે, હેની અંતની પંક્તિઓ ઉપસ્થી એમ પણ જણાય છે કે–આ ગ્રંથનું નામ ધર્મસાગરજીએ તે “કુત્તો શિવરાત્રિના ' રાખ્યું હતું, પરંતુ “ વજનવરત્તા ” એ નામ ખાસ હીરવિજયસૂરિએજ આપ્યું હતું. તે પંક્તિઓ આ છે – " इति श्रीमत्तपागणनभोनभोमणिश्रीहरिविजयसूरीश्वरशिष्योपाध्यायश्रीधर्मसागरगणिविरचिते कुपक्षकौशिकसहस्रकिरणे श्रीहीरविजयसूरिदत्तप्रवचनपरीक्षापरनाम्नि प्रकरणे पाशचंद्रमतनिराकरणનાવાશે વિશ્રામ !” તે કેવા સંજોગોમાં કેવી સ્થિતિમાં આ ગ્રંથ માટેની ઉપરની હકીકત બની હશે, તે સંબંધી આ લેખક કંઇપણ કહેવાને અસમર્થ છે. બીજે બનાવ હીરવિજયસૂરિએ કાઢેલા બારબેલ સંબંધી છે. હીરવિજયસુરિ અકબરની પાસે ગયા, તે પછી ગુજરાતમાં પાછી ધાંધલ મચી હતી. અને તે સમાચાર સૂરિજીના જાણવામાં આવતાં ગુજરાતમાં આવીને તે ધાંધલ શાન્ત કરવાને માટે આ બારબેલનો પટો સૂરિજીએ કાઢયો હતો, એમ રાસકારનું કથન છે. આ બાર લ’ સૂરિજીએ પાટણમાં સં. ૧૬૪૬માં બહાર પાડ્યા હતા. આ બારબેલ વાંચવાથી સ્પષ્ટ જણાય છે કે-હેમાંના ઘણું ખરા બેલે બલ્ક લગભગ બધાએ બોલે ધર્મસાગરજીની પ્રરૂપણને અટકાવવા માટે જ હતા. ઋષભદાસ કવિ આ બાબાલ બહાર પાડવાનું કારણ બતાવતાં તે સં. ૧૬૮૪ ના શ્રાવણ વદિ ૨ ને ગુરૂવારે બનાવેલા “બારઓલરાસ ” માં 2010_05 Page #24 -------------------------------------------------------------------------- ________________ આ સેર ગુરૂ હીરકઈ હરિ કર્યો વિચાર, કુમત રૂપ સાયર વલી પામ્ય બહુ વિસ્તાર. ૩૧ તર્ણ છતર તારા વલી કાઢઈ મેટા ચંદ; રવિ આથમતઈ બાપડા માંડ મોટો ફંદ. ૩૨ વઈરી વિઘન વિષ વેલડી કલેશ રેગ વસદેવ; વ્યરૂઉ ક્રોધ સમાવીઈ ઊપજતે તતખેવ. ૩૩ તેણુઈ કારણિ ગુરૂ હીરજ કી ગહન વિચાર, કુમત કદાગ્રહ ટાલવા ભાખઈ બોલજ બાર.” ૩૪ આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે વખતે ચાલી રહેલી ધમાધમ-ધાંધલ સમાવી દેવાને માટે જ આ બારઓલને પટ બહાર પાડ્યો હતો. આ બારબોલ સં. ૧૬૪૬ ના પોષ વદિ ૧૩ ના દિવસે પાટણમાં બહાર પાડ્યા હતા, એમ ઉષભદાસ કવિ કહે છે. આ બારબોલ ઉપર જહેમ બીજા ગીતાર્થોએ મતાં કર્યાં હતાં, તેમ ધર્મસાગરજીએ પણ કર્યું હતું. - ત્રીજો બનાવ ભદુઆ આદિ બાવન શ્રાવકને સંઘ બહાર કર્યા સંબંધી છે. આ સંધ બહાર કર્યાની ક્રિયા અમદાવાદમાં શાન્તિચંદ્રજીએ કરી હતી. એમ રાસકાર જણાવે છે. ભદુઆની સાથે બીજા કેને કાને સંઘ બહાર કર્યા હતા તે જણાવવામાં આવ્યું નથી. એ વાત તો ખરીજ કે ભદુઓ શ્રાવક એ ધર્મસાગરજીનો અનુયાયી હતો. કવિ સિંહવિજયજીએ સારવાવની માં આ ભદુઆ શ્રાવકને પ્રસંગ આમ ઉલેખે છે – “ એ ઓગણીસઈ પ્રથમ પ્રવાડે પગે લાગીનઈ પઈડા, ભઆ મતમાંડિઉ છઠતાલઈ આપ રૂપિં થઈ બેઠા. ૨૫ બીજી વાર વલી કો બે ભદઆને મત ભાગો, મિચ્છાદુક્કડ જમી ષમાવી ચરણ હીરનઈ લાગે.” ૨૭ હે વખતે શાન્તિચંદ્રજીએ આ ભદૂઆ આદિ શ્રાવકોને સંધ બહાર, 'કર્યા, તેજ વખત ધર્મસાગરજીએ સભા સમક્ષ પાંચ બાબતનો મિચ્છામિ દુક્કડ દીધે એમ કવિ કથે છે. આ બનાવ સં. ૧૬૪૮ માં બન્યાનું કવિ જણાવે છે; 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ પરંતુ પર્કિન્નપરિવાર માં આ મિચ્છામિદુક્કડ સં. ૧૬૪૮ ના પોષ સુદિ ૧૫ ના દિવસે દીધાનું જણાવ્યું છે. હે પાંચ બેલે સંબંધી ધર્મસાગરજીએ આ વખતે મિચ્છામિદુક્કડ દીધો, હેમાં પાંચમે બેલ “બાર બલથી વિરૂદ્ધ પ્રરૂપણ કર્યા સંબંધી છે. આ ઉપરથી જણાય છે કે-હીરવિજયસૂરિએ બારબાલ કાઢક્યા પછી પણ ધર્મસાગરજીએ તે બેલ વિરૂદ્ધ-પિતાની માન્યતા પ્રમાણે પ્રરૂપણ કરેલી હોવી જોઈએ. આ પછી ધર્મસાગરજીએ સર્વજ્ઞાત નામનો ગ્રંથ બનાવ્યો હતો. આ ગ્રંથ હીરવિજયસૂરિના હાથમાં આપ્યું ન હોય, અથવા તો ગમે તે કારણ હે, પરન્તુ સૂરિજીના સ્વર્ગવાસ સુધી આ ગ્રંથ માટે કંઇપણ ચર્ચા થવા પામી હેતી, એ વાત સ્પષ્ટ છે. કમભાગ્યે થોડા થોડા સમયના અંતરેજ હીરવિજયસૂરિ અને ધર્મસાગરજીનો સ્વર્ગવાસ થયો હતો. એટલું જ નહિં પરતુ ધર્મસાગરછના એક શિષ્ય લબ્ધિસાગરજીને પણ સ્વર્ગવાસ થયો હતો. અહિં સુધીના વૃત્તાન્ત ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે-ગચ્છનાયક વિજયદાનસૂરિ અને ગચ્છનાયક હીરવિજયસૂરિ, એ બન્નેએ એવી યુક્તિથી કામ લીધું જણાય છે કે જેથી વિય-સાગરનો વિખવાદ વધુ વધવા પામ્યો નહોતો. ધર્મસાગરજીએ પણ ગચ્છનાયકે હારે હારે જહેમ જહેમ કહ્યું હારે હારે તેમ તેમ લખી આપ્યું, અને મિચ્છામિદુ પણ દીધા. એજ બતાવી આપે છે કે તેઓની ઇચ્છા પણ કલેશને વધારવાની તે નહિંજ હતી. બેશક, એટલું તો ખરું જ છે કે-હેમને ચોક્કસ બાબતમાં જ શ્રદ્ધા દઢ થઈ હતી, તે શ્રદ્ધામાં ફેર પડ્યો હોય, એવું જણાતું નથી. વળી હેમની શાસ્ત્રીય વિષયમાં ગમે તેવી શ્રદ્ધા હોવા છતાં હેમણે ગચ્છનાયકે પ્રત્યેનો ભક્તિભાવ કે બહુમાનમાં કિંચિત માત્ર પણ ઘટાડે કર્યો હોય, એવું જણાતું નથી. હીરવિજયસૂરિ અને ધર્મસાગરજીનો સંબંધ તો કંઇ ઓર જ પ્રકારનો હતો. બીજા શબ્દોમાં કહીએ તો હીરવિજયસૂરિ અને ધર્મસાગરજી તો ન્હાની ઉમરથીજ સહયોગી હતા. દક્ષિણમાં આવેલા દેવગિરિમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરવા માટે હીરવિજયસૂરિ (તે વખતના હીરહર્ષ), ધર્મસાગરજી અને રાજવિમલજી-એ ત્રણ સાથેજ ગયા હતા, અને સાથેજ ભણીને ગુરૂ પાસે આવ્યા હતા. વિજયદાનસૂરિની ઈચ્છા હારે કોઈને પણ આચાર્ય પદવી આપવાની થઈ, ત્યહારે હીરહર્ષ ( હીરવિજ્યસૂરિ) ને આચાર્યપદ આપવાનો પ્રસ્તાવ પણ ધમસાગરજીએજ મૂક હતા અને ઘણાઓની-ઈચ્છા-બકે ખુદ વિજયદાનસૂરિની પણ ઈચ્છા–બીજાને આચાર્ય ૧૪ 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ પદવી આપવાની હોવા છતાં અન્તતોગત્વા ધર્મસાગરજીનેજ પ્રસ્તાવ પાસ થયા હતા. ( જૂઓ–આત્માનંદપ્રકાશ, પુ. ૧૫,અંક ૩-૪, પેજ ૮૧-૮૨) હીરવિજયસૂરિ આ વાતને ભૂલ્યા નહિં હતા; છતાં પણ એક ગચ્છનાયક તરીકે હેમનું જે કર્તવ્ય હતું, તે હેમણે બનાવ્યું જ હતું. બીજી તરફથી હીરવિજયસૂરિ ધર્મસાગરજીમાં રહેલી અદ્વિતીય શક્તિ અને હેમની વિદ્વત્તાથો પણ અજાણ્યા હેતા. ધર્મસાગરજીની બુદ્ધિ, તાર્કિક શક્તિ અને પરમાત્માના શાસન પ્રત્યેની અપ્રતીમ લાગણીનાં અનેક દષ્ટાંતો આત્માનંદપ્રકાશનાં ઉપયુક્ત અંકમાં પ્રકટ થયેલ પ્રાચીન પાનાઓ ઉપરથી મળી આવે છે, તે દષ્ટાંત અહિં ઉતારી આ નિરીક્ષણનું કલેવર વધારવા ઈચ્છતો નથી. આ ઉપરાન્ત તેઓ કેવા ભારી વિદ્વાન અને લેખક પણ હતા, એ હેમના બનાવેલા શૌષ્ટ્રિમતીસૂત્ર ( સં. ૨૬૭ ), યાહયાનવિधिशतक, सर्वज्ञशतक, प्रवचनपरीक्षा-सटीक, कल्पकिरणावली (સં. ૨૬૨૮), તપાગચ્છનgવતી, કંચૂદીપપ્રજ્ઞલિટીવા (સં. ૨૬૨૧), પારિ ( Tહત વાપt ), મહાવારિસિદાત્રી, ગૌમસૂત્રોઘાટના, વિU- - शतक-वृत्तिसहित, इरियावही षट्त्रिंशिका-टीकासहित विशेरे अयो જેવાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે –ધર્મસાગરજીની વિદ્વત્તા અને હેમની ગ્યતાના પરિચય માટે મૃતસાગરના શિષ્ય શાંતિસાગરે સં. ૧૭૦૭ માં કલ્પકૌમુદી ” ની પાટણમાં લખેલી પ્રશસ્તિને નિમ્નલિખિત કલેકજ પુરતો છે – तद्राज्ये गहनार्थशास्त्रघटनाप्रौढाभियोगास्तथा ऽतुच्छोत्सूत्रमहीविदारणहलप्रख्याः सुसंयोगिनः । સુતરિવારિવાવમનસ્થાતિજ્ઞામૃતઃ श्रीमद्वान्दकधर्मसागरगुरुत्तंसा अभूवन शुभाः॥ ८॥ ધર્મસાગરજીની કૃતિ અને હેમનાં કાર્યોનું નિરીક્ષણ કરતાં એમ સ્વીકારવું જ જોઈએ કે-કવિએ આ શ્લોકમાં ધર્મસાગરજીની કરેલી સ્તુતિમાં લગારે અત્યુક્તિ જેવું નથી. કહેવાની કંઈજ આવશ્યકતા નથી કે તે ૧૫ 2010_05 Page #27 -------------------------------------------------------------------------- ________________ સમયમાં ધર્મસાગરજ એક હતા, કે જહેઓ પૂર જેસમાં ચાલતા ખરતરગચ્છ અને કટ્રકમત વિગેરે મતની હામે થઈ હેમને પરાસ્ત કરવામાં સૌથી આગેવાની ભર્યો ભાગ લીધો હતો. હીરવિજયસૂરિ હેમની આ અતુલિત શક્તિને સંપૂર્ણ રીતે જાણતા હતા, અને તેઓ એમ પણ સમજતા હતા કેઆવી મહાન શકિતશાળી વ્યક્તિથી ગચ્છની શોભા જ છે. અને એવા સંપૂર્ણ વિચારપૂર્વકજ ભીર હૃદયથી સૂરિજીએ પિતાની વિદ્યમાનતા દરમીયાન શાન્તિપૂર્વક કામ ચલાવ્યું હતું. હવે આપણે હીરવિજયસૂરિના પછીને સમય તપાસીએ અને તે સમયમાં બનેલા રાસકારે વર્ણવેલા બનાવનું નિરીક્ષણ કરીએ. ૧૬પર થી ૭૨ રાસકારના જણાવ્યા પ્રમાણે આ સમયમાં ધમાધમ વધારે થઈ હોય, તેમ જણાય છે. ધર્મસાગરજી, કે જેઓ ખાસ એક પક્ષના નાયકજ હતા, બધે હેમની શ્રદ્ધાના લીધેજ તપાગચ્છમાં મતભેદ પડ્યો હતો, હેમના સ્વર્ગવાસ પછી તે કલેશનો પણ અંતજ આવા જોઈતો હતો; પરંતુ બન્યું તેથી ઉલટુજ. જહે કલેશ ચક્કસ મર્યાદામાં હતો, એટલી મતભિન્નતા-વિરૂદ્ધતા હોવા છતાં ન્હાના મોટાની મર્યાદાઓ જળવાતી હતી, હેમાં મહટે ભાગે પરિવર્તન થઈ ગયું. કલેશની મર્યાદા આગળ વધી અને ન્હાના મોટાની મર્યાદાઓનો પણ ભંગ થવા લાગ્યો. આ સમયમાં જહે કંઈ કલેશકર બનાવો બન્યાનું ચસકાર જણાવે છે, હેમાંના ખાસ બનાવા સુરતમાંજ બન્યા હતા. સૂરતના કેટલાક કલેશપ્રિય શ્રાવકે એક બીજાના પક્ષમાં પડી ગયા અને પિતાનાથી વિરૂદ્ધ પક્ષના સાધુઓને, મર્યાદાનું ઉલ્લંઘન કરી અપમાન કરવા લાગ્યા હતા. રાસકારે સૂરતમાં ઉઠેલી ખટપટનું જે વર્ણન કર્યું છે, એ ઉપરથી એટલું તો જોવાય છે કે–તે વખતે સરતમાં શ્રાવકાને મોટો ભાગ ખાસ કરીને આગેવાન શ્રાવકે સાગરેના અનુયાયી થઈ ગયા હતા અને તેઓ સામાપક્ષના સાધુઓનું અપમાન કરતા હતા. જો કે આથી કવિએ સાગરપક્ષના શ્રાવકોને “ બહુલકા”નું વિશેષણ આપ્યું છે, પરંતુ એ વિશેષણ બન્ને પક્ષના શ્રાવકોને લાગુ પડતું હોવું જોઈએ. સરતના સંધની એવી સ્થિતિના લીધે જ તે વખતે ગચ્છનાયકને સુરતના સંધ ઉપર પાંચ બેલનો પટો અને એક વખત સખ્ત પત્ર લખ પડેલે જણાય છે. 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મસાગરજીના સ્વર્ગવાસ પછી હેમની શ્રદ્ધા-હેમની માન્યતાનું સમર્થન કરવાનું કામ ઉપાધ્યાય નેમિસાગરજી અને ભક્તિસાગરજી વિગેરેએ ઉપાડ્યું હતું. બંને પક્ષકારોમાં હવે એ ધૂન લાગી હતી કે એક બીજાના રાગી શ્રાવને પિતાના પક્ષમાં ખેંચી લેવાનો પ્રયત્ન કરો અને હેના લીધે જહે જહે ગામમાં બન્ને પક્ષના સાધુઓ જતા, તે તે ગામોમાં શ્રાવકને પિતાના પક્ષમાં ખેંચવાને પ્રયત્ન કરતા. પરિણામે શ્રાવકમાં પણ બે કે તેથી પણ વધારે પક્ષે પડી જતા. આચાર્ય વિજયદેવસૂરિજી, ગચ્છનાયક વિજ્યસેનસૂરિના પટાધર હતા. તેઓ સાગના પક્ષમાં આજ સમયમાં થયા હતા. રાસકાર કવિ, વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં શી રીતે થયા, તેનું કારણ બતાવતાં થે છેઃ“ તેણુઈ તિહાં પોતાનાં રાજિ આચારજિ વસિ કરવા કારિ, ૪૩૩ આરાધઈ ચિંતામણિ મંત્ર હામ ધુપ કીધા બહુ તંત્ર, તેણુઈ આચારજિનું થયું બહુમાન તે તે મંડઈ અધિકાં તાન.”૪૩૪ : કવિનું આ કથન ક્યાં સુધી પ્રામાણિક હશે, તે કંઈ કહી શકાય નહિં. સોદમાવતનપટ્ટાવર ના કર્તાનું કથન છે કે–“ ધર્મસાગરજી અને વિજયદેવસૂરિ એ બે ગૃહસ્થાવસ્થામાં મામા ભાણેજ થતા હતા, એટલે કે ધર્મસાગરજી મામા થતા હતા અને વિજયદેવસૂરિ ભાણેજ. અને તેથી જ વિજયદેવસૂરિએ હેમનો પક્ષ લીધો હતો.” આ વાતને પુષ્ટ કરનાર એક પણ પ્રમાણ મહને મળ્યું નથી, કદાચ મામા-ભાણેજ થતા હોય, પરંતુ તેજ કારણથી પક્ષ કર્યો, એમાં શું પ્રમાણ છે ? વળી પટ્ટાવલીકાર તો કહે છે કે “ધર્મસાગરજીને હારે વિજયસેનસૂરિએ ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર મૂક્યા, ત્યારે હેમણે વિજયદેવસૂરિને તે બધી હકીકત જણાવી, ને વિજયદેવસૂરિએ જવાબ આપ્યો કે–ગુરૂ નિર્વાણ બાદ હમને ગચ્છમાં લઈશું, હમે કોઈ પણ જાતની ચિંતા કરશે નહિં.” - આ હકીકત પ્રસ્તુત રાસથી બહુ દૂર જાય છે. વિજયસેનસૂરિએ ધર્મસાગરજીને ગચ્છ બહાર મૂક્યા જ નથી. ગચ્છ બહાર મૂક્યા હતા વિજયદાનસૂરિએ અને લીધા હતા પણ વિજયદાનસૂરિએ. ધર્મસાગરજી તે હીરવિજયસૂરિના નિર્વાણ સમયની લગભગમાંજ સ્વર્ગવાસી થયા હતા. હા, વિજયદેવસૂરિએ ઉપર પ્રમાણેની હિમ્મત આપ્યાની હકીકત પ્રસ્તુત રાસમાં પણ કવિ આપે છે. પણ તે, નેમિસાગર સંબંધી છે. વાત એમ બની હતી કે–એક વખત ૧૭ 2010_05 Page #29 -------------------------------------------------------------------------- ________________ ધર્મસાગરજીને કઈ ગ્રંથ પાણીમાં બોળવા માટે વિજયસેનસૂરિએ નેમિસાગરજીની સમ્મતિ માગી, ત્યારે તેઓ વ્યાવ્રતટી ન્યાય પ્રમાણે ગૂંચવાડામાં પડી વિજયદેવસૂરિની પાસે ગયા અને હારે હેમણે હેમની સલાહ માગી, ત્યારે હેમણે એ કહ્યું કે “તમારે લગારે ચિંતા ન કરવી, હું તમારા પક્ષમાં થઈ જઇશ. ગુરૂને (ગચ્છનાયક-વિજયસેનસૂરિને) ઘડપણ આવ્યું છે, બહુ તો તેઓ એકબે વર્ષ જીવશે. પછીથી હમારી પ્રરૂપણાને આપણે ફેલાવીશું.”(જૂઓ-રાસસાર પૃ.૩૮) આ પ્રમાણેના પણ શબ્દ હેમણે કહ્યા હશે કે કેમ ? તે એક વિચારણીય વાત છે. બેશક, એમાં તે બે મત છેજ નહિં, કે-ગમે તે કારણે પણ વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં થઈ ગયા હતા, અને આગળ જતાં તે લગભગ તે પક્ષનું નાયકપણું જ હેમણે લીધું હતું, એમ કહીએ તો પણ કંઈ અત્યુકિત નથી. પ્રસ્તુત સમયમાં વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં ભળ્યાનો બનાવ જહેમ નોંધવા લાયક છે, તેમ વિજયસેનસૂરિએ સં. ૧૬૭૧ ના વૈશાખ સુદ ૩ ના દિવસે અમદાવાદમાં સાગરના તમામ ગ્રંથો અપ્રમાણુ સંબંધી હે પટે લખે, તે પણ ધ્યાન ખેંચનારાજ છે. કવિએ આપેલા વૃત્તાન્ત ઉપરથી સ્પષ્ટ જોવાય છે કે–તે વખતના આગેવાન સાગર–નેમિસાગર વિગેરેને લાગવગવાળા માણસે અને સંઘ દ્વારા ઘણું ઘણું સમજાવવા છતાં હેમણે તે પટ્ટામાં સહીઓ નજ કરી. અને એ રીતે તપાગચ્છમાં ભાગલા પડવાની શરૂઆત પહેલ વહેલાં થઈ. જે કે-હીરવિજયસૂરિના સમય સુધી પટાઓ અને આજ્ઞાપત્રે અનેક વખત લખાયાં, પરંતુ તેમાં સાગરે પણ સહીઓ કરતા હતા, પરન્તુ ગચ્છનાયકે લખેલા પટામાં સહીઓ નહિ કરવાની સાગરેએ શરૂઆત અહિંથી કરી. આજ વર્ણન પર્રિાગરિવાર માં પણ આપવામાં આવ્યું છે. તે ઉપરથી તે એમ પણ જણાય છે કે નેમિસાગર અને ભક્તિસાગરે આ પટામાં સહીઓ હૈતી કરી, એટલું જ નહિં, પરંતુ હેમણે જવાબ આપે હતો કે –“ આ પટે અમને સંમત છેજ નહિં. અમે તે ગ્રંથ પ્રમાણભૂત કરી આપવાને તૈયાર છીએ. તમે અપ્રમાણ શા આધારે કહે છે ?” પરંતુ પરિણામમાં તો નેમિસાગર અને ભકિતસાગરને તે જ વર્ષમાં (સં. ૧૬૭૧ માં) ગચ્છ બહાર કર્યા હતા. 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ રાસ ઉપરથી @ય છે કે આ પ્રમાણે સાગરોએ પટામાં સહી નહિં કરવાથી અને વિજયદેવસૂરિએ પણ સહી કરવા અગાઉ કેટલીક રકઝક કરવાથી વિજયસેનસૂરિની ઈચ્છા બીજા આચાર્ય સ્થાપવાની થઈ હતી, પરન્તુ, કવિના કથન પ્રમાણે એટલી ઉતાવળ નહિં કરવાની સલાહ સેમવિજયજી ઉપાધ્યાયે આપી હતી. અને ગચ્છનાયક પિતાના હાથે બીજા આચાર્ય સ્થાપે, તે અગાઉ તો હેમનો-આવિજયસેનસૂરિનો ખંભાતની પાસેના અકબરપુરમાં સ્વર્ગવાસ થયો હતો. ગચ્છનાયકના સ્વર્ગવાસનો પ્રસંગ જે અધિકારમાં કવિએ આલેખે છે, તે ખાસ ચોંકાવનારે છે. વિજયસેનસૂરિ ખંભાત આવતાં સેજિત્રે આવ્યા, ત્યહાંસુધી હેમની તબીયતમાં કંઈ પણ વિકૃતિ થઈ હતી. અહિંથી ઘણું સાધુઓને ખંભાત મોકલી દીધા. (સાથે કેટલા સાધુ હતા, તે કંઈ જણાવ્યું નથી. પણ ધીરકમલનું નામ જરૂર આપ્યું છે) કવિ કહે છે કે “આહાર કરતાં જેહવું કેવલી જાણઈ તેહ રે; પાસઈ ધીરકમલ હુતા સાગરવાસિત તેહરે.” ૬૬ અહિંથી આહાર કર્યા પછી હેમણે વિહાર કર્યો, ત્યાંથી નારગામના બગીચામાં આવી આંબાના વૃક્ષ નીચે પાણી વાપરવાને બેઠા. હાં હેમને ઉલટી થઈ; અને પ્રકૃતિ બગડી. કવિ, ઉપરના કથનમાં ધીરકમલ પ્રત્યે જે શંકા લઈ જાય છે, તે ઉઘાડી પડે છે. પરંતુ આ શંકામાં કહાં સુધી સત્ય સમાએલું છે, તે કહી શકાય નહિં. ધીરકમલ પોતાના વિરોધી પક્ષના હતા, તે પછી તેઓને ગચ્છનાયક સાથેજ કેમ રાખતે ? જેમ બીજા સાધુઓને આગળ મેલી દીધા હતા, તેમ શું તેઓને નહિં મેકલિત ? અથવા નહિં મોકલ્યા, તો તેનું શું કારણ હતું ? વળી અહિં ગચ્છનાયકની સાથે ધીરકમલ એકલા જ નહિં હતા, પં. કીર્તિવિજ્યજી પણ હતા. એમ કવિ આગળ જતાં કબૂલ કરે છે. અસ્તુ, આ વિષયમાં વધુ ઉતરવાની જરૂર નથી. ગચ્છનાયકની આ બગડેલી પ્રકૃતિ નજ સુધરી અને હાથી ઝેળીમાં ઉપાડી ખંભાતની પાસેના અકબરપુરમાં આવતાંની સાથે જ હેમનો સ્વર્ગવાસ થયા. સં. ૧૬૭૨ ના ૪ વદિ ૧૧. કવિ કહે છે કે અંત સમયમાં પણ ગચ્છનાયકે પિતાની બીજા આચાર્ય સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, અને જલદી બીજા આચાર્ય સ્થાપવાની ભલામણ કરી હતી. 2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭૨ થી ૭૯ આ સમયમાં બનેલા બનાવો વધારે ધ્યાન ખેંચનારા છે. એ તે દેખીતું જ છે કે સાગરપક્ષવાળાઓને વિજયદેવસૂરિની અસાધારણ સહાયતા મળી હતી, અને તેથી તેઓ પોતાના વિચારોનો પ્રચાર કરવામાં સારી રીતે ફાવી જાય, એમાં કંઈ નવાઈ જેવું પણ નથી. વળી બીજી તરફથી ગચ્છનાયક વિજયસેનસૂરિને સ્વર્ગવાસ થયો, એટલે વિજયદેવસૂરિને પણ વિશેષ કઈ કહી શકે તેમ રહ્યું નહિં. તેમ છતાં પણ રાસ ઉપરથી જોઈ શકાય છે કે સૌમવિજયવાચક, નંદિવિજયજી વિગેરેએ સાગરના વિચારે લેકના હદયમાં ન હસે, એવો પ્રયત્ન કરવામાં પણ કચાશ રાખી હતી. હેમના તે પ્રયત્નો પૈકીને એક પ્રયત્ન સામવિજયજીએ કાઢેલા “છત્રીસબલ છે. આ છત્રીસ બેલમાં ધર્મસાગરજીના વિચારોનું શાસ્ત્રીય પુરાવાઓ આપીને ખંડન કરવામાં સેમવિજ્યજીએ જેમ સંપૂર્ણ સાવધાની રાખી છે, તેમ સતત પરિશ્રમ પણ કર્યો જણાય છે. આ છત્રીસ બોલે ધ્યાનપૂર્વક વાંચનારને સેમવિજયજીની વિદ્વત્તાનો ખ્યાલ આવી જાય છે. પં. ભાવવિજયગણિએ, સં. ૧૬૭ માં કપડવણજમાં લખેલ પત્ર પરિવાર માં સમવિજયજીને આ “છત્રીસ લ’ શા માટે કાઢવા પડ્યા, એ બતાવતાં કહ્યું છે – મિસાગર અને ભક્તિસાગર જે પ્રરૂપણ કરતા હતા, તેનાથી ઘણએના મનમાં એ શંકા થવા લાગી હતી કે આ કહે છે તે સાચું છે કે–ચ્છનાયકની પ્રરૂપણું સાચી છે.” લેકની આ શંકાના નિવારણને માટે સેમવિજયજીએ છત્રીસલ કાઢયા હતા.” આ પછીનો એક ખાસ બનાવ ધ્યાન ખેંચે છે, અને તે એ છે કેસાગરને પહેલાં ગરછથી બહાર કાઢવામાં આવ્યા હતા, તેઓને પાટણમાં વિજયદેવસૂરિએ ચૈત્ર મહિનાની અમાવાસ્યાએ ભેગા લઈ લીધા. આથી અમદાવાદ, ખંભાત વિગેરે ગામમાં ખળભળાટ મચી ગયો. અને હેમણે વિજયદેવસૂરિને પત્ર લખ્યો, હેમને જવાબ પણ એવો જ આ કે-જહેમાં સત્તાને પ્રધાનસ્થાન આપવામાં આવ્યું હતું. આથી જણાય છે કે વિજયદેવસૂરિએ હવે પોતાના આ મન્તવ્યને વધારે વાર ગુપ્ત રાખવાનું નહિં પસંદ કરેલું હોવું જોઈએ. આનું પરિણુમ એ આવ્યાનું રાસકાર જણાવે છે કે-વિજયપક્ષના ઉપાધ્યાયોએ સં. ૧૬૭૨ના વૈશાખ સુદિ ૧૩ના દિવસે સાગરેની સાથે વિજયદેવસૂરિની સાથે સંબંધ પણ બંધ કર્યા સંબંધી ખુલ્લા પગામેગામ લખ્યા. 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ અહિં એક વિચારવા જેવી બાબત ઉભી થાય છે. આપણે પહેલાં જોઈ ગયા છીએ કે-વિજયસેનસૂરિએ સં. ૧૬૭૨ ના જેઠ વદિ ૧૧ ના દિવસે કાળ કર્યો હતો. હારે રાસકાર લખે છે કે-ચાર ઉપાધ્યાયએ સં. ૧૬૭૨ ના વૈશાખ સુદિ ૧૩ ના દિવસે વિજયદેવસૂરિ સાથેનો સંબંધ બંધ કર્યાના દરેક ગામે પત્રો લખ્યા.’ એ કેમ બની શકે ? વૈશાખ મહીનામાં વિજયસેનસૂરિ વિદ્યમાન હતા. તે વખતે ચાર ઉપાધ્યાય તહેવી રીતનો ઠરાવ કરે અને પત્ર લખે, એ સંભવિત જણાતું નથી. બનવાજોગ છે કે કદાચ રાસકારે મહીનો લખવામાં ભૂલ કરી હોય. અસ્તુ, આટલું થવા છતાં પણ વિજયપક્ષના ઉપાધ્યાયોએ અને અમદાવાદ વિગેરે ગામોના સંએ વિજ્યદેવસૂરિને મનાવવાનો પ્રયત્ન તો પડતે હેતજ મૂક્યો. સેમવિજયજી અને બીજાઓ કોઈપણ રીતે વિજયદેવસૂરિને સમજાવવાના પ્રયત્ન કરતાજ રહ્યા હતા. એ રાસ ઉપરથી જોવાય છે. ત્યહાં સુધી કે સાધુઓને મોકલી મોકલીને અને બીજી લાગવગો પહોંચાડીને પણ સમજાવવાના પ્રયત્ન કર્યા હતા. એટલું જ શા માટે ? મુકરબખાન, અબદુલ્લાખાન અને એવા બીજા રાજ્યાધિકારીઓને પોતાના પક્ષમાં લઈ તેઓને હેરાન કરવાના પ્રયત્નો પણ કરી ચૂક્યા હતા, છેવટે હારે તેઓ પોતાના તમામ પ્રયત્નોમાં સર્વથા નિષ્ફળ નિવડયા, હારે હેમણે નવા આચાર્યની સ્થાપના કરી હતી. આ પ્રસંગે એક ખાસ બાબત તરફ વાચકોનું ધ્યાન ખેંચવું જરૂરનું સમજુ છું. ગચ્છનાયક વિજયસેનસૂરિનો સ્વર્ગવાસ થયા પછી અને વિજયદેવસૂરિએ સાગરેનો પક્ષ લીધા પછી સામા પક્ષમાં જે કોઈ આગેવાન હતા, તે સેમવિજયજી ઉપાધ્યાય હતા. રાસમાં આપેલા હેમના પ્રસંગે ઉપરથી એ સમજવું લગારે મુશ્કેલી ભરેલું નથી કે–તે સમયે ચાલેલા આ વિખવાદને અંગે વિજ્યપક્ષ તરફથી ખાસ સેમવિજયજીએ આગેવાની ભર્યો ભાગ લીધો હતા. હારે બીજા પક્ષના આગેવાન નેમિસાગર અને ભકિતસાગરજી હતા. આપણે જોઈ ગયા છીએ કે સિમવિજયજીએ સાગરની પ્રરૂપણની અસર નહિં થવા દેવા માટે “છત્રીસ લ” કાઢયા હતા, હેવીજ રીતે સાગરપક્ષીય ભકિતસાગરે પણ એક લાંબે પત્ર સેમવિજયજી ઉપર સં. ૧૬૭૨ ના કાર્તિક સુદિ ૧૪ ની મિતિએ લખ્યો હતો, અને હેમાં હેમણે સેમવિજયજીને ૧૮ પ્રશ્નો પૂછી કેટલીક બાબતોની ચૅલેજ આપી હતી. આ ૧૮બોલ (પ્રશ્નો) ની બે હસ્તલિખિત પ્રતો પૂજ્યપાદ પરમગુરૂ આચાર્ય શ્રીવિજયધર્મસૂરી ૨૧ 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્વરજી મહારાજશ્રીના ભંડારમાં છે. હેમાંની એક પ્રતિ ૯ પાનાની છે અને બીજી ૧૯ પાનાની. ૧૯ પાનાની પ્રતિમાં ૧૮ પ્ર વિસ્તારપૂર્વક છે, હારે ૯ પાનાની પ્રતિમાં કંઈક સંક્ષેપમાં છે. પ્રારંભમાં વિસ્તારથી ૧૮ બેલ લખ્યા પછી ભકિતસાગરજીએ હેના જવાબ આપવાની સૂચના કરનાર બકે એક પ્રકારની ચૅલેંજ આપનારે એક પત્ર અને એક બીજો પત્ર, એમ બે પત્ર સેમવિજયજી ઉપર અને એક પત્ર શ્રાવક ઉપર-એમ ત્રણ પત્રો લખ્યા છે. આ ત્રણે પત્રો પ્રસ્તુત ચર્ચાને અંગે ઉપયોગી હોવાથી પુરવણી “ક” “” અને ન તરીકે આ અવલોકનની અંતમાં આપવામાં આવ્યા છે. સેમવિજયજીએ આ ૧૮ પ્રાના ઉત્તરો આપ્યા હતા કે કેમ ? તે સંબંધી કંઈ પ્રમાણ મળ્યું નથી. ઉપર કહેવામાં આવ્યું છે કે-હારે વિજ્યદેવસૂરિ કોઈપણ રીતે નજ સમજ્યા અને સાગરની માન્યતા પ્રમાણે પ્રરૂપણ કરવાજ લાગ્યા, હારે સેમવિજયજી વિગેરે ઉપાધ્યાયોએ મળીને નવા આચાર્ય સ્થાપન કર્યા. આ નવા આચાર્ય તે વિજયતિલકસૂરિ, જહેમનું નામ રામાવજય હતું. સં. ૧૬૭૩ ના પિસ સુદિ ૧૨ ના દિવસે હેમને “આચાર્યપદ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે એટલું વિચારવું પડશે કે-રામવિજયજી તે વખતના પ્રસિદ્ધ વિદ્વાન સાધુઓ પૈકીના એક હોતા, તે વખતે સેમવિજયજી, ભાનુચંદ્રજી, સિદ્ધિચંદ્રજી વિગેરે ઘણા વિદ્વાન ઉપાધ્યાયો અને સાધુઓ હતા. ખાસ કરીને સેમવિજ્યજી ઉપાધ્યાય, કે હેઓને કવિએ પિતાના પક્ષના એક આગેવાન તરીકે ઓળખાવ્યા છે, મુખ્ય હતા; છતાં તેઓને આચાર્ય પદવી ન આપવામાં આવી અને રામવિજયજી નામના અપ્રસિદ્ધ સાધુને શોધી કાઢયા, એને હેતુ શો હશે, એ રાસ ઉપરથી વ્યક્ત થતું નથી. વળી ગચ્છનાયક વિજયસેનસૂરિની અન્તિમ ભલામણો કે જહે રાસકાર કવિએ ઉલ્લેખી છે, તે ઉપર દૃષ્ટિપાત કરીએ છીએ, હારે પણ એમજ જણાય છે કે-રામવિજયજીને આચાર્ય પદવી આપવામાં તેમને કંઈપણ ગુપ્ત સંકેત હોવો જોઈએ. કારણ કે ગચ્છનાયકે અન્તિમ ભલામણોમાં સ્પષ્ટ કહ્યું છે – સેમવિજય વાચકપતિ મુઝ મનિ જિમ ગુરૂ હીર; - તિમ સહુ સંઘ આરાધયો થાય સાહસ ધીર રે.”૬૬૧ 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ • ગચ્છનાયક હેઓને આટલું બધું માન આપે, તેઓને આચાર્ય પદવી ન આપવામાં શું સંકેત હશે, એ કંઈ કહી શકાતું નથી. આ વિષયમાં સહામોપક્ષ ( સાગરપક્ષ ) આ આચાય પદ માટે શું વદે છે, તે પણ આપણે જોઈ લઈએ. “ઝાવવાનામના એક સંસ્કૃત ગ્રંથની પ્રતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના ભંડારમાં છે. જે ૧૨ પાનાની પ્રતિ છે. આ ગ્રંથના કર્તા તરીકે કેઈનું નામ નથી, પરંતુ તેમાં જહે હે બોલેનું સમર્થન કરવામાં આવ્યું છે, તે ઉપરથી સમજાય છે કે—ધર્મસાગરજીના અનુયાયી કોઈ વિદ્વાને તે ગ્રંથ બનાવેલો હોવો જોઈએ. આ ગ્રંથમાં કર્તાએ હામા પક્ષને નિમકમત” “ઉપાધિમતી રાસલીમત વિગેરે વિશેષણોથી સંબો છે અને તે તે વિશેષણે શામાટે આપવામાં આવ્યાં છે, તે પણ સાથે સાથે જણુવ્યું છે. આ ગ્રંથકાર રામવિજય (વિજયતિલકસૂરિ) ની આચાર્ય પદવીના સંબંધમાં કથે છે – " श्रीमद्विक्रमतोऽग्निवारिधिरसग्लौसम्मिते हायने कस्मात् सोमलनामकेन विधिया दहसूरसद्वासरे । पौषे रुद्रतिथौ कुजे कलिवशाद् भ्रष्टादुराचारतः क्रीत्वा द्युम्नबलेन रामविजयः सूरीकृतस्तैन्यतः ॥ આ પક્ષ એમ કહે છે કે રામવિજ્યને ચેરીથી અને દ્રવ્યવ્યયથી આચાર્ય પદવી આપી દીધી હતી. આગળ વધીને આ ગ્રંથકાર તો એમ પણ કહે છે કે – "तदपि सूरिपदं साहिना राजनगरमध्ये वालेयारोपणपूर्वकं दूरीकृतं।" આમાં કહાં સુધી સત્ય છે, તે કહી શકાય નહિં, કારણ કે બન્ને પક્ષકારોએ પિતાને નિર્દોષ બતાવી હામા પક્ષનાં છિદ્રો-પછી તે ખરાં કે ખોટાં–બતાવવા પ્રયત્ન કર્યો છે. ઉપરના શ્લોકમાં આચાર્ય પદવીને દિવસ પિસ સુદિ ૧૧ ને લખ્યો છે, જહારે આ રાસકારે બારશતિથિ લખી છે. રાસકાર દર્શનવિજયજી, જહેમ સાગરપક્ષકારોને હરવચન અને વીરવચનના ઉત્થાપક તરીકે ગણાવે છે, હેવી રીતે સાગર પક્ષકારે પણ તેજ શબ્દોથી વિજયપક્ષકારોને સંબોધે છે. ઉપર્યુક્ત પ્રણવવાર ગ્રંથમાંજ એક સ્થળે કર્તા લખે છે – 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ " किं चायं निर्नामकः श्रीहरिगुरुप्रसादितद्वादशजल्पेषु नवजल्पान् साक्षादुत्थापयन्नस्ति, तत्पत्रान्तरादवसेयं । तेन श्रीवीरवचांसि श्रीहीरवचांसि श्रीसंघवचांसि चावजाननुत्सूत्रवादिनां प्रथमरेखां प्राप्तवान् । तथा तिलतुषत्रिभागमात्रमपि क्लेशमसभ्यवचनादिना अभ्याख्यानदानादिना पाषाणक्षेपादिना दीवानगमनादिना मेरुप्रायं संवर्द्धितवांश्च तावद् यावद् साहिसभागमनं, તતડચ સંસઃ સર્વથા ટ્રેઃ ” લેખકનું એ લખવું સત્યજ છે કે-હે કલેશ એક ન માત્ર હતો, તે એક મેરૂ પર્વત જેવડો થઈ ગયે. લેખકે કલેશનું એવડું મોટું રૂપ આપનાર તરીકે વિજયપક્ષને ગયો છે, હારે વિપક્ષના લેખકે એ સાગરપક્ષને ગણ્યો છે. વસ્તુતઃ એવડું રૂપ આપનાર કોઈ પણ એક પક્ષ તો નજ ગણાય. હમેશાંના નિયમ પ્રમાણે એમ કહેવું ખોટું નથી જ કેમેરૂ જેટલું રૂપ આપવામાં બન્ને પક્ષનો થોડે ઘણે અંશે હિસ્સો હોવો જોઈએ. ઉપરના કથનમાં આ કલેશનું પરિણામ બાદશાહના દરબારમાં જવા સુધીનું બતાવવામાં આવ્યું છે. તે પણ સત્ય છે. કારણ કે પ્રસ્તુત રાસમાં પણ માંડવગઢમાં જહાંગીર બાદશાહે, બન્ને પક્ષના આગેવાનોને બોલાવ્યાનું લંબાણથી વર્ણન કરવામાં આવ્યું છે. (જૂઓ રાસસાર પૃ. ૭૮-૭૯) આ પ્રસંગ બહુ ગંભીરતાપૂર્વક વિચારવા જેવો છે. રાસકાર એ તો કબૂલજ કરે છે કે-તપાગચ્છમાં ચાલતા આ મહાનું કલેશની સંપૂર્ણ હકીકત બાદશાહના કાન સુધી ભાનચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીએ પહોંચાડી હતી અને હેના પરિણામે બાદશાહે બન્ને પક્ષના આચાર્યો –વિજયદેવસૂરિ અને વિજયતિલકસરિ–ને તેમજ બીજા પણ આગેવાન સાધુઓને બોલાવ્યા હતા. બાદશાહની પાસે બન્ને પક્ષકારોના ભેગા થયા પછી જે પરિણામ આવ્યું તે, રાસકારના શબ્દોમાં કહીએ તો – આપ આપણું કરો જિઉં બઝે અબ થિં કેઈ મત પ્ર. ૧૩૬૮ એટલુંજ આવ્યું છે. અર્થાત્ બાદશાહે હવેથી ઝઘડે નહિ કરવાનીજ ભલામણ કરી હતી. આ પરિણામ ઉપર કંઈક વિશેષ નિરીક્ષણ કરી લઈએ. વિદ્યાસાગર વાચકના શિષ્ય કૃપાસાગરે સં ૧૬૭૪ માં નેમિસુર ૨૪ 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણુરાસ બનાવ્યા છે, હેમાં આ સંબંધી હકીકતને સાર આ પ્રમાણે આપે છે: જહાંગીરના તેડાવવાથી વિજયદેવસરિ ખભાતથી માંડવગઢ ગયા. અને વિજયદેવસૂરિના પત્રથી રાધનપુરથી નેમિસાગર માંડવગઢ ગયા વીરસાગર, ભકિતસાગર, કશલસાગર, પ્રેમસાગર, શુભસાગર, શ્રીસાગર, શાંતિસાગર અને ગુણસાગર પણ સાથે ગયા હતા. પરિણામ આ આવ્યું – “નેમિસાગર વાચક્વરૂ એ તેઓ શ્રી જહાંગીર કે, નરેસર નિરખવા એ શ્રીવિઝાય સુધીર કે. જય. ૯૨ પાતશાહ પૂછે તિહાં એ પુસ્તક કેરી વાત કે ભટ્ટ કહી ભલું એ આણુ રાય અવદાલ કે. જય. ૪ પુસ્તક સાચું છે સહી એ ફર્ડ મ કહે છે કે સહુ કે વાંચ્યો એ સાચું ફૂડ ન હોય છે. જય. ૯૪ વાચકવર જય જય લહીએ દુશમન પડીઆ જૂઠ કે, માન મુર્હત ગયું એ વળતા ન શકે ઉઠી કે.” જય. લ્ય આ કવિના કથન પ્રમાણે તો ધર્મસાગરજીના બનાવેલા ગ્રંથને બાદશાહે સાચો બતાવ્યો હતો અને વિજયતિલકસૂરિના પક્ષને અસત્ય ઠરાવ્યો હતો. કવિ વધુમાં એમ પણ જણાવે છે કે વિજયદેવસૂરિ ઉપર પ્રસન્ન થઈને બાદશાહે હેમને “સવાઈ મહાતપા’ ના બિરૂદથી નવાજ્યા હતા – “વિજયદેવસૂરિ પ્રતે એમ બેલે જહાંગીર; સવાઈ મહાતપાએ હરખ્યા મીર હમીર.”જય. ૮૬ આવી જ રીતે બાદશાહે પ્રસન્ન થઈ નેમિસાગરને પણ જગજીપક સવાઈ”ની પદવી આપી હતી. * શ્રીજિનશાસન જાણુ નેમિસાગર ઉવઝાય; અકબર સુત આગે લીએ જગજીપક સવાય ૯૬ પ્રહપાવિવાર માં તેના કર્તા લખે છે કે – " श्रीमत्साहीसिलीमभूमिपतिना श्रुत्वा नवीना स्थिति. रन्यायेष्वसहिष्णुना वरचरावीदाभिधे पणि । 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ खर्यारोहणपूर्वकं कथनतः सूरित्वमुहालितं गच्छो रासभिको ह्यसाविति जने प्राप प्रसिद्धिं ततः"॥२॥ અર્થાત–જહાંગીરે નવીન સ્થિતિ (ગુપ્ત રીતે નવીન આચાર્ય સ્થાપવામાં આવ્યા તે) સાંભળીને ઈદ નામના પર્વમાં ગધાડા ઉપર બેસાડીને આચાર્ય પદ ઉત્થાપન કર્યું. અને તે દિવસથી તે ગચ્છ, “રાસબિકગચ્છ” કહેવાયો. આગળ ચાલતાં તેજ લેખક લખે છે – " एवं कृते सर्वत्र लोके अतीववचनीयतां प्राप्तेऽपि लब्बालेशमपि नाधिजग्मिवान् । किंतु पुनरपि तथा प्रावर्त्तत, यथा साहिसभायां चतुर्मासिमध्येऽपि गमनमापतितं । तत्रापि तत् पक्षो ललाटे आग्नेयचिह्नकरणादिना धिकृत्य दूरीकृतः। श्रीमद्विजयदेवसूरयस्तु तथाविधसौम्यदर्शनवीक्षणात् लोकोत्तरगुणप्रकर्षात् यथोचितवाग्वैभवाश्च परितुष्टेन गुणज्ञप्रष्ठेन न्यायनिष्ठेन साहिना वचनातिगमहत्त्वास्पदं चक्रिरे । तद्यथा: सर्व प्रत्युतसद्गुरोः समभवत् तेजः परिस्फूर्तये तुर - यज्जांगीरमहातपेति बिरुदं दत्त्वा स्वयं पश्यता । निर्घोषेषु पतत्सु वाद्यनिवहै। संप्रापिताः स्वाश्रये किं चित्रं यदि वर्द्धतेऽग्निपतनात् स्वर्णे क्रमाद् वर्णिका" ॥३॥ લેખકના ઉપયુક્ત કથનમાં રહે અનુચિત શબ્દોના પ્રયોગો કરવામાં આવ્યા છે, તે જહેમ અશ્રદ્ધેય છે, તેમ નહિં ઈચ્છવા યોગ્ય પણ છે. આચાર્યને ગધાડા પર બેસાડી આચાર્યપદ ઉત્થાપવું અને કપાળમાં અગ્નિનું ચિહ્ન કરવા પૂર્વક દૂર કરવા, એ કઈ રીતે માની શકાય તેવી હકીકત નથી. હા, બાદશાહના તેડાવવાથી ચોમાસામાં વિહાર કરવાની અને વિજયદેવસૂરિને, હેમના ગુણેથી આકર્ષાઈ બાદશાહે જે માન આપ્યું, એ હકીકત બેશક શ્રદ્ધેય છે. જે કેબાદશાહ પાસે જનારા સાધુઓએ ગુજરાતથી કહારે વિહાર કર્યો હતો, એ કંઇ જણાવવામાં આવ્યું નથી; પરન્તુ એટલું તો ખરું જ કે બાદશાહ પાસે ગયા પછી અને બાદશાહે આ તકરાર સાંભળી ફેંસલો આપ્યા પછી થોડા જ સમયમાં હાં માંડવમાંજ નેમિસાગરને સ્વર્ગવાસ થયો હતો.નેમિસાગરે કાળકર્યો કાતિક 2010_05 Page #38 -------------------------------------------------------------------------- ________________ સુદિ ૧૦ ના દિવસે. આ ઉપરથી જણાય છે કે તે બધાને ગુજરાતથી એમાસામાંજ વિહાર કરીને જવું પડયું હશે. વળી ‘મિસાગરનિર્વાણરાસ'માં નેમિસાગરને થયેલી વ્યાધિનું કારણ બતાવતાં જણાવવામાં આવ્યું છે કે – “મારગે શ્રમ પાણી થકી ડીલે ચડીઓ તાવ, ઉત્તમ નરને દુ:ખ દીએ એ કળિકાળ સ્વભાવ રે.” ૧૦૨ આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-માસામાંજ હેમને વિહાર થયેલું, અને શરદીના લીધે હેમને તાવ લાગુ પડે. બીજું વિજયદેવસૂરિ'ને બાદશાહે આપેલા “મહાતપા' ના બિરૂદની વાત પણ શ્રદ્ધેયજ છે. વિજયદેવસૂરિને બાદશાહે માંડવમાં “મહાતપા” નું બિરૂદ આપ્યું હતું, એ વાત ઇતિહાસ પ્રસિદ્ધ છે, એમાં કોઈથી ના પાડી શકાય તેમ નથી. હવે વિચારવાની બાબત એ છે કે-એક તરફથી વિજ્યતિલકસૂરિ રાસ” ના કર્તા એમ જણાવે છે કે બાદશાહની આગળ અમારે (વિજયપક્ષનો) જય થયો, અને સાગરને પરાજય થયો, જહારે બીજી તરફથી સાગરપક્ષીય ગ્રંથમાં સાગરની છત અને વિજયની હાર બતાવવામાં આવી છે. એટલું જ નહિ પરતુ વિજયદેવસૂરિને “સવાઇમહાતપા” નું બિરૂદ આપ્યાનું પણ જણાવવામાં આવે છે, કે હે હકીકત ઈતિહાસ પ્રસિદ્ધ છે. આ ઉપરથી આપણે એટલું તો અનુમાન અવશ્ય કરી શકીએ તેમ છીએ કે-જે વિજયદેવસૂરિના પત તરફ અર્થાત સાગરપક્ષ તરફ બાદશાહને અરૂચિજ થઈ હેય-તે પક્ષ બેટીજ તકરાર કરે છે, એવું તેના હૃદયમાં પ્રતિભાસ્યું હોય–તો તે તેજ વખતે સવાઈ મહાતપા' ના બિરૂદથી આચાર્યશ્રીને નવાજેજ કેમ ? જે કે-એ વાત પણ કબૂલ કરવા જેવી છે કે-વિજયપક્ષના ઉપાધ્યાય ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજી સાથે પણ બાદશાહને કંઈ ઓછો સંબંધ નહિ હતો, પરંતુ પરિણામ જે જોવાય છે. તે ઉપરથી વધારે નહિં તો એટલું અનુમાન તો અવશ્ય કરી શકાય છે કે વિજયતિલકસૂરિરાસના કર્તા કહે છે તેમ વિજયદેવસૂરિના પક્ષને ખોટો બતાવવાનું સાહસ તો બાદશાહે નથી જ કર્યું. બલ્ક–એક પ્રબળ પ્રમાણ ના આધારે એમ કહ્યા સિવાય નથીજ રહી શકાતું કે-વિજયદેવસૂરિ સાથે આ સમાગમ બાદશાહને ચિરસ્મરણીય રહ્યો હતો. આ પ્રબળ પ્રમાણ છે – બાદશાહે વિજયદેવસૂરિ ઉપર લખેલે એક પત્ર. આ પત્ર ફારસીમાં છે, અને તે મળ પત્ર તેના અનુવાદ સાથે “ સૂરીશ્વર અને સત્રા નામના પુસ્તકમાં ર૭ 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ તરીકે પૃ. ૩૯૦ માં પ્રકટ કરવામાં આવ્યું છે. આ પત્રમાં માંડવગઢમાં થયેલી મુલાકાતને બાદશાહે ખાસ હવાલે પણ આપે છે. બાદશાહ સાથેની આ મુલાકાત પછી લગભગ બે વર્ષ સુધી આ મામલે શાન્તિથી ચાલ્યો હોય, એમ પ્રસ્તુત રાસ ઉપરથી જણાય છે; તેપણુ એટલું તો ખરું જ કે-બને પક્ષની એકતા તે ન્હોતીજ થવા પામી. બન્ને આચાર્યોએ-વિજયદેવસૂરિ અને વિજયતિલકસૂરિએ-ભિન્ન રહીને જ પોતપિતાના આાવતી સાધુઓ ઉપર હુકૂમત ચલાવી હતી. છેવટ-સં. ૧૬૭૬ના પાસ સુદિ ૧૩ના દિવસે વિજયતિલકસૂરિએ સેમવિજયજી વાચકના શિષ્ય કમળવિજયજીને આચાર્યપદ આપી પોતાની પાટે સ્થાપન કર્યા હતા અને બીજા જ દિવસે એટલે ચૌદશના દિવસે હેમણે કાળ કર્યો હતો. એ પ્રમાણે વિજયતિલકસૂરિ પછી વિજયપક્ષની આગેવાની વિજયાનંદસૂરિએ લીધી હતી, અને ગચ્છની વ્યવસ્થા જાળવી હતી. રાસકારે અહિં સુધીનું વૃત્તાંત આપી પ્રથમ અધિકાર પૂરે કર્યો છે. સં. ૧૬૭૬ થી ૧૬૯૭. આ સમયમાં, અર્થાત વિજ્યાનંદસૂરિના આધિપત્યમાં પ્રસ્તુત ચર્ચામાં ઘણું પરિવર્તન થયેલું જે ય છે. જો કે-હેના પ્રારંભિક કાળનું જે વર્ણન રાસકાર આપે છે, એ સખેદાશ્ચર્ય ઉત્પન્ન કરાવનારૂં છે, તે પણ હે પછી થોડા જ સમયમાં “બને આચાર્યોની એકતાને જે પ્રસંગ બન્યો, તે ખરેખર આનંદ ઉપજાવનાર છે. પ્રારંભમાં કવિ વિજયદેવસૂરિને તુરકાએ પકડ્યા, ઊંટની પાછળ બાંધીને વહન કર્યા, હાથ-પગમાં બેડિ નાંખી અને પછી પિટલા દના હાકેમે બાર હજાર મુદ્રાઓ લઈ છુટા કર્યાનું જણાવે છે, પરંતુ આ બધું તોફાન થવાનું કારણ કવિએ કંઈ જણાવ્યું નથી. એકાએક એક મહાન આચાર્ય, કે જહેઓને બાદશાહ પણ માન આપતું હતું, હેમને આવી આફતમાં કઈ લાવી મૂકે, એ ગળે ઉતરે એવી વાત નથી જણાતી. વિજયદેવસૂરિ સંબંધી કવિએ કરેલું આ વર્ણન એવી શંકા તરફ દોરી જાય છે કે-કવિને ઇરાદે વિજયદેવસૂરિની નિંદાજ કરવાને કેવળ હશે. ખેર, તે પછી કવિએ આપેલ શાન્તિદાસ શેઠને પ્રસંગ પણ ખાસ વિચારવા જેવો છે. શાન્તિદાસ શેઠને પહેલાં વિજયદેવસૂરિના પક્ષમાં બતાવ્યા છે, પરંતુ પાછળથી હારે વિજયદેવસૂરિએ “સર્વજ્ઞશતક ગ્રંથ અપ્રમાણ કર્યા સંબંધી પટેલ, ૨૮ 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ અને સાગરેએ મતાં નહિં કરવાથી સાગરને અલગ કર્યા, ત્યહારે શાતિદાસ શેઠ હેમનાથી વિરૂદ્ધ પડ્યા એમ જણાવ્યું છે. આ હકીકત બનવા જોગ છે. કારણ કે–શાતિદાસ શેઠ ખુલી રીતે સાગરના પક્ષમાં હતા અને હારે તેજ સાગરને અલગ કરવાને પ્રસંગ આવે, ત્યારે તેઓ વિજયદેવસૂરિ સાથે ન જોડાય એમાં કંઇ નવાઈ જેવું નથી. જે કે-એટલું તો કહેવું જ પડશે કે શાન્તિદાસ શેઠ જેવા, તે વખતના મહાન પ્રભાવશાલી>સત્તાધારી પુરૂષે કોઈના પણું પક્ષમાં ન પડતાં બન્ને પક્ષને એકત્ર કરાવવામાં પિતાની શકિતને સદુપયોગ કર્યો હત, તો તે વધારે આશીર્વાદરૂપ થઈ પડતે, એમ મહારું માનવું છે. શારિતદાસ શેઠે તો વિજયદેવસૂરિથી વિરૂદ્ધ પડવા પૂરતોજ સતિષ હેત માન્ય; પરન્તુ હેમણે તે મુકિતસાગરને સં. ૧૬૮૬ માં આચાર્યપદ અપાવી હેમનું રાજસાગરસૂરિ નામ આપી ખાસ “સાગરમત” નીજ સ્થાપના કરી અને સ્વતંત્ર સાગરમ ચલાવ્યું. અસ્તુ, આ સંબંધી વિશેષ વિવેચનમાં ઉતરવું અપ્રસ્તુતજ છે. આગળ જતાં કવિ દર્શનવિજયજી બે આચાર્યો-વિજયદેવસૂરિ અને વિજયાનંદસૂરિ–ની એકતા થયાનું હે જણાવે છે, તે હકીક્ત પણ અચુક ધ્યાન ખેંચનારી છે. વિજયાનંદસૂરિના કેટલાક પ્રસંગે ઉપરથી જોઈ શકાય છે કે તેઓ ઘણુજ સરળ પ્રકૃતિના, શાતિપ્રિય અને શાસનની દાઝ ધરાવનારા હેવા જોઈએ અને તેથી જ હેમણે વિજયદેવસૂરિની સાથે સંધિ કરવામાં નમતુ મૂક્યું હશે. આ બન્ને આચાર્યોની એકતાના સંબંધમાં વીરવંશાવલી અથવા તપાવાવ, કે જે “જૈન સાહિત્ય સંશોધક” ના ત્રીજા અંકમાં પ્રકટ થઈ છે, તેમાં વિજયાનંદસૂરિના વૃત્તાન્તમાં લખ્યું છે કે – વિ. સં. ૧૬૮૨ વર્ષે શ્રી શાંતીલપુર નગરે શ્રી સંધાગ્રહી વિજયદેવસૂરી ને શ્રીવિજયાનંદસૂરીને ગછ મેલ હુએ.” આ ઉપરથી એ જણાય છે કે આ એકતા સં. ૧૬૮૨ માં સાંતિલપુરમાં થઈ હતી. આ એકતા થતાં પરસ્પર જે શરત કરવામાં આવી હતી, તે રાસકારના કથન પ્રમાણે આ છે – હીરવિજયસુરિ અને વિજયસેનસૂરિએ કરેલા પટા મંજૂર રાખવા. એક બીજાની સાથે રાગ-દ્વેષ ન રાખો. મર્યાદા પ્રમાણે વંદન-વ્યવહાર ચાલુ રાખવો અને જહેતે હે પવિયો હોય, તે પણ જહેમની તેમ કાયમ રાખવી.” (જૂઓ, રાસસાર પૃ. ૮૪-૮૫) ૨૯ 2010_05 Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના ભંડારમાંથી એક જૂનું પાનું મળ્યું છે, જે આ એક્તા સંબંધીનોજ હેવાલ પૂરો પાડે છે. બન્ને આચાર્યોએ આ એકતા સંબંધી એક બીજાને કહે હે લખી આપેલું, તે આ પાનાની બન્ને બાજુએ લખેલું છે. અતએવ બને બાજૂનું લખાણ અક્ષરશઃ અહિં આપવું ઉપયોગી થઈ પડશે. એક તરફનું લખાણ:* “ | ૨૦ | 8 ના વિનવાજ્યાર્તિવ્ય | ઉપરિ હેઠિ લિખર્યું તે સહી છે “ શ્રીહીરવિજયસૂરીશ્વરરૂભ્યો નમ: શ્રીવિજયસેનસૂરીશ્વરગુરૂનમ: શ્રીવિજયદેવસૂરિભિલિખ્યતે શ્રીવિજયાનંદ સૂરિયેાગ્યે અપર શ્રીવિજયતિલકસૂરિ આચારય પદ પ્રમુખ જે “ જેનિંદીધાં છઈ તે સર્વ સાબતિ તથા અહે બીજે પટેધર થાપુંતિવારઇ માહામાહિં દીક્ષાના પર્યાયનઈમેલઇ વડ લડાઈઠા વંદનાદિક સર્વ વ્યવહાર સદાઈ સાચવ તથા અમો તથા અહારઈ પટેધર ક્ષેત્ર ૨ પિતઇ રાષીનિં પછઈ તુહનિ મન “માનતાં ક્ષેત્ર ૨ પૂછીનઈ તે મળે ક્ષેત્ર ૧ વડું ! ક્ષેત્ર ૧ તે “ પાસઈ લડું પૂછાવીનઈ પછઈ બીજા ક્ષેત્ર આદેશ દેવાના પટા લિખવા તથા ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિ તથા અહે જે સર્વજ્ઞશતક ગ્રંથ અપ્રમાણુ કરવા બાબતિ જે પટા લિખ્યા “ છઇ તે પટા સર્વગુણુિં પ્રમાણ જાણિવા તથા વડેરાના રાસ “ ભાસ ગીત ગાતાં વિરૂદ્ધ વચન ન ગાવાં કોઈ ગીતારથનાં કાર્ય કામ આશરી તુહે કહણ કહે તે સમયાનુસારઈ અહે માનવું છે તથા તુમ્હો અસ્વનિ લિખિત આપ્યું છઈ તે લિખિતનઈ અનુસારઈ અમ્હારૂં લિખિત પ્રમાણે છઈ તથા ધરમી માણસઈ કુણઈ પુરવેલે રાગદ્વેષ મનમાંહિં આપ્યું નહીં અનઇ ગચ્છમર્યાદા સર્વનઈ શાતા ઊપજઈ તિમ કરવું સહિ રે સં. ૧૬૮૧ વર્ષે પ્રથમ ચૈત્ર સુદિ ૯ દિને ” 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ બીજી તરફનું લખાણ:તથા શ્રીવિજયદેવસૂરિનઈ શ્રીવિયાનંદસૂરિ લિખી આપ્યું છઈ જે શ્રીપૂજ્યજી જે મુજનિ લિખિત પ્રસાદ કીધું છઈ તેહનઈ અનુસાર મઈ શ્રીપૂજ્યજીની આજ્ઞાઈ પ્રવર્તવું તથા ગચ્છ મર્યાદા સઘલી શ્રીપૂજ્ય ચલાવઈ તથા શ્રીપૂજ્યજી પછઈ શ્રીપૂજ્યજીના પટેધર ચલાવઈ ૪ ા ઈતિ મંગલ છે હ૦ નવા શ્રીચિંતામણિ પાર્શ્વનાથાય નમ: “ શ્રીહીરવિજયસૂરશ્વરીગુરૂભ્યો નમ: શ્રીવિજયસેનસૂરીશ્વર ગુરૂ નમ: જે ભટ્ટારક શ્રીવિજયદેવસૂરીશ્વર ચરણાના શિશુવિજયાનંદે વિજ્ઞાતિ અપર ક્ષેત્રાદિક કામિં શ્રીપૂજ્યજીની “ આજ્ઞાઈ પ્રવર્તવું તથા ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિ જેહનિ પાટ ભલાવઈ તે સઘલી ગછ મર્યાદા ચલાવઈ તિહાં અચ્છે “ પક્ષ ન કર શ્રીપૂજ્યજીના પટધારીની રૂચિં પ્રવર્તાવું છે “ તથા કસી વાતઈ રાગદ્વેષ ઊપજઈ તે ન કરવું છે તથા પન્યાસપદ “ પ્રમુખ પદ ન દેવાં તથા શ્રીપૂજ્યજી પછઈ શ્રીપૂજ્યજીને પટે ધારી જિહાં હેઇ તિહાં તેડાવઈ તિવારઈ જ આવવું . સહી રૂ “ સં. ૧૬૮૧ વર્ષે ચૈત્ર સુદિ૯ દિને છે ૩૦ નત્વા શિશુવિજયાનંદે વિજ્ઞપયત્યારે ઉપરિ લિખ્યું છઈ તે અસ્વારઈ સહી રૂ ઈતિ મંગલં ” ઉપરના પત્રનાં બન્ને બાજૂનાં લખાણો ઉપરથી ઘણું બાબતોને પ્રકાશ પડે છે. જહેવી કે – ૧ વિજયદેવસૂરિને પોતાની ઈચ્છા પ્રમાણે નવા પટધર સ્થાપવાની સત્તા આપવામાં આવી હતી. ૨ “સર્વજ્ઞશતક ગ્રંથ 'ને કોઈપણ વખતે “અપ્રમાણું કર્યા સંબંધી વિજયદેવસૂરિએ પટ્ટો લખેલે હોવો જોઈએ. ૩ વિજયાનંદસૂરિએ વિજયદેવસૂરિ અને હેમના પછી હેમના જે પધર હાય, હેમની આજ્ઞા પ્રમાણે વર્તવાની કબૂલાત આપી હતી. ૩૧ 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪ આ એકતા, ઉપર આપેલા પટ્ટાવલીના ઉતારા પ્રમાણે સં. ૧૬૮૨ માં નહિ, પરંતુ ૧૬૮૧ના પ્રથમ ચૈત્ર સુદિ ૯ ના દિવસે થઈ હતી. ઉપરની સધિ-એક્તા એ જૈન સમાજના સદ્દભાગ્યની નિશાની હતી, પરંતુ એ સદ્દભાગ્યની નિશાની લાંબો સમય ટકી શકી નહિ.. આ પ્રમાણે સંધિ એકતા થવા છતાં અને વિજયાનંદસરિ, હેમની– વિજયદેવસૂરિની-આજ્ઞા લઈને જ દરેક કાર્ય કરવા છતાં, રાસકારના કથન પ્રમાણે, વિજયદેવસૂરિ આંતરિક વિરૂદ્ધતા દૂર કરી શક્યા હતા, એનાં અનેક પ્રમાણે રાસકાર આપે છે. કહેવાં કે-ખામણુને ભેદભાવ, બધાએ ના પાડવા છતાં પદસ્થાપના કરી તે, સુરતમાં વિજયાનંદસૂરિ ચોમાસુ રહેલા હોવા છતાં નવસારીથી પ્રોતિવિબુધને ચોમાસામાં જ સૂરત મોકલી જુદુ વ્યાખ્યાન કરાવ્યું તે, શિહીમાં વિજયતિલકસૂરિના સ્તૂપને વંદન કરતા લોકોને અટ કાવ્યા છે, અને કેરવાડામાં મેઘછશેઠને ત્યાં પ્રતિષ્ઠા માટે વિજયાનંદસૂરિને આજ્ઞા આપવાની મંજૂરી લેવા ગયેલા માણસને રોકી રાખ્યા છે, એ વિગેરે કારણે આગળ કરે છે. જે કે છેવટે કેરવાડામાં મેઘછશેઠે કરાવેલી પ્રતિષ્ઠા તે વિજયાનંદસૂરિએ ફાગણ વદિ ૪ના દિવસે કરી જ દીધી હતી. - વિજયાનંદસૂરિએ કરવાડામાં કરેલી પ્રતિષ્ઠાઓ પૈકીના ૮ શિલાલેખો આચાર્ય મહારાજશ્રીના લેખસંગ્રહમાં છે. તે બધા એકજ તિથિના-સં. ૧૬૮૩ ના ફા. વ. ૪ શનિવારના છે. આ લેખમાં વિજયાનંદસૂરિએ હીરવિજયસુરિ–વિજયસેનસૂરિ વિજયદેવસૂરિ–વિજયતિલકસૂરિ-વિજયાનંદસૂરિ એ પ્રમાણે પરંપરા આપી છે. વિજયાનંદસૂરિની સરળતાનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. વિજયદેવસૂરિએ અંદરખાનેથી ભિન્નતા રાખવા છતાં, વિજયાનંદસૂરિએ પરંપરામાં હેમનું નામ આપવું છેડયું નથી. તે પછી હારે ખુલ્લી રીતે એમ જણાયું કે–વિજયદેવસૂરિ વિભેદજ રાખે છે; ત્યારે વિજયાનંદસૂરિના નામથી જાદા પટા કાઢવા શરૂ થયા. “જૈન સાહિત્ય સંશોધક” માં પ્રકટ થયેલી વીરવંશાવળી માં વિજ્યાનંદસૂરિના વૃત્તાન્તમાં લખવામાં આવ્યું છે કે “ પુનઃ સં. ૧૬૮૫ વર્ષ અણહિલપટનિ શ્રી વિજયાનંદસૂરી થકી સ્પટ કરીને શ્રી વિજયદેવસૂરી ગભેદ કરી સાગરને ગછ માહિ લઈને દેવસૂરી જુદા હયા, ૨ ગઈ હયા અણહિલ પત્તનિ.” 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી સમજાય છે કે-૧૬૮૫ માં પાછો ગચ્છભેદ શરૂ થયો અને વિજયદેવસૂરિએ સાગરને ગચ્છમાં લીધા. ઉપસંહાર રાસકાર કવિ દર્શનવિજયજીએ રાસને બીજો અધિકાર સં. ૧૬૯૭ ના પિસ મહીનામાં પૂરો કર્યો છે. અને વિજયાનંદસૂરિએ નાડલાઈથી નિકળેલા સંધની સાથે સિદ્ધાચલજીની યાત્રા કરી, હાં સુધીનું (સં. ૧૬૯૦ સુધીનું ) વર્ણન આપ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે-હે મતભેદના લીધે, પ્રસ્તુત રાસમાં વર્ણવ્યા પ્રમાણે, તપાગચ્છમાં બે પક્ષે પડી ગયા હતા, અને તે બન્ને પક્ષના અનુયાયિઓએ પેતપોતાના ગ્રંથમાં એક બીજા ઉપર આક્ષેપ કર્યા હતા, તે મતભેદ અને આક્ષેપે આ રાસના અંત સાથેજ સમાપ્ત ન્હોતા થયા, પરંતુ હેની અસર તે પછીના કાળમાં પણ ચાલૂજ રહી હતી. અર્થાત્ તે પછી પણ કેટલાક ગ્રંથકર્તાઓ પોતપોતાના ગ્રંથોમાં પિતાના વિરૂદ્ધ પક્ષકારે ઉપર આક્ષેપ-વિક્ષેપ કર્યા સિવાય રહી શક્યા નથી. આના પ્રમાણમાં મેઘવિજયઉપાધ્યાયકૃત પરૈિશમધ્યરથનાપવિવરણ, વિનયવિજયજી ઉપાધ્યાયક્ત તપુવશિષપરિવાર, અને પસૂત્ર ઉપરની સુચોધારા, પં. રત્નચંદ્રજીકૃત નહિશ અને પં. મુકિતસાગરકત વીર ગાય વિગેરે કૃતિ મૌજૂદ છે. આટલેથીજ નથી પત્યું. આ ગ્રંથના વાંચનારાઓમાં અત્યારે પણ કેટલાક એવા છે કે–જહેઓ તે ઉલેખિત હકીકતોને વાંચવા પૂરતજ સતિષન માનતાં પિતાના મતથી વિરુદ્ધ મતવાળા પ્રત્યે હલકા શબ્દો વાપરવાને પણ ઉતારૂ થઈ જાય છે. સેંકડો વર્ષ ઉપર થઈ ગયેલ વિદ્વાન અને ગીતાર્થ મહાપુરૂષો પ્રત્યે એ પ્રમાણે હલકા શબ્દો વાપરવા તૈયાર થઈ જવું, એ પિતાની તુચ્છવૃત્તિ બતાવવા સિવાય બીજું શું છે? ખરી રીતે બાહ્ય તકરારને બાજૂ ઉપર મૂકી તપાસવા જઈએ તે બન્ને પક્ષકારો તરફથી હે હે શાસ્ત્રીય ચર્ચાઓ થઈ છે, તે એટલી બધી તો ગંભીર અને તત્ત્વદષ્ટિએ વિચારવા જેવી છે કે-હેમાં લગાર પણ ઉતાવળથી અભિપ્રાય આપવો પાલવી શકે તેમ નથી. વાચકેએ તે તે શાસ્ત્રીય ચર્ચાઓ કેવા કેવા આશયથી કરેલી છે, અને પિતપ 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ તાના આશયમાં તેઓ કહાં સુધી સાચા છે, એજ નિહાળવાનું છે અને એટલાજ માટે આ અવકન બાધદષ્ટિએ કર્યું છે. રાસમાં વર્ણવેલી ચર્ચા યદ્યપિ શરૂઆતમાં શાસ્ત્રીય ચર્ચા હતી, પરંતુ ધીરે ધીરે તે ચર્ચા અંગતરૂપ પકડતી ગઈ અને પરિણામ જેનસમાજને માટે નહિં અવાજોગ આવેલું જોવાય છે અને એ ખરું જ છે કેકેઇપણ વિષયમાં મમત્વે ચઢયા પછી વસ્તુસ્થિતિ ભૂલાયા સિવાય રહેતી નથી; અને વસ્તુસ્થિતિ ભૂલ્યા પછી પોતાના પગ ઉપર કુહાડે પડે છે કે કેમ ? એ પણ જઈ શકાતું નથી. દૃષ્ટાન્ત તરીકે જહે વખતે ભાનુચંદ્રજી માંડવમાં જહાંગીર બાદશાહને આ કલેશ સંબંધી બધી માહિતી આપે છે, તે વખતે કહે છે – “આપના પિતાજીની પાસે હીરવિજયસૂરિ આવ્યા હતા, તે પછી વિજ્યસેનસૂરિ થયા; તેમણે “મેહવશ થી વિજયદેવસૂરિને આચાર્યપદ આપ્યું.” (જૂઓ, રાસસાર પૃ. ૭૪) અહિં ભાનચંદ્રજી જેવા અસાધારણ ગુરૂભક્ત વિજયસેનસૂરિને માટે એમ કહે કે તેમણે “મેહવશ થી આચાર્યપદ આપ્યું હતું, એ શું બતાવે છે? વિજયદેવસૂરિ પ્રત્યે બાદશાહની અરૂચિ ઉત્પન્ન કરાવવા જતાં પિતાના પરમપૂજ્ય ગુરૂ ઉપર પણ આ આક્ષેપ થાય છે, એ ખ્યાલ રહી શકે નહિં. એટલે આવી તકરારમાં આવા બનાવે જરૂર બને છે, જો કે એ કબૂલ છે કેઅહિં ભાનચંદ્રજીને રસ્તીભાર પણ ઈરાદે વિજ્યસેનસૂરિ ઉપર આક્ષેપ કરવાનો હોત. પ્રસ્તુત ચર્ચાને અંગે બન્ને પક્ષના જહે કંઈ પ્રથા અને બીજા પત્રો વિગેરે સાધનો મળ્યાં, હેના આધારે આ અવલોકન લખવામાં આવ્યું છે, જહેમાંના કેટલાક ગ્રંથ અને પત્રોના હવાલે પ્રસંગે પ્રસંગે આપવામાં આવ્યો છે. તે ઉપરાન્ત ખાસ એક પત્ર ભાવનગરના, મુનિરાજશ્રી ભક્તિવિજયજીના ભંડારમાં છે, તે આ ચર્ચાને લગતાજ હોઈ તે અક્ષરક્ષઃ પરિશિષ્ટ ઘ તરીકે આની અંતે આપવામાં આવ્યો છે. આ પત્ર સૂરતમાં થયેલી ચર્ચાની હકીકતને પૂરી પાડે છે. આ ચર્ચામાં ખાસ એક વિશેષતા છે. અને તે એ કે સૂરતના સૂબા માજ રમલિકની સમક્ષ થયેલી આ ચર્ચામાં વિજયદેવસૂરિ સાગરની વિરૂદ્ધ પક્ષમાં ઉભેલા છે. સાગરે ધર્મસાગરજીના ગ્રંથની વિજયદેવસૂરિ પાસે સાચે કરાવી આપવાની ફરિયાદ કરે છે. શાન્તિદાસ શેઠ સૂબાને લાલચ આપે 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ છે. પરિણામે સૂબાની સમક્ષ બ્રાહ્મણ અધ્યક્ષ રાખીને ચર્ચા થાય છે, હેમાં સાગર જહા પડે છે અને વિજયદેવરિ સાચા ઠરે છે. આ ચર્ચા કહારે થઈ–કઈ સાલમાં થઈ ? તે આ પત્રમાં જણાવવામાં આવ્યું નથી. માત્ર ચર્ચા થઈ ગયા પછી ચૈત્ર સુદિ ૮ ના દિવસે વિજયદેવરિએ સુરતથી વિજાપુર તરફ વિહાર કર્યાનું જણાવ્યું છે. પરંતુ મેઘવિજય ઉપાધ્યાયની પટ્ટાવલીમાં આ ચર્ચા સં. ૧૬૮૭ માં થયાનું જણાવ્યું છે. આ ઉપરથી એ અનુમાન થાય છે કે શાન્તિદાસ શેઠેસં.૧૯૮૬માં રાજસાગરસૂરિને આચાર્યપદ આપી હારે સાગરમ ચલાવ્યો, વહારે વિજયદેવસૂરિનો સંબંધ સાગરોથી સર્વથા છૂટી ગયો હતો, એ વાત આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ. અને તે પછી તુર્તમાંજ સૂરતમાં આ ચર્ચા થઇ હોય, એ બનવાજોગ છે. નિદાન, આખી ચર્ચાને નિષ્કર્ષ કાઢીએ તે એજ નીકળે છે કે-સં. ૧૬૮૧ માં વિજયાનંદસૂરિ સાથે વિજયદેવસૂરિને મેળ થયો હતો, પણ સં. ૧૬૮૫ માં તે બન્ને જુદા પડ્યા; એટલે આણદસુરગચ્છ અને દેવસુરગ૭ એમ બે શાખાઓ ચાલી; અને સં. ૧૬૮૫ માં સાગથી વિજયદેવસૂરિ જુદા પડતાં સં. ૧૬૮૬ માં શાનિદાસ શેઠે રાજસાગરસૂરિથી સાબરમત ચલાવ્યું, એમ કમનસીબે એકજ તપાગચ્છમાં ત્રણ શાખાઓ ચાલવા લાગી. આખી ચર્ચાનું આજ પરિણામ જોઈ શકાય છે. પ્રાન્ત–બની તેટલી સાવધાનતાપૂર્વક બન્ને બાજુઓ તપાસવા સાથે તે પૂજ્ય પુરૂષો પ્રત્યે એકસરખી પૂજ્ય બુદ્ધિ રાખીને જ આ અવલોકન લખ્યું છે, છતાં છદ્મસ્થભાવે અક્ષર માત્ર પણ અનુચિત કે અસમંજસ લખાય હાય તો તે બદલ શુદ્ધ અંતઃકરણથી મિથ્યા દુષ્કૃત ઇચ્છી આ અવકનને અહિંજ સમાસ કરું છું. છે શાન્તિઃ ધૂળિયા (ખાનદેશ) દુબળી આઠમ, વીર સં. ૨૪૪૭ વિદ્યાવિજય. -- ©–– ૩૫ 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ. પં. નેમિસાગર અને પં, ભક્તિસાગરે, ઉપાધ્યાય શ્રી સોમવિજયજીને ૧૮ પ્રશ્નો પૂછેલા, તે અઢાર પ્રશ્નોના ઉત્તરે મળવા માટે હેમણે તે પ્રશ્નોની સાથેજ ગૃહસ્થાને અને સેમવિજયજીને લખેલા પત્ર-જેને હવાલે પૃ. ૨૧-૨૨ માં આપવામાં આવ્યો છે. પરિશિષ્ટ. . ગૃહસ્થ ઉપરને પત્ર. “સ્વસ્તિ શ્રીજિનચિંતામણિપાર્શ્વ પ્રણમ્ય ઉપાધ્યાય શ્રીનેમિસાગરગર્ણયઃ સપરિકરઃ સુશ્રાવક પુણ્યપ્રભાવક શ્રીજિનશાસનનેદ્યોતકારક સર્વાવસર સાવધાન સંભારધુરંધર સંધમુખ્ય સં. સૂરા રતન સા૦ તા શ્રીપાલ દો૦ પનિઆ હીરજી સો. વિદ્યાધર રામજી જવ મેઘજી સા૦ મૂલિઆ ઇંદ્રજી સા. સૂરછ કર્મસી સા૦ વધૂ પ્રમુખ સમસ્ત સંઘ Á ધર્મલાભ પૂર્વક લિખંતિ યથાત્ર ધર્મધ્યાનં સુખઈ પ્રવર્તાઈ ઈ શ્રી દેવગુરૂપ્રસાદઈ અપર શ્રીસંધ તે પંચવીસમા તીર્થંકરની આજ્ઞાને પાલકજ હુઈ ! “આણાજુ સંઘે ત્તિ’ વચનાતા પૂર્વઈ દુર્બલિકાપુષ્પાદિકનઈ વારઈ સંઘઈજ શાસ્ત્રના નિર્ણય કર્યા છઈ એટલાજ માટઈ વડા શ્રીપૂજ્યજીએ જયતપુરમાંહિં આવી સંઘનઈ ભલાવ્યું જે અન્ને ૨ જણુ પાસઈ જઈ નિર્ણય કરૂ. તે શ્રીપૂજ્યજીની આજ્ઞા સં. સૂરા પ્રમુખ સંઘ સં૦ ૧૬૧ વર્ષે - શુ. ૧૩ દિને અહ્મપાસઈ આવી ૨ પ્રહલગણિબઈસી શાસ્ત્રની મેલઈ શ્રીભગવતીના સાષેિ જમાલિનઈ અનંતા ભવ સાંભલ્યા તિવાર પછી સાવ વધૂઈ કહ્યું જે-પૂર્વાચાર્યના કર્યા જૂના શાસ્ત્રમાં હિંthપા ભવ જાણ્યા છઈ તે દેખાડેસ્ય એટલું કહ્યા પછી ઊડ્યા પણિ હલતુ સાવ વધુ, તે અક્ષર ન લાવ્યા સંઘઈ પણિ કિસી કબરિ આતલા દિન સુધી ન લીધી ચઉમાસું પણિ પૂરૂ થયું. હવઈ શ્રી પૂજ્યજીએ શ્રીસંઘનઈ શક્તિવંત જાંણ શાસ્ત્રના નિર્ણય કરવાનું કાર્ય કરવા ભલાવ્યું છછ . અનઈ તુમોજ એ કાર્ય કરસ્યા તે માટઈ શાસ્ત્ર સંબંધિઆ ૧૮ બેલ લિખી પત્ર મોકલ્યું છઈ તેહનું પડુત્તર ઉપાધ્યાય શ્રીમવિજય ગ૦ પાઈ લિખાવી મેકો ઉ૦ શ્રીમવિજય ગચ્છમાહિં ગઢા થઈ ગીતાર્થ છઈ છે 2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ તે માટછ તથા શ્રીપૂજ્યએ સંધ મનસપ પાંડ્યું છઈ તિમ સંધ મનસપ થઈ સભ્ય થઇ વિચાઈ બસઇ શ્રીઉપાધ્યાય શાસ્ત્રને જે નિર્ણય કરઈ અનઈ શ્રીસંઘની આજ્ઞા હુઈ તે અલ્મો તિહાં આવું છે અનઈ શ્રીઉપાધ્યાયજીનઈ ૨ બેલ પૂછી શાસ્ત્રનો નિર્ણય સંધ સાષિ કી જઈ, એ કાર્ય સંઘથીજ સિદ્ધિ પામઈ છે એ પત્રને પડુત્તર મોકલાઈ તિમ કરવું અધ્યારૂ ધર્મલાભ જાણો સં૧૬૭૨ વર્ષે કાર્તિક શુ છે ૧૪ ઈતિ ભદ્રમાં પરિશિષ્ટણ ઉ૦ સેમવિજયજી ઉપર લખેલ પત્ર છે ૬૦ | સ્વસ્તિ શ્રી પાર્શ્વનાથં પ્રણમ્ય તત્રંત ઉપાધ્યાય શ્રીમવિજયગ યોગ્ય ૫૦ ભક્તિસાગર ગરા લિખિત અપરં આપણું ૨ એક ગચ્છવાસી અનઈ આપણુ ૨ બિઇનઈ એક ગુરૂ અથ તુલ્મો અહ્મો સમજ્યા તો સવઇ સમજ્યા તુલ્મો ગરઢા છે ગીતાર્થ છે તે માટઇ ૧૮ બેલનું પત્ર તુહ્મ ભર્યું મોકલ્યું છે, તેનો પડુત્તર શ્રીવીરના શાસ્ત્રની મેલઈ લિખી મોકલો તુલ્મો અનઈ અલ્મો શ્રીસંઘ સમક્ષ શાસ્ત્રની વાર્તાઈ સમજીઈ તે શ્રી પૂજ્યજીનઈ જિમ ભલું હોઈ તિમ વીનતી કરીઈ શ્રી પૂજ્યyઈ જયતપુરમાં હિં સંધવી સૂરા સારા છેતા શ્રીપાલ સો વિદ્યાધર દેરાંમળ પનીઆ હીરજી સાવ સૂરજી પ્રમુખ સંધનઈ શાસ્ત્રનિર્ણય કરવાની રૂચિ હુઈ તે શ્રીઉપાધ્યાયજી હું તિહાં આવી નહીંતરિ કેટલાએક બેલ શાસ્ત્ર સંબંધી મોકલ્યા છઈ તેહનું પડુત્તર લિખી મોકલે તથા પૂર્વઈ તુહ્મનઈ એક લેખ મોકલ્યા હતા તેહને પડુત્તર કિસ્ય આવ્યું નથી પણિ હવઈ એ ૧૮ બોલના પત્રનો પડુત્તર લિખી મોકલો છે સંવત્ ૧૬૭ર વર્ષે કાર્તિક શુદિ ૧૪ . ઈતિ મંગલ પરિશિષ્ટ જ ઉપાધ્યાય શ્રીમવિજયજી ઉપર લખેલે બીજો પત્ર. પદના પરમગુરૂગચ્છાધિરાજ ભટ્ટારક પ્રભુ શ્રી ૬ વિજયસેનસરિગુરૂભ્યો. નમઃ | u ઉ શ્રીમવિજયગણિગ્યે ૫ ભક્તિસાગરગ લિખિત ૩૭ 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ અપરં તુમ્ભ વષાણ મળે ઈમ કહુછુ જે એ * સર્વજ્ઞાતકગ્રંથ ' માંહિ શ્રીવિજયદાનસૂરિ શ્રીહીરવિજયસૂરિનઈ ગાલિ દીધી છઈ તે અમે કિમ જમી રહું એહવું કહું છઉ . તે તે શ્રીવિજયદાનસરિ શ્રીહીરવિજયસૂરિ જેવી મહાવીરની પ્રરૂપણું હતી તેહવીજ પ્રરૂપશુ કરતા વીરના વચનથી અંશ આઘું પાછું ન કહતા અનઈ એ ગ્રંથ મણે મોટા ૨ ગણધરદેવ ભદ્રબાહુ સ્વામિ હરિભદ્રસુરિ અભયદેવસૂરિ શ્રીમલયગિરિ શ્રીહેમાચાર્ય પ્રમુખ પૂર્વાચાર્ય કૃત ગ્રંથની સર્ષિ છઈ તે માટે તે ગ્રંથ મખે શ્રીવિજયદાનસરિ શ્રીહીરવિજયસૂરિનઈ સર્વથા ગાલિ નથી દીધી અનઈ એ ગ્રંચ મળે જે પ્રરૂપણ છઈ તેહ થકી તુમારી ગરૂપણ વિપરીત છે તે માટઈ એ ગ્રંથ ઊપરિ તુહ્મનઈ પૂર્ણ રાગ દ્વેષ તે જાણે છે જે મોટાનઈ શ્રીવિજયદાનસૂરિ શ્રીહીરવિજયસૂરિનિં ગાલિ દીધી એહવું ન કહી તે એતલું કરતાં લેક મળે પતીજણું ન થાઈ તે કરવા સારૂ શ્રીવિજયદાનસૂરિશ્રીહીરવિજયસૂરિનું નામ વિચાલિ ઘાલે છે તે ભલા માણસનું કામ નહી છે અનઈ ઈમઈ કરતાં જે તુલ્બારા ચિત્તમાંહિ ઇમજ આવતું હોઈ જે એ ગ્રંથ મધ્યે તે પુરૂષનઈ ગાલિ છઈ તે સં૦ સૂરા દો. પનીઆ સાવ જેતા શ્રીપાલ સે, રામજી પ્રમુખ સંધસમક્ષ બાઈસી આપણુ ૨ નિર્ણય કીજઇ છે જે તે મધ્યે શ્રીવિજયદાનસૂરિ શ્રીહીરવિજયસૂરિનઈ ગાલિ છઈ એહવું અા બઈઠાં સંઘ કહઈ તો અહ્મનઈ જે સંઘ કહવું ઘટઈ તે કહઈ નહીંતરિ શ્રીવિજયદાનસૂરિ શ્રીહીરવિજયસૂરિનઈ ગાલિ અણદીધીઈ દીધી કહઈ તેહનઈ શ્રી પૂજ્ય શ્રીઆચાર્યજી તથા સંધ જેહવું ઘટઇ તિ રૂડીપરિ શિક્ષા દિઈ તે પ્રીછો તથા એ ગ્રંથની પ્રતિ અહ્મારી નિશ્રાની તુહ્મ પાસઈછછ . સંઘ સમક્ષ અભૈ તુહ્મ પાસઈ માગી તુર્ભે નાપી, જોરાવરીઈ રાષી છઈ હવઈ એ ગ્રંથને અક્ષરમાત્ર પાલટો તથા એ ગ્રંથની પ્રતિ ઊપરિ તથા તેહના એક અક્ષર ઊપરિ જે પાઈ નિજર કરો તે ચોવીસ તીર્થકરની તથા સંઘની તથા શ્રીહીરવિજયસૂરિ શ્રીવિજયસેનસૂરિ શ્રીવિજયદેવસૂરિની આજ્ઞા છઈ તે પ્રીછો છે ઈતિ મંગલં સંવત્ ૧૬૭૨ વર્ષે ચૈત્ર વદિ ૧૪ ભૃગુવારે શુભ ભવતુ ! પરિશિષ્ટ ઇ સૂરતમાં થયેલી સાગર-વિજયની ચર્ચા સંબંધી પત્ર. છે દવા અપરં શ્રી પૂજ્ય પંભાયતથી શ્રીવીજાપુર પધારવાનઈ અર્થિ સિદ્ધિ કરી અનુક્રમઈ સૂરતિ ઘણું આડંબરપૂર્વક પધાર્યા છે તે સાગર 2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ # સાધના લાક દેષી ન સક્યા । તેણે જઈ નમાપ માજરમલિકનુ મન મનાવી કહ્યું જે નખાપ સલામત અહ્લા ગ્રંથ શ્રીવિજયદેવસૂરિ ાટા કહેઇ છાઈ । તે પરા કરાવી । અપાવા અનષ્ટ ! જો અમ્હે જેશા પામ્યું અનઈ” ગ્રંથ યોટા પડસ્યઇ તે ! ગ્રંથ પાણીમાહિ મેલવા અનિ ગુનહગારીના રૂપઈ હજાર ૫ નખાપનઈ આપસ્યું। અનિ સા॰ શાંતિદાસÙ પણિ નખાપનઈ ધણુ* લિખુ` હતુ` જે માહરા ગ્રંથ જિમતિમ કરીનÙં શ્રીવિજ્યદેવસૂરિ પાછ ષરા લિખાવી અપાવચે! ! હું નખાપનઈં ઘણા ફે। માકલીસ 1 અનઈ રતન આસકરણÛ પણિ નખાપન ઘણી લાલચ દેષાડી જે નબાપ સલામત અમ્હારા ગ્રંથ જિમ તિમ કરી ષા કરી અપાવસ્યા તે નખાપનઈ વીસ સહસ્ર રૂપૈયાના નફા થાસ્યઇ । તે ઉપર નબાપા ક્યું જે ભલી વાત! શ્રીવિજયદેવસૂરિના યતી તેડાવી પૂછ્યું ! તિવાર પછી નખાપણ' પોતાનાં માણ્યુસ - પશુઇ ઉપાશ્રય તેવા સારૂ માકલ્યાં । પછ). શ્રીપૂજયજી શ્રીઆચાર્યજીઈ ઉ૦ શ્રીકુશલસાગર ગા ૫′૦ લાલકુશલણ દરબાર મોકલ્યા । નબાપછ ઘણા આદર કીધે। । વસ્તુ નખાપ` કહ્યું જે તુર્ભે શ્રીવિજ્યદેવસૂરિક્રુ કહા જે સાગર સાથઈ ચર્ચા કરી ગ્રંથ ષોટા કરી ચાલા । તે ઉપર ઊકુશલસાગર ગણિ ૫૦ લાલકુાલગણીઇ કહ્યું જે નમાપ સલામત અન્નોતા અમદાવાદ મધ્યે તથા પાટણમધ્યે ત॰ શ્રીશપેસ્વર મધ્યે ત॰ ભાયત મધ્યે કિહાંઇં ચર્ચાની ના નથી કહી અનઈ નમાપ હજુરપણ ચર્ચા કરવી ! કબૂલ ઈ પણિ સભ્ય વિના ચર્ચા ન થાય તે ઊપર નખાપષ્ટ કર્યું જે ભલી વાત સભ્ય થાપીનઇ ચર્ચા કરાવીસિ । તે ઊપર ચર્ચા કરાવ્યાની હા ભણી તિવાર પછી સાગર ગૃહસ્થે ષભાયતથી સત્યસૌભાગ્ય તેડાવ્યો । તે આવ્યા આપણ'' પણિ ઉ॰ શ્રીધવિજય ગ૦ ઉ॰ શ્રીધમ ચંદ્ર ઉભું શ્રીલાવણ્યવિજય ગ૦ ૫૦ મતિચંદ્ર ગ૦ ૫૦ ભાણિયા દ્રગ૦ ૫૦ ઋદ્ધિવિજ્ય ગ૦ પ્રમુખ ગીતા તેડાવ્યા તે આવ્યા પછી । નમાપષ્ટ કર્યું જે ચર્ચા કરી તે ઊપર આપણે સમરત ગીતાથે કહ્યું જે ભલી વાત સભ્ય કુણુ તિવારઈ - ખાપર્ટે કહ્યું તુહ્મારા સભ્ય કાણુ કહઉ તિવાર પછી આપણે ગીતાથે કહ્યું જે જૈન સભ્ય કર્યાં જોÜઇ અભારા સાસ્ત્ર સમઝ” ઈતિવારઇ સાગર” જાણું જે જૈન સભ્ય લાંચે પલટાસ્યઈ નહીં ! તે ઊપરાંત નમાપન કહેઉં જે નબાપ સલામત જૈન તુ સર્વ અમ્હારા દુસમન ઈં પછી નબાપy સા॰ શાંતિકાસનુ` મન રાખવા માટેષ્ઠ કે જે બ્રાહ્મણ સભ્ય કર્યા જેષ્ઠ _2010_05 Page #51 -------------------------------------------------------------------------- ________________ અનઈ બ્રાહ્મણ સભ્ય કરૂ પછી આપણે ગીતા બ્રાહ્મણસભ્ય કરવા થાપી સમસ્ત ગીતાર્થત ઉપાશ્રય આવ્યા પછી તે થાપ ઊપરિ નબાપના માણસ તેડવા આવ્યા પછિ શ્રીપૂજ્યછઈ શ્રીઆચાર્યજીઈ આપણું એ સમસ્ત ગીતાર્થ મોકલ્યા. ચર્ચા કરવા સારૂ નબાપ હજુર ૫હતા. વલતો સાગરનુ સત્યસૌભાગ્ય પણિ દરબારિ મધ્યે તેડાવ્યું છે તે પણિ આવ્યા પછી સભ્ય પણિ આવ્યા બા૫ હજૂરિ ચર્ચા કરવા બઈઠા પછઈ સત્યસૌભાગ્ય પાંચ બોલ પારસીઈ લિખાવ્યા હતા તે નબાપના હાથમાંહિ આપા નબાપઈ સર્વ કાર્ય મુંકી ચર્ચા કરાવવા માંડી ઘડી ૪ લગઈ ચર્ચા થઈ તે દિવસઈ તિમજ રહ્યું વલતા નબાપ આપણું સાધન તથા સત્યસૌભાગ્યનઈ વઘા કીધી અનિં કહ્યું જે બીજિ દીનિં વહલા આવો તે સર્વ ઉપાશ્રયે આવ્યા શ્રીજી ૨ આગલિં માંડનિ સર્વ વાત કીધી તે ઊપરિ બીજિ દીવસઈ | શ્રીઆચાર્યજી સર્વસતક મહિલા નવલ કાઢી પારસોઈ લિખાવી આપણું ગીતાર્થોન આપ્યા તે વલતા નબાપ હજૂર પુહતા અનિ કહિઉં જે નબાપ સલામત એ નવબોલનું જબાપ દેવા શતકમાંહિ એહવા ઘણા જોટા બોલ છ. તિવારઈ નબાપઈ તે નવબોલ આપણું હાસ્ય લેઈ સાગરસાથનઈ કહઉં જે એ નવલનુ મૂલગાં શાસ્ત્રની સમતિંજબાપ દિએ નહીતર તુલ્બારે ગ્રંથ છોટે અનિં નબાપ કેવલ તહેનેજ હતુ પણિ શ્રીજી ના પુણ્યપ્રભાવથી તે વેલાં નબાપના મનમાં હં એહવું જ આવ્યું જે હું આહકક ન કરૂં તે ઉપરિ સભ્ય થાપ્યા જે બ્રાહ્મણ તેહનાં પણિ નબાપઈ સમ દઈ કહું જે હક્ક હે ઈ તે કહે તે ઉપરિ બોલ નવ સર્વ સભા સમક્ષ પૂણ્યા બેલ ૩ નીજ તે દિવસઈ ચર્ચા થઈ પણિ સત્યસૌભાગ્યઈ સર્વથા જવાબ ન દેવરાણો તિવારઈ સત્યભાગ્ય ટો પડયો અનિં નવાબ હજૂર સભ્ય બ્રાહ્મણે કહઉ જે એ ગ્રંથમાહિં પોટા આયા છ0 ગ્રંથ ખૂટે પછ0 સર્વ સભાઈ બાઈઠા હતા તેણઈ કહઉ જે ગુરૂપી સાગર પોટા પછિ સાગર નબાપનઈ દરબારિ પોટા પડ્યા હતા ફજેત થયા બાહિર કાઢયા અનિં આપણું શ્રીઉપાધ્યાય પન્યાસનિં નબાઈ કહઉં જે તુહ્મારા ગુરૂ સાચા સાગર છોટા પછઈ આપણું સમસ્ત ગીતાર્થ નબાપ વદાય કીધી ગાજતઈ વાજતઈ શ્રીજીને ચરણે આવ્યા ગામ સારામાંહિ ગુરૂપી સાગર ફજેત ફિટ ફિટ થયા તથા વલતા વલી નબાઈ સભ્ય ભટ્ટનઈ કહઉં જે બેહુનઈ તુહ્મ હજુરિ બઈ સારી ચર્ચા બીજા બોલની કરાવો તે ઉપરિ ભટ્ટ હજારિ પણિ આપણે ગીતા સત્યસાંભા 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ ગ્ય સાથે ચર્ચા કીધી તિહાં પણિ સસૌભાગ્ય પર પડ્યો પછઈ નાઈ સભ્યનિ તેડી પૂછું કુણુ ષોટો તિવારઈ સભ્ય કહઉ જે શ્રીવિજય દેવસૂરિ સાચા અનઈ સાંગર પેટા તિવાર પછી સાગર ગુરૂલોપીન નબાપ ઘણું ફજેત કીધા અનિં શ્રીપૂજયજી શ્રીઆચાયછનિં ઘણું માંન મહત્ત દઇનિં સિદ્ધિ કરાવવાની રજ દીધી હલતા શ્રીપૂજયજી સર્વ પરિવાર સહિત ચિવ શુત્ર ૮ દિને ઘણું આડંબર પૂર્વક વીજાપુર ભણું સિદ્ધિ કરી ગાઉ ૩ ગામ કુંભારી પધાર્યા તિવાર પછી સાગરનઈ સારઈ ગામઈ ઘણુજ ફિટ ફિટ ફજેત કીધા માટે ઘણું રીસઈ બલ્યા તે ઉપરિ નવો શિદ્દો ઉપાઈ નબાપનું મન મનાવી શ્રીપૂજયજીનઈ પાછા વાલવા સારુ અસવાર ૨૫ યાદા ૨૫ મેકલ્યા કહ્યું જે ગ્રંથ સાચો લિખી આપઈ તે ચાલવા દે નહી તે ઈંહાં તેહના વજીરનઈ તેડી આવ. વલતા તે નબાપના માણસ શ્રી પૂજયજી પાસઈ કુંભારિઈ આવ્યા શ્રી પૂજયજીનઈ ઘણું કહ્યું જે ગ્રંથ ખરો લિખી આપે વલતું શ્રીપૂજયજઈ આસિં દીધું જે ષોટો ગ્રંથ તે અલ્મ "રો કિમ લિખી આપું વલતું નબાપને માણસે નબાપન અરજ કુંભારિઆથી લિખી જે શ્રીવિજયદેવસૂરિ સર્વથા ગ્રંથ કરો લિખી નાઈ તિવારઈ નબાપજી તેહનાં લિખી મોકલ્યું જે શ્રીવિજયદેવસૂરિના વજીર યતીનઈ તેડી આવ પછી નબાપને માણસે શ્રીપૂજયજીનઈ કહઉં જે તુલ્બારા વર મોકલે તે ઉપર શ્રી પૂજયજીઇ સર્વ ઉપાધ્યાય સર્વ પન્યાસ તિહાં મોકલ્યા બાપ હજૂર ગયા તિવારઈ નબાઈ કહ્યું જે ગ્રંથ પોટો ઈ તોહ પણિ માહરી પાતરિ પર લિષી આપ વધતો ભય પણિ ઘણું જ દેખાડ વલતું ગીતાર્થે બાપનઈ કહ્યું જે મરણ કબૂલ કરીસ્થઈ પણિ લિખું નહી આપીઈ. પછઈ બાપઈ દિન ૨ ગઈ થતી બાઇસારી મુકયા વસતા યતી મરણીક જાણું રજા દીધી અનિ શ્રીપૂજયજીનું શ્રીઆચાર્યજીનું પુણ્ય એહવું જે સર્વ ભલું થઈ આવ્યું અનિ જેણઈ અધમ કીધો હતો તેહનઈ સીષ લાગીનબાઈ ઉદયસિંઘ કીકાન પાસડે મરાવી બંદીખાનાં ઘાલી સવા મણની એકદંડી બેડી પહિરાવી ઘણું માનભ્રષ્ટ તેહનઈ કીધા સઘલઈ ગામિં ઘણું ફજેત થયા છે અનઈ શ્રીપૂજય શ્રીઆચાર્યજી ઘણું આડંબર સહિત કુંભારીઆથી પધાર્યા તેણઈ કરી શ્રીજિનશાસનની ઘણી ઉન્નતિ થઈ તે માટે કોઈ સાગર સાથનો વેશધારી તથા ગૃહસ્થ અધિકું છું લિખ તે ધમ્મ માણસઈ ન માનવું સહી તથા શ્રી આચાર્યજ ગામ મેહતા સૂરતિથી ગાઉ ૧૨ હાઈ તિહાંથી શ્રીપૂજયજનઈ વાંધીનઈ ભરૂચિ વડેદરા ૪૧ 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ નડીઆદમાંહિ થઈ અહમ્મદાવાદ ઘણું આડંબર સહિત સા. રતન ધનજી સાવ વાઘજી સાવ ઋષભદાસ સાવ વધઆ સાવ વચ્છરાજ પ્રમુખ સમસ્ત સંઘ નડીઆદ સૂધી સાહષ્મા આવી પધરાવ્યા છે તે આસિરિ સમાચાર તથા સતિના મામલા આસિરી કેતલાઈક સમાચાર સંધના લેખથી પ્રો! તથા એ સમાચાર એણુઈ પાસઈ લિખી જણાવો છે શ્રીદેવજીહાર છે છતિ મંગલં, 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ | શ્રદ્ધના રાજ–ભા. શ્રીવિજયતિલકસૂરિના જીવનચરિત્રને ઉદેશીને, શ્રીધર્મસાગર ઉપાધ્યાય અને હેમણે કરેલી પ્રરૂપણાઓને પ્રકટ કરવાના ઇરાદાથી શ્રી મુનિવિજયઉપાધ્યાયના શિષ્ય પં. દશનવિજયજીએ બરહાનપુરમાં, શ્રીમનમેહનપાર્શ્વનાથને પ્રસાદથી આ રાસ રચે છે. કવિએ મુખ્ય રીતે બે અધિકારમાં આ રાસ વિભક્ત કર્યો છે. અને તે બન્ને અધિકાર પૂર્ણ કર્યાના સંવતે જુદા જુદા આવ્યા છે. પ્રથમ અધિકારનો સંવત્ આ આપે છે – “ તાસ સીસ પભણઈ બહુ ભગતિ દર્શનવિજય જયકારી છે; સસિ રસ મુનિ નિધિ વરસિં રચીઓ રાસ ભલે સુખકારી છે. ૧૫૩૩ માસિર વદિ અષ્ટમી રવિ હર્તિ સિદ્ધિયોગ અતિષાસ છે; નયર બરહાનપુર મંડણ માટે શ્રી મનમોહનપાસ છે.” (સં. ૧૬૭૯ ના માગશર વદિ ૮ રવિવાર ) બીજા અધિકારને સંવત આ છે – ૧૫૭૪ “સંવત સસિ રસ નિધિ મુનિ વરસિં પિસ સુદિ રવિકર યેગિં છે; રાસ રચિઓ એ આદર કરીનઈ શાસ્ત્રતણુઈ ઉપયોગિં છે. ૨૧૬ (સં. ૧૬૯૭ પાસ સુદિ રવિવાર) 2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ આ રાસના બીજા અધિકારમાં વિશેષ કરીને કવિએ વિજયાશૃંદસૂરિનું વૃત્તાન્ત આપ્યું છે. આ રાસ, કવિ પં. દર્શનવિજયે પોતે બરહાનપુરમાં લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કરવામાં આવ્યું છે. પ્રારંભમાં કવિએ તીર્થકર, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુને નમસ્કાર કર્યા પછી સુધર્માસ્વામીથી લઈ કરીને શ્રીવિજય સેનસૂરિ સુધીની પાટ પરંપરા બતાવી છે. રાસનાયક શ્રીવિજયતિલકસૂરિ, શ્રીવિજયસેનસૂરિની પાટે થયા છે. એમ બતાવ્યા પછી કવિએ આ રાસ રચવામાં પાંચ કારણે બતાવ્યાં છે?—૧ વિજયદાનસૂરિએ, શ્રીહીરવિજયસૂરિને પોતાની પાટે સ્થાપ્યા અને તે વખતે એક એ વચન કહ્યું કે જેને પદ આપ તેને “વિજયી ? યુક્ત નામ આપવું તે, ૨ શ્રીહીરવિજયસૂરિએ અકબરબાદશાહને પ્રતિબધી વિજય મેળવ્યતે. ૩ શ્રીવિજયસેનસૂરિએ ત્રણસે બ્રાહ્મણને જીતી વિજયતા પ્રાપ્ત કરી છે. ૪ શ્રીવિજયતિલકસૂરિ ગચ્છાધારી - વામાં વિજય પામ્યા છે. અને પ શ્રીધર્મસાગરઉપાધ્યાયે ગચ્છની પરંપર લેપી અને તેમની પક્ષમાં થયેલા ગ૭પતિ શ્રીવિજયદેવસૂરિને ઉત્થાપીને, શ્રીવિજયતિલકસૂરિપાટે આવ્યા અને પાટપરંપરા દીપાવીને વિજય પામ્યા છે. ત્યહાર પછી રાસનું વર્ણન આવી રીતે આપ્યું છે. જન્મસ્થાન. શ્રીવિજ્યતિલકસૂરિ ગુજરાત દેશમાં આવેલા વીસલનગરના રહીશ હતા. આ વખતે વીસલનગરની જાહોજલાલી અપૂર્વ હતી. ૧ શ્રીવિજયદાનસુરિ પછી, જહેને પદ આપવું તેને “વિજ્ય” યુકત આપવું, આ નિયમ થવામાં કારણ આ બન્યું હતું -“એક વખત શ્રીવિજયદાનસૂરિને, સ્વપ્નમાં આવીને શ્રીમણિભદ્રયક્ષે કહ્યું કે હમારે વિશાખાએ પાટ સ્થાપન કરે અને મહારા નામ પૈકીનો એક અક્ષર લઈને નામ આપવું. હમારા ગચ્છમાં કુશલપણું કરીશ. અને ગપાટ વિજયવંત થશે.” ૪૧ પાનાની પટ્ટાવલી. [ 2 ] 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ બાદશાહ અકબરના તાબાનું આ શહેર હતું. અહિં અનેક ધનાઢ્ય અને ગુણવાન પુરૂષે રહેતા હતા, જહેમાં દેવજી નામને શ્રાવક, કે જે શ્રાવકેના એકવીસ ગુણે કરીને યુક્ત હતે, મુખ્ય હતે. દે વજી અરિહંતદેવ ઉપરની સાચી શ્રદ્ધાવાળે હતો. સાચા ગુરૂની હમેશાં સેવા કરતા અને જિનભાષિત ધર્મનું શ્રવણ કરી હમેશાં તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ રહે છે. આ દેવજીને જયવંતી નામની સુશીલા સ્ત્રી હતી. આ જયવંતી સ્ત્રીને શુભ સ્વપ્નપૂર્વક એક એક વર્ષના અંતરે બે પુત્રો થયાદ- ૧ રૂપજી અને ૨ રામજી આઠ વર્ષની ઉમર પછી બન્નેને ભણાવીને હુંશીયાર કર્યા. દીક્ષા. આ વખતે ખંભાત શહેર પણ પૂર જાહોજલાલીમાં હતું. કેટ્યાધીશ અને લક્ષાધિપતિઓ અહિં ઘણા હતા. અહીં સંઘવી ઉદયકરણ નામનો એક ગૃહસ્થ રહેતું હતું. આ ગૃહસ્થ જિનપ્રાસાદે કરાવ્યા ઉપરાન્ત કેટલાક ઉપાશ્રયે પણ કરાવ્યા હતા. જિનબિંબેની પ્રતિષ્ઠાએ કરાવી હતી અને કેટલી વખત હેણે “સંઘવી”નું તિલક પણ સંઘ તરફથી મેળવ્યું હતું. વળી સોની તેજપાલ નામને ગૃહસ્થ પણ અહિં રહેતું હતું. આ સેની એક ધર્મિષ્ઠપુરૂષ હતે. જિનમંદિર, જિનબિંબ, પિશાલ વિગેરે કરાવામાં ઘણું દ્રવ્ય ખર્ચ કર્યું હતું. સાતે ખેત્રાને તે હમેશાં પિષતે હતે. વળી આણે સવાલાખ રૂપિયા ખરચીને શ્રીસિદ્ધાચલજી ઉપરના ઋષભદેવના મૂલમંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યું હતું. અહિં પારેખ રાજીઆ અને વજીઆ નામના બે ભાઈઓ પણ રહેતા હતા. આ ભાઈઓએ પણ ઘણું ગામમાં જિનમંદિરો કરાવ્યાં હતા. મખમલ, મશરૂ વિગેરેના ઉત્તમોત્તમ ચંદરવા-પૂઠિયાં ઉપાશ્રયે અને જિનમંદિરમાં મૂક્યા હતા. એક વખત આ બંને ભાઈઓને જિનબિંબની પ્રતિષ્ઠા કરાવાને વિચાર કર્યો. તેમણે શ્રીહીરવિજયસૂરિજીની આજ્ઞાથી આચાર્યશ્રી વિજયસેનસૂરિજીને પોતાના નગરમાં પધરાવ્યા. ઘણા દેશ, ન [ 8 ] 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ ગર અને ગામના સંઘને નેતર્યા. સારા દિવસે શ્રીસૂરિજીએ પ્રતિકા પણ કરી. આ વખતે વીસલનગરને દેવજીશાહ, કે જહેનું નામ પહેલાં લેવામાં આવ્યું છે, તે પણ આવ્યું હતું. આચાર્યશ્રીને ઉપદેશ સાંભળીને આ દેવજીશાહના હૃદયમંદિરમાં વૈરાગ્ય ઉદ્દભ. હેણે સંસારને અસાર સમજીને દીક્ષા લેવાને વિચાર કર્યો. એટલું જ નહિં, પરંતુ પોતાના કુટુંબને એકઠું કરીને તમામે પોતે, પિતાની સ્ત્રી જયવંતી અને પિતાના અને પુત્ર-રૂપજી અને રામજી, એ ચારે જણે દીક્ષા લેવાને નિશ્ચય કર્યો. આચાર્યશ્રી પાસે જઈને દીક્ષા આપવા પ્રાર્થના કરી. તેથી સુરિજીએ પિતાને હાથે દીક્ષા આપી. રૂપજી અને રામજી, કે જેનું નામ અનુક્રમે રત્નવિજય અને રામવિજય રાખવામાં આવ્યું હતું. તેઓ બન્ને બુદ્ધિશાલી અને વિદ્યા ભણવાને લાયક હેવાથી સૂરિજીએ તેઓને વિદ્યાભ્યાસમાં જેડી દીધા. દૈવગે રત્નવિજય થડા જ વખતમાં પોતાનું આયુષ્ય પૂરૂ કરી સ્વર્ગે પહોંચ્યા. રામવિજયને સૂરિજીએ ઘણે અભ્યાસ કરાવ્યું. નીતિ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને એવા જુદા જુદા વિષને હેને જ્ઞાતા બનાવ્યું. તદનન્તર શ્રીરામવિજયમાં સારી રીતે ચગ્યતા આવ્યા પછી હેને સૂરિજીએ પંડિતપદ આપ્યું. કુમતિ કદાલ ગ્રંથ જલશરણુ. આ રાસમાં, વિજયતિલકસૂરિને “સૂરિપદવી કેમ થઈ” એ બતાવતાં કવિએ, હેના મૂલ કારણભૂત ધર્મસાગર ઉપાધ્યાયને માનીને, હેમને (ઉપાધ્યાયજીને) પ્રસંગ હાથમાં ધર્યો છે. આચાર્ય શ્રીહીરવિજયસૂરિજી, શ્રીધર્મસાગર ઉપાધ્યાય અને રાજવિમલવાચક, એ ત્રણ જણ એક સાથે અને ભ્યાસ કરતા હતા. તેઓ ઘણુ પ્રેમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરીને વિ " [ 8 ] 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્વાન થયા. પરંતુ, એકજ ગુરૂની પાસે ત્રણે જણે અભ્યાસ કરવા છતાં કરમને આધીન થઈ મતિભેદથી ધર્મસાગરને તે વિપરીત પરિણમ્યું. આ વિષયમાં કવિએ આ ત્રણેની ફીરકદંબક ઉપાધ્યાયના શિષ્ય-નારદ, વસુ અને પરવતની સાથે સરખામણી કરી છે. ધર્મસાગરઉપાધ્યાયે “કમતિ કદાલ” નામનો એક ન ગ્રંથ બનાવી અભિનવ પંથ માંડવા પ્રયત્ન કર્યો. તેઓ પોતાનાં વખાણુ, અને બીજા પક્ષની નિંદા કરવા લાગ્યા. હેમના ગ્રંથમાં ધર્મથી ઘણું વિપરીતપણું જોવામાં આવ્યું. અને તેવી પ્રરૂપણ પણ કરવા લાગ્યા. આ વાતની હારે વિજયદાનસૂરિજીને માલૂમ પડી, ત્યારે હેમણે વીસલનગર આવીને, નગરના ઘણા લોકેની સાક્ષીએ તે ગ્રંથને પાણીમાં બોલાવી દીધો. ગુરૂ આજ્ઞાથી આ ગ્રંથ સૂરચંદ પંચાસે પાણીમાં બે હતે. - ગ્રંથને પાણીમાં બેન્યા ઉપરાંત પણ ધર્મસાગરજી પાસે એ પ્રમાણે લખાવી લીધું કે–આ ગ્રંથની પ્રરૂપણ કરવી નહિં, વિજયદાનસૂરિ કહે તે પ્રમાણે વર્તવું, અને હેમની આણ વિના જે કંઈ કહે, તે અપ્રમાણ છે.” શ્રીધર્મસાગર ગછ બહાર. આ પછી શ્રીધર્મસાગર અહમદાવાદમાં આવ્યા, અને મહેતા ગલાને પિતાના પક્ષમાં લઈ કરીને પાછી તે ગ્રંથની પ્રરૂપણ કરી. અને બીજા પણ કેટલાક શ્રાવકે રાગી કર્યા. આ વખતે રાજવિમલવાચક અહમદાવાદમાંજ હતા. હેમની પાસે આવીને ગલરાજ શ્રાવકે પૂછયું કે – હૂમે કઈ પ્રરૂપણાને માનો છો?” શ્રીરાજવિમલે કહ્યું – હે પ્રમાણે શ્રીવિજયદાનસૂરિ કહે છે, તે પ્રમાણે હું માનું છું.” ગલરાજે કહ્યું:-“હે પ્રમાણે શ્રીધર્મસાગરઉપાધ્યાય કહે છે, તે પ્રમાણે જે ન માનવું હોય, તે અહીંથી રવાના થાઓ” શ્રીરાજવિમલ ત્યાંથી વિદાય થયા, એટલે હેમની પાછળ ઘાતક લેકે 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ મેકલ્યા, પરંતુ બનવા કાળ એ કે-ઘાતકલોકે માતર ગયા, હારે રાજવિમલવાચક ઘણુ સાધુઓ સાથે ધોળકે પહોંચા. એ પ્રમાણે ગુરૂઆરાધક મુનિઓને અમદાવાદથી એવી રીતે ચાલ્યા જવું પડ્યું કે હેરી લાવેલી ગોચરીને, ન તે વાપરવાને વખત મળે, કે ન પાઠવવાને. આ હકીકત, મ્હારે ચારે તરફ ફેલાઈ, અને શ્રીવિજયદાનસૂરિને રાધનપુરમાં માલુમ પડી, ત્યહારે સૂરિજીએ વિદ્વાન સાધુઓને એકઠા કર્યો. અને દરેકની સમ્મતિપૂર્વક ગચ્છ બહાર કર્યાને એક પત્ર લખ્યું. પરંતુ આ પત્ર લઈને ધર્મસાગર ઉપાધ્યાયને આપી આવે કાણ? સૂરિજીએ કહ્યું કે-કેઈ સાધુ, તેના હાથમાં જઈને આપી આવે હે છે? ઝટ હેમાંથી એક મુનિએ હા પાડી, અને તે પત્ર લઈને અમદાવાદ આવ્યા. સભામાં આવીને ધર્મસાગર ઉપાધ્યાયને પત્ર આયે, અને કહ્યું કે- ધર્મસાગરને ગચ્છ બહાર કર્યો છે.” એમ કહીને હવે તે પાછો વળે, તરતજ હેની પાછળ ગલરાજે ધાઓ ! મારે! કરતા માણસે દોડાવ્યા. પરંતુ તે સાધુ હાથમાં આવ્યું નહિં. પાછળ થયેલા સુભટ જવા લાગ્યા, મુનિને એક શ્રાવકે પોતાના ઘરમાં સંતાડી દીધો. લેણે બે દિવસ પોતાના ઘરમાં રાખીને પછી એક દિવસ રાત્રે સાધુને રવાના કરી દીધું. કુશલતાપૂર્વક તે ગુરૂ પાસે પહોંચી ગયે. ગુરૂએ ઘણી શાબાશી આપી. શ્રીધર્મસાગરને ગચ્છ બહાર કર્યાની વાત જહેમ જહેમ શ્રાવકેએ જાણી, તેમ તેમ તેઓને આહારની પણ તકલીફ પડવા લાગી. પાછા ગચ્છમાં લીધા. - આવા સમયમાં શ્રીસકલચંદ્ર ઉપાધ્યાય અમદાવાદ આવ્યા. હેમણે શ્રીધર્મસાગરજીને કહ્યું કે “ આપ આમ શા માટે [ 6 ] 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ કરે છે? જે પ્રમાણે ગચ્છનાયક કહેતા હોય, તે પ્રમાણે કરવું જોઈએ. અમદાવાદથી અન્યત્ર જશે, તે અન્ન-પાણ પણ પામશે નહિં. તે માટે ગુરૂનું કહેવું માને, અને હૃદયમાં ધારણ કરે.” ધર્મસાગરજીએ કહ્યું: “હવે હું ત્યહાં જઈ પણ કેવી રીતે શકું? અને હવે તેઓ રાખે પણ કેમ ? અને જે હમે આ વાત હાથમાં લેતા હો, તે ચાલે હું તૈયાર છું.” સકલચંદ્ર ઉપાધ્યાયે તે વાત સ્વીકારી, અને સાગરજીને લઈ રાધનપુર ગયા. શ્રીધર્મસાગર ઉપાધ્યાયને બહાર રાખી સૂરિજીને સમાચાર આપ્યા. સૂરિજીએ સ્પષ્ટ કહ્યું કે-હારે હેનું કામ નથી.” સકલચંદ્રવાચકે કહ્યું-“મહારાજ ! આરૂ કરૂ થાય, પરંતુ માબાપ તે સહન જ કરતાં આવે છે. હવેથી આપ જે પ્રમાણે આદેશ કરશે, તે પ્રમાણે તે વરતાવ કરશે. માટે આપ હેને ગચ્છમાં લઈ લે. હવે પછી જે તે આજ્ઞા વિરૂદ્ધ કામ કરે, તે તેને વધારે શિક્ષા કરવી.” ' સૂરિજીએ કહ્યું –“જે હેની ગચ્છમાં આવવાની ઇચ્છા હોય તે “પૂર્વસૂરિનું વચન હું સદ્દહુ છું” એ પ્રમાણે-હું કહું તેમ લખી આપે.” ધર્મસાગર ઉપાધ્યાયજીએ તે વાત સ્વીકારી. હેમણે ગુરૂએ કહ્યા પ્રમાણે પટે લખી આપે. અને તે જ પ્રમાણે મનમાં સહણ કરી. સાગરજીએ જે જે વાતના મિચ્છામિકડ દીધા, તે તે બધા બેલ લખાવી લીધા. જે પટે લખવામાં આવ્યું, હેની અંદર અનેક મતાં અને સાક્ષીઓ પણ થઈ. આ પટે વિજયદાનસૂરિએ સં. ૧૬૧૭ની સંવત્સરીની મિતિએ રાધનપુરમાં બહાર પાડ્યું. આની અંદર મુખ્ય બે વાતે લખી – ૧ સાતથી અધિક નિહુનવ છે, એમ કહેનાર ગ૭ને ઠપકો પામશે, [ 9 ] 2010_05 Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રતિમા સંબંધી જેમ પરંપરા ચાલી આવે છે, તેમ ચાલવું. આમાં શ્રીહીરવિજયસૂરિ, સકલચંદ્રવાચક, ધમસાગરવાચક, પંન્યાસ વિજયહંસ, રૂપરષિ, કુશલહર્ષ, શ્રીકરણ, વાનરષિ, સૂરચંદપંન્યાસ અને ત્રાષિહાપા એ બધાઓનાં મતાં કરાવ્યાં. ખાસ કરીને શ્રીહીરવિજયસૂરિ, સકલચંદ્રવાચક, ધર્મસાગર અને વાનરઋષિ એ ચારે જણે ઉપરની જ હકીક્તને એક પત્ર લખીને અમદાવાદના ગલરાજ ઉપર મેકલ્યું. અને તે પ્રમાણે માનવા જણાવ્યું. - બીજી તરફ ધર્મસાગરજીએ, ચતુર્વિધ સંઘના નામથી એક લેખ લખી આપે, તેમાં એ લખ્યું કે – “હે હે નવા પાંચ નિહુનની પ્રરૂપણ કરી છે, તેને મિચ્છામિ દુક્કડ દઉં છું. કુમતિમુદ્દાલ નામના ગ્રંથના પંથને હું છોડું છું. પહેલાં તેની જે સહણ કરેલી, તેને મિચ્છામિ દુક્કડ દઉં છું. ષ પવી, ચતુઃપવી જે હું ન્હોતે સદ્દહતો, તે પણ હું ગુરૂના કહેવા પ્રમાણે સહું છું. સાત બોલને પણ હું હવે હૃદયથી સદ્દઉં છું. ચતુર્વિધ સંઘની જહે હે આશાતના કરી, તેને મિચ્છામિદુક્કડ દઉં. છું. વળી પાંચ ગ૭વાળાઓનાં ચૈત્યને હું ઉત્થાપતે હેને ન ઉત્થાપતાં હવે હું પાચેનાં ચૈત્યને ખામણપૂર્વક વાંદું છું.” એ પ્રમાણે તકરવાડામાં શ્રીવિજયદાનસૂરિ સમક્ષ સકલ સંઘની સાખે મિચ્છાદુક્કડ દીધા. આ પછી સંવત્ ૧૬૧૯ ના માગશર સુદિ ૧ ના દિવસે શ્રીવિજયદાનસૂરિએ બીજું એક આજ્ઞાપત્ર બહાર પાડ્યું. હેની અંદર એ લખવામાં આવ્યુ કે – પરંપરાગત ગછમાં હે સમાચારી ચાલતી હોય, તેથી આઘીપાછી કે વિપરીત કેઇએ ન કરવી. વળી ( [ ૮ ] 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ ગચ્છ વિરૂદ્ધ નવા વિચાર કોઇએ ન કરવા, અને જે કોઈ વિરૂદ્ધ વિચાર કરશે, તો ગચ્છને ઠપકો પામશે, ” આ લેખમાં હીરવિજયસૂરિ, સકલચંદ્રાચક રાજ વિમલ ઉપાધ્યાય, ધર્માંસાગર ઉપાધ્યાય, ૫' શ્રીકરણ, શ્રીસૂરચ'દ, કુશલહ, વિમલદાન, અને સંયમહષ વિગેરે જે જે સાધુઓ સાથે હતા, હેમનાં મતાં કરાવ્યાં. અને પછી આ લેખ સત્ર મેાકલાળ્યેા. આટલું થયા પછીજ ધર્મ સાગરને ગચ્છમાં લીધા. તદ્દનન્તર સં. ૧૬૨૨ માં શ્રીવિજયદાનસૂર વડાવલીમાં સ્વગે પધાર્યાં. શ્રીવિજયદાનસૂરિ પછી તેમની પાટે શ્રીહીરવિજયસૂરિ થયા. શ્રીહીરવિજયસૂષ્ટિએ, શ્રીજયવિમલને આચાર્ય પદ આપી, હેમનું વિજયસેનસૂરિ એવું નામ સ્થાપ્યું. ધર્મ સાગરજીને એક વધુ પ્રપંચ, ક્રમની વિચિત્ર ગતિ છે. કથી રાય તે રક થાય છે, જાણુ પણ અજાણ થાય છે, મનુષ્યા અભિમાન ધરે છે, તે પણ કર્મ થીજ. સુમતિ પશુ કર્મ થીજ કુમતિને ધારણ કરે છે, કર્મથીજ જીવ પેાતાની કરીને દહે છે, અનેક શાસ્ત્રો ભણવા છતાં કર્મ થીજ મનુષ્યા વિવેકને છેાડી દે છે, કર્મ થીજ રાહિણી ઘણુ જ્ઞાન ભણુવાછતાં અજ્ઞાનતાથી નરકે ગઈ. ક થીજ જમાલિએ વીરવચન માન્યું નહિં, અને કર્મથી પ્રેમલાલચ્છી ઉપર આળ આવ્યું, હેવી રીતે શ્રીધમ સાગર પણ કર્મને આધીન થઇને વારંવાર ગુરૂને ચ્હામે થયા. પહેલાં બે વાર શિક્ષા આપી, તે પણ તેઓને સાન આવી નહિ. તેઓ તા પોતાના મતને સ્થાપન કરનારા એક પછી એક છાના છાના નવા નવા ગ્રંથા મનાવતાજ રહ્યા. હેમણે એક · પ્રવચનપરીક્ષા ’ નામના ગ્રંથ મનાવ્યા, અને તે ગ્રંથ ગુરૂ (હીરવિજયસૂરિ) ની આગળ ધરીને કહ્યું કે— આ ગ્રંથ આપની ઇચ્છા મૂજબ શોધીને હૈના દેશ-વિદેશમાં પ્રચાર કરાવા. ' " _2010_05 [ ] Page #63 -------------------------------------------------------------------------- ________________ હીરવિજયસૂરિજીએ આ વાત સ્વીકારી. અને ખુશી પણ થયા. સૂરિજીએ ચાર ગીતાને તે ગ્રંથ શેાધવા આપે, આ ગીતાર ધર્મસાગરના મળતીયા હતા. તેઓએ વગર શેધે કેટલાક દિવસો રાખીને પછી “શેાધી લીધ” એમ કહી ગુરૂને આપે. ગુરૂ નિષ્કપટ હતા, તેઓએ ધર્મસાગરજીને આંતરિક મર્મ જા નહિં. ઝટ સૂરિજીએ ગ્રંથ વાંચવાને આદેશ આપે અને દેશવિદેશમાં તે ગ્રંથને પ્રચાર પણ થવા લાગ્યા. બીજી તરફ સં. ૧૯૨૮ ની સાલમાં, લંકાના આગેવાને પિતાને મત તજીને હીરવિજયસૂરિની આજ્ઞા માનવી શરૂ કરી. શ્રીહીરવિજયસૂરિ અકબરના દરબારમાં, આ પછી શ્રીહીરવિજયસૂરિને અકબરપાદશાહે પોતાને ત્યાં તેડાવ્યા, સં. ૧૯૩૯ ની સાલમાં શ્રીસૂરિજી બાદશાહને મળ્યા. સૂરિજીના ઉપદેશથી બાદશાહ ઘણે ખુશી થયે. હે સૂરિજીને પ્રાર્થના કરી કે-“ આપને જે જોઈએ તે માંગે. દેશ, ગામ, ધન, હાથી, ઘોડા, જે માગે તે આપવાને હું તૈયાર છું.” ' સૂરિજીએ કહ્યું –અમે સાધુ છીએ, અમ્હારે તે વસ્તુઓ પૈકી કંઈપણ ખપી શકે જ નહિં.” બાદશાહે કહ્યું – હારે એમ છે, તે પણ કંઈ ને કંઈ તે આપ માગણી કરેજ.’ સૂરિજીએ છેવટે જણાવ્યું કે-જે હમારી એવીજ ઈચ્છા છે, તે હાં મ્હાં આપની આજ્ઞા ચાલતી હોય, તે તમામ સ્થળે કઈ જીવ ન મારે, એ હુકમ કાઢવો જોઈએ. ગાય, ભેંશની જકાત ન લેવી અને તમામ તીર્થોમાં લેવાતાં મૂકાં પણ મુક્ત કરી દેવાં જોઈએ.” બાદશાહે સૂરિજીના વચનથી એક વર્ષમાં છ માસ જીવદયા પ્રવર્તાવી. જીજીએ વેરે મુકત કર્યો. અને એવાં જે જે વચને સૂરિ જીએ કહ્યા, તે બધાં માન્ય કયો. 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મસાગરની ધાંધલ, . આવા પ્રસંગમાં ગુજરાતની અંદર ધર્મસાગરજીએ પાછી ધાંધલ ઉઠાવી. ઠેકાણે ઠેકાણે લેશે થવા લાગ્યા. પરપક્ષવાળાઓને બિલકુલ મળવાનું બંધ કર્યું. ખરતરગચ્છવાળાઓ સાથે પાટણમાં હેટે વિવાદ ઉભે થયે. શ્રાવકેને ઘણાજ ખરચમાં ઉતરવું પડ્યું. અને ઠેકાણે ઠેકાણે સાગરજીના અનેક દુશ્મને ઉભા થયા. હારે આ વાત હીરવિજયસૂરિએ સાંભળી, હારે તેઓ શીધ્ર બાદશાહની સમ્મતિ લઈને ગુજરાતમાં આવ્યા. સૂરિ જીએ પાટણમાં આવીને, વર્તમાનમાં ચાલતી તમામ ધાંધલ કેવી રીતે શાન્ત કરી દેવી, એ સંબંધી વિચાર કર્યો. અને એ વિચાર કરીને જ સૂરિજીએ બાર બાલને પટે બહાર પાડ્યો. સૂરિજીના બાર એલ. પ્રથમ બેલ–શ્રીધર્મસાગરજીએ પિતાના ગ્રંથમાં લખેલ કે પોતાની શક્તિ હોય તો પરપક્ષીને પાછા પાડવા અને કષ્ટ આપવું, એટલા માટે પ્રથમ બેલ એ કાલ્યો કે- “કેઈએ પરપક્ષીને કઠિણ વચન ન કહેવું.” બીજો બોલ–સાગરજીનું કહેવું છે કે પરપક્ષી નેકાર ગણીને પાપ વધારે છે, તેનું ધર્મ–કર્મ અનુમોદવા યોગ્ય નથી.”તે બેઠું છે. પરપક્ષી જે કંઈ ધર્મ કરે છે, અનુમોદવા ચગ્ય જ છે. કેમકે હારે મિથ્યાત્વીમાં રહેલા માર્ગાનુસારીના ગુણે અનુમેદવા ગ્ય છે, તે પછી જેનમાં જ રહેલા પરપક્ષીનું શું કહેવું? - ત્રીજો બેલ–જે કઈ વિપરીત પ્રરૂપણા કરશે, પરંપરા અને શાસ્ત્ર વિરૂદ્ધ જે અશુદ્ધ પ્રરૂપણ કરશે અને ગચ્છનાયકને પૂછળ્યા વિના કંઈ કાર્ય કરશે, તે ગચ્છનાયકના ઠબકાને પાત્ર થશે. ચેાથે બોલ–સાગરજીએ પોતાના ગ્રંથમાં લખ્યું છે કે – પરપક્ષીએ ગ્રહણ કરેલ દેહરાં, જિનવરનાં બિંબ તે હેળીના રાજા [૧૧) 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ > જેવાં જાણવાં ' તે ખાટું છે. ટ્વિગ ંખરની પ્રતિમા, કેવળ શ્રાવકે પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા અને દ્રવ્યલિંગીના દ્રવ્યથી ખનેલી પ્રતિમા, એ ત્રણે વાંઢવા ચેાગ્ય નથી, ખાકીનાં જિનબિંબને વાંઢવામાં અચકાવુ જોઈએ નહિ. વાંઢતાં શંકા પણ ન કરવી. હેને પૂજવાથી પાપને નાશજ થાય છે. પાંચમામાલ—ઉપર જે ત્રણ પ્રકારની નહિં વાંઢવા ચેાગ્ય પ્રતિમાઓ કહી, તે પણ જો સ્વપક્ષીને ઘરે હાય, તે તે વંઢનીય જ છે, જો વ્યવહારથી ચારિત્રધારીએ વાસક્ષેપ કર્યો હોય તા. આ સિવાય પ્રતિમાના આકાર હાય, તે પણ વન્દ્વનીય જ છે. છઠ્ઠું બોલ—શાસ્રની અંદર સાધુની પ્રતિષ્ઠા કહેલ છે. C આ વખતે ધર્મ સાગારજીએ પ્રશ્ન કર્યો કે તે આપ મુનિની પ્રતિષ્ઠા માનતા હો, તે પછી પરપક્ષીની પ્રતિમા વાંદવી કેમ ક૨ે ? કેમકે-જડ઼ે એક અક્ષર વાંકા કહે, હૈને સિદ્ધાન્તમાં ઉત્સૂત્રભાષી કહેલ છે. અને હે ઉત્સૂત્રભાષી હાય, તે સાધુ કેમ કહેવાય ? અને ઝ્હારે સાધુજ ન કહેવાય, તેા પછી વ્હેની કરેલી પ્રતિષ્ઠાવાળી પ્રતિમા વાંઢવા ચાગ્ય કેમ હાઇ શકે ? વળી જો હેમને સાધુ કહેવામાં આવતા હાય, તેા તે કેવા સાધુ ? અરિહંતના સાધુથી ભિન્ન હાઇ, તેમાં જૈનપણું જ કેમ કહી શકીએ ? અને જો હુમે તેમાં સાધુપણું સહતા હા, તેા પછી તેઓને વાંઢતા કેમ નથી ? સાગરજીની આ વાત સાંભળીને શ્રીહીરવિજયસૂરિજીએ કહ્યું:જો હમે હેમને જૈન નહુ માના, તા યા દનમાં માનશે। તે બતાવેા. કેમકે દન તેા છજ કહેલાં છે. હેમના વેષ દેખીને હુમે કાના સાધુ કહેશેા ? હવે કદાચિત્ તેમના જિન−તી - કર જુદા ગણતા હા, તેા તે અતાવા કે-એ જિનનાં અને તેમનાં માતા પિતાનાં નામ ક્યાં ? ત્યારે કહેવુ પડશે કે હેમના અને સ્વપક્ષીના જિન એકજ છે અને મતિભેદના લીધે કોઇ ધર્મોના * [ ૧૨ ] _2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉરછેદ થઈ શકે નહિં વળી તેઓનું જે કંઈ પણ લેખામાં ન ગણાતું હેય, તે પછી ચભંગી શા શાટે કહેવામાં આવી? કેમકે હેમાં તે હેમને દેશથી આરાધક કહા છે, અગર તેમનામાં જે સાધુપણું ન હોય, તે જૂઓ કાણુગસૂત્રની અંદર કહેલી તે ભંગી. વળી મુનિમાં દ્રવ્ય, ભાવ, નામ અને સ્થાપના, એ ચાર નિક્ષેપ ઘટાવ્યા છે. હેમાં ભાવ અને થાપના ન હોય, ત્યહાં દ્રવ્ય અને નામ ન હોય, એવું કંઈ નથી. હાં તે ચારે આરાધક કા છે. હેમનામાં સાધુપણું કઈ બાધતું નથી. હવે રહી વાંદવાની વાત. હેને માટે માત્ર એકજ દષ્ટાન્ત જુઓ. કુલંબી (કણબી), ભાટ અને રાજપૂત, એ લેકેની છાશ લઈ શકાય છે, પરંતુ પાણી કે રાંધેલું અન્ન લેવાતું નથી. કેમકે હે વ્યવહાર નથી. હેવી રીતે વ્યવહારથીજ વંદણા થતી નથી. કહેવાની મતલબ કે તેઓમાં સાધુપણું કેઈ અંશે છે, માટે તેમનાં પ્રતિષ્ઠિત બિંબે વાંદવાને ગ્યજ છે.” સાતમે બોલ–સ્વામિવાત્સલ્ય કરતાં સગપણના કારણે જે કઈ પરપક્ષી આવી જાય, તે તે સ્વામિવાત્સલ્ય નિષ્ફળ જાય છે, એમ જે કહેવામાં આવે છે, તે ખોટું છે. અહિં, એમ નિષ્ફળ કહેવાવાવાળા એવી યુક્તિ આપે છે કે-ખીરના ભાજનમાં વિષનું બિંદુ પડવાથી, તે બધી ખીર નકામી થઈ જાય છે; હેવી રીતે સ્વામિવાત્સલ્ય પણ સમજવું. પરંતુ આ યુક્તિ ઠીક નથી. ધારો કે ચાર હજાર માણસે એક સ્વામિવાલ્યમાં જમતાં હેય, હેની અંદર ચાર માણસે પરપક્ષીના આવ્યા હોય, તેનાથી ચાર હજાર માણસને જમાડ્યાનું પુણ્ય કંઈ ફેક થઈ શકે નહિં. એકના લીધે બીજાનું પુણ્ય ઠેલાઈ શકાતું નથી. જહેમ વિષમિશ્રિત ખીરના ભાજનમાં અલ્પ અમૃત નાખવામાં આવે, તે તે ખીર નિવિષ થઈ જાય છે, તેમ સ્વામિવાત્સલ્યના પુણ્યથી તે (દેષ) પણ નષ્ટ થાય છે. તેટલા માટે સ્વામિવાત્સલ્ય ફેક થતો નથી. [ ૧૭ ]. 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ આઠમે બેલ–સર્વ થકી નિર્નવ એક અને દેશથી નિર્નવ સાત કહ્યા છે. તે સિવાય બીજા બધાઓને જે નિર્નવ કહે છે, હેમાં સમકિત રહેતું નથી. નવમે બેલ–સ્વપક્ષીને ગન મળે, પરપક્ષી સાથે જેયાત્રા કરવામાં આવે, તે નિષ્ફળ થાય છે, એમ કહેવું છેટું છે. પરપક્ષીઓ સાથે પણ કરેલી યાત્રા નિષ્ફળ થતી નથી. બલ્ક સંસાર તરવામાં કારણભૂતજ થાય છે. દશમોબોલ–પરપક્ષી સાથે કેઈએ ઉદેરીને ચર્ચા ન કરવી. કદાચિત્ તે (પરપક્ષી) ઉદેરીને ચર્ચા કરે, તે શાસ્ત્ર અનુસારે શાન્તિથી ઉત્તર આપ. પરન્તુ કલેશ વધે તેમ ન કરવું. અગીયારમો બેલ–જે “કુમતિદ્દાલ” નામના ગ્રંથ સાંભળતાં ઝાળ ઉઠે છે, તે ગ્રંથ શ્રીવિજયદાનસૂરિએ ચતુર્વિધ સંઘસમક્ષ જલશરણ કર્યો છે. માટે તે ગ્રંથમાંનું એકપણ વચન જે કે ગ્રંથમાં હેય, તે ગ્રંથ પણ અપ્રમાણ માન. બારમે બેલ–અવિરધવાળાં સ્તવનાદિ પ્રભુની આગળ કહેતાં કેઈએ નિષેધ ન કરે. પરપક્ષીએ બનાવેલ સ્તુતિ-સ્તવનાદિને તુરક અને ભંગીના ભજનની માફક ગણુ નિષેધે છે, તે ખોટું છે. કેમકે જહેમાણસો કુમતિને છોડીને જિનસ્તુતિ કરે છે, તે સુતપિંડને જ ભરે છે. માટે ગમે હેણે પણ કરેલી જિનસ્તુતિ હેય, તે કહેવામાં બાધ નથી. એ પ્રમાણે બાર બેલનો પટે લખવામાં આવ્યું, અને તેની ઉપર દરેક ગીતારએ મતાં પણ કર્યા. આ પટે ત્રણ માસી અને પર્યુષણમાં ગીતા વાંચવા લાગ્યા. દેશ, નગર, પુર, ગામ દરેક સ્થળે આ પટે વંચા અને સર્વત્ર શાંતિ ફેલાઈ ગઈ. આટલું છતાં ધર્મસાગરજી કુમતિની વાસનાને છેડતા નહિં, અને પોતાની પ્રરૂપણાને અભ્યાસ બરાબર રાખતા. [ ૧૪] 2010_05 Page #68 -------------------------------------------------------------------------- ________________ સાગરજીના મિચ્છાદુક્કડ, બારબેલને પટે લખાયા પછી સાગરજી વિચરવા લાગ્યા. તેઓએ અમદાવાદમાં આવીને ઘણા શ્રાવકેના મનમાં સંદેહ ઘાલી દીધું અને પાછું પિતાનું સ્વરૂપ પ્રકટાવ્યું. હારે આ વાત ગચ્છનાયક શ્રીસૂરીશ્વરે જાણું; હારે તેઓ વિહાર કરતા રાધનપુર આવ્યા. અહિં આવીને વિચાર કરવા લાગ્યા કે-“હવે આને શિક્ષા કરવાનો બીજો ઉપાય શો? આગળ પણ હેને ઘ વાર શિક્ષા દીધી, પરંતુ તે નિર્લજને કંઈ સાન આવતી નથી. હવે શાન્તિની શિખામણથી હેની લાજ વળશે નહિં. કેમકે કહ્યું છે કે – સિદ્ધિ શાકિની અનઈ વલી ચોર સ્ત્રીલંપટ નઈ પાપી ઘેર; કરી કદાગ્રહ કુમતિ પો સંનિપાતાદિક રેગિ નો. ૨૯૭ એ છ અલપિ ન આવઈ ઠામ થોડઈ કરઈ નવિ આવઇ કામિ; હેઈ ઉપચાર જે જગ જાગતે તે ઉનમાદથી હેઈ ભાગતો.” ૨૯૮ એ પ્રમાણે વિચાર કરીને શ્રીહીરવિજયસૂરિજીએ, શ્રીશાન્તિચંદ્રવાચકને કહ્યું કે – હમે અમદાવાદ જાઓ, અને ત્યહાં રહી કરીને શુદ્ધ આણું પળા, ત્યહાં ધર્મસાગર વાચક છે, હેને કહેવું કે – “હમને સં. ૧૬૧૭ ની સાલમાં શિખામણ આપી, તે શું સાંભળતી નથી? સં. ૧૬૧૯ માં પણ શિક્ષા આપી હતી, હેને યાદ કરે. વળી સં. ૧૬૪૬ માં બાર બેલનો પટ્ટો લખે, તે પણ શું ભૂલી ગયા? આટલું થવા છતાં ત્વમે હમારા આગ્રહને છોડતા નથી. હમે શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણ કરીને શા માટે ગચ્છમાં ભેદ કરે છે? હમે હમારા મુખથી શ્રીસંઘની સાક્ષીએ મિચ્છામિ દુક્કડ ઘો. નહિં તે ગચ્છને હમારે ઘણે ઠબકે વેઠવું પડશે.” આ પછી શાંતિચંદ્રજી અમદાવાદ આવ્યા. તેમણે શહેર [૧૫] 2010_05 Page #69 -------------------------------------------------------------------------- ________________ અને પરા વિગેરેના સંધ એકઠા કર્યાં. આ સÛ સાગરજીની પાસે એસવાવાળા દુઆ વિગેરે ખાવન શ્રાવકેાને સંઘ બહાર મૂક્યા, અને પછી સાગરજીને લાવ્યા. એ પ્રમાણે સ. ૧૬૪૮ માં મળેલી આ સભામાં સાગરજીએ ઉભા રહીને આ પ્રમાણે મિચ્છાદુક્કડ દીધાઃ— ૧ મિચીએ કપિલને જે વચન કહેવુ, તેને શાસ્ત્રમાં ઉત્સૂત્ર કહ્યું છે, અને હું ઉસૂત્ર સદ્ઘતા ન્હાતેા. તેના મિચ્છાદુક્કડ દઈશું. ૨ ભગવતીને અનુસારે અન તાભવ મે સહ્યા. પરન્તુ શ્રીહીરવિજયસૂરિજીના વચનથી હવે હું તાણુ કરતા નથી. અહિં પદ૨ ભવ છે. અનંતા નહિં. શ્રીભગવતીની શાખ દઇને અનતા સદ્હતા, હેના મિચ્છાદુક્કડ દઉંધુ', . ૩ ઉસૂત્રભાષીને નિયમેન અનંતા સ’સાર હું સ′′તા, તેનુ પશુ શ્રીસૂરિજીના વચનથી મને ભાન થયું કે-અધ્યવસાય પ્રમાણે સંખ્ય, અસખ્ય અને અનંત સ ંસાર થઈ શકે છે. આ સબંધી હે પ્રરૂપણા કરી, હેના મિચ્છાદુક્કડ, ૪ કેવલીના શરીરથી કાઇપણ જીવ ન મરે, એમ હું સદ્હતા, પરન્તુ શ્રીહીરસૂરિના વચનથી આચારાંગ અને ભગવતી આદિની શાખથી હવે હું તે એકાંત છેાડું છું. અર્થાત્ અવશ્ય ભાવીપણે કદાચિત્ કેવલીના શરીરથી પણુ કાઇ જીવ મરે તેા ના નહિં ન જ મરે એવે જે એકાંતભાવ હું' સહતા, તેના મિચ્છાદુક્કડ. ૫ ખાર ખેલના જે પટા બહાર પડેલા, તેથી જે કંઇ હું... ઉલટું આવ્યા હ, હેના મિચ્છાદુક્કડ દઉં છું. આ સિવાય સાગરજીએ સ ધસમક્ષ, ગચ્છ વિરૂદ્ધ, પર પરાવિ રૂદ્ધિ, સૂત્રવિરૂદ્ધ, પૂજ્યની આણુ વિરૂદ્ધ સહૅવાયુ. હાય, તે દરેક સંખ'ધી મિચ્છાદુક્કડ દીધા. 2010_05 [24] Page #70 -------------------------------------------------------------------------- ________________ અને તેના ઉપર સાગરજી અને ખીજાઓનાં મતાં કરાવ્યાં. પછી દરેક પોતપોતાને સ્થાનકે ગયા. ક્લેશ મટી ગયે. અને શાંતિ થઇ. તે પણ છાનાં છપનાં સાગર ક્યાંય કયાંય તે પેાતાના મત જરૂર પ્રકાશતાજ રહ્યા. ‘ સ તશતક † ની ઉત્પત્તિ. > કહેવત છે કે- લીંબડે કેરી લાગતી નથી, કાંચવૃક્ષે કેળાં થતાં નથી, દૂધથી એનીયેા મીઠા થતા નથી, દૂધ પાવાથી પણ સર્પ નિવિષ થતા નથી. ઘણા દિવસ સુધી દૂધથી ધાવામાં આવે તેપણ કા ગડા ધેાળા થતા નથી અને દારડી મળી જવા છતાં તેના આંમળા મટતા નથી. હેવી રીતે ઘણી ઘણી વખત સમજાવ્યા અને મિચ્છાદુક્કડ દેવરાવ્યા છતાં ધર્મસાગરે પોતાના સ્વભાવ છેછે નહિં. સાગરના પક્ષી આવન જણુાઓને સ ંઘ બહાર કર્યો, છતાં સાગરે પેાતાનું અભિમાન છેડ્યું નહિ, અને પેાતાના મત સ્થાપવાને ‘ સર્વજ્ઞશતર્ક ’નામના એક અભિનવ ગ્રંથ બનાવ્યેા. આ ગ્રંથની અંદર સાગરજીએ પેાતાને વિપરીત પથ આલેખ્યા, વળી પાંચ ખેલ ઉત્થા પવાને છાના છાના પ્રયત્ના પણ કરવા લાગ્યા. આથી સાગરને ત્રણ ગામ-અમદાવાદ, પાટણુ, રાધનપુરમાં રહેવાનો નિષેધ કરવામાં આન્યા અને તેથી તેએ સૂરતમાં જઇને રહ્યા. બીજી તરફ શ્રીહીરવિજયસૂરિના પટાધર શ્રીવિજયસેનસૂરિએ અકબરબાદશાહની સભામાં વાદીઓના પરાજય કર્યો. ચામાસુ બાદશાહની પાસેજ રહ્યા, šાં શાસનની ઘણી પ્રભાવના થઇ. વળી ખાદશાહે શ્રીનદિવિજયની પાસે આઠવિધાના સધાવ્યાં. આ વિધાના જોઇ બાદશાહ અહુ ખુશી થયેા. અને શ્રીન‘વિજયને ‘ખુશહ’નું ટાઇટલ આપ્યું. બાદશાહે વિજયસેનસૂરિની સમ્મતિ મેળવીને નદિવિજયને પોતાને ત્યાં રાખ્યા. ઝ્હારે વિજયસેનસૂરિ ğાંથી વિહાર કરતા કરતા મહિમનગરમાં આવ્યા અને સંઘની વિનંતિથી જ્હાં ચામાસુ રહ્યા. [ ૧૭ ] 3 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ હીરવિજયસૂરિને દેહત્સર્ગ આ વખતે શ્રીહીરવિજયસૂરિ રાધનપુરમાં હતા, ત્યહાંથી હેમણે પાટણ તરફ વિહાર કર્યો. પાટણમાં ચોમાસુ કરી, તે પછી સૂરિજીએ પોતાનું અવસાન નજીક દેખ્યું. તેથી હેમણે વિમલા ચલની યાત્રા કરવાનો વિચાર કર્યો. અને આ વિચાર સંઘને પણ જણાવ્યું. સંઘ ખુશી થયે. સંઘ પણ સૂરિજીની સાથેજ યાત્રા કરવાને માટે તૈયાર થઈ ગયે. એટલું જ નહિ, પરંતુ સંઘે દેશદેશની અંદર નિમંત્રણપત્ર પણ લખ્યાં. આ વખતે આ સંઘમાં એકઠા થનારને બે પ્રકારના તીર્થની યાત્રાનો લાભ મળવાનો હતો. સ્થાવર (શત્રુંજયાદિ) અને જંગમ (સૂરિજી). આ હેટા સંઘની અંદર અમદાવાદનો સંઘ (કે જહેમાં હજાર રથ અને ઘણું તંબૂઓ હતા), ખંભાતને સંઘ. (કે જેમાં નવસે સેજવાલા, અને ઘણા તંબૂઓ વિગેરેની ધૂમધામ હતી.આ ધૂમધામને જોઈને હાઈકમ નવરંગખાન પણ ઘણે ખુશી થયે હતો, અને સાહ શ્રીમલને ઘણું માન આપ્યું હતું.), તથા પાટણ, કુણગેર, આગરા, લાહેર, મેડતા, સીરેહી, જાલેર, માલવ, મેવાડ, રામપુરા, વાગડ, દક્ષિણ, સૂરત, દીવબંદર, વટપદ્ર (વડેદરા), ભરૂચ, દમણ, વસહી, ગણદેવી, ચેઉલી, ડેલી, કેલીહરે, (ક) અને નવાનગર વિગેરેના સંઘે શામેલ થયા. આ સાથે હીરવિજયસૂરિની સાથે સં. ૧૬૪૯ ની સાલમાં શત્રુંજયની યાત્રા કરી. આ સંઘમાં કુલે બે લાખ માણસોની સંખ્યા થઈ હતી. શત્રુંજયની યાત્રા કર્યા પછી ઉનાના સંઘની વિનતિથી સૂરિજી ઉના પધાયા, અને ચેમાસું ઉનામાંજ કર્યું. અહિં સાહ લખરાજે ઘણું દ્રવ્ય વ્યય કરીને સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. અને મુહૂર્ત ઉપર કવિ સુનિવિજય, કે જેઓ ઘણા ગુણવાન હતા, તેઓને બોલાવીને, સૂરિજીએ વાચક પદ પણ આપ્યું. [ ૧૮ ] 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાનું કાર્ય થયા પછી સૂરિજી ત્યાંથી વિહાર કરી દેલવાડે પધાર્યા, અને ચોમાસું પણ ત્યહાંજ કર્યું. અહિં પિતાના આયુષ્યના અવસાનનાં ચિહને જોઈને સૂરિ જીએ શ્રીવિજયસેનસૂરિને તેડાવા માટે સંઘને સૂચના કરી. સંઘે વિજયસેનસૂરિ ઉપર પત્ર લખી જણાવ્યું કે–સૂરિજીના શરીરની શક્તિ બહુ મંદ થઈ છે, માટે ગુરૂવંદન કરવા જલદી અહિં આવે. અર્થાત્ રસ્તે પડ્યા પછી જ પાણે વાપરવાનું પણ કામ કરશે.” પત્ર પહોંચતાં મહિમનગર નગરથી સંઘની સમ્મતિપૂર્વક વિજયસેનસૂરિએ વિહાર કર્યો અને પાટણમાં આવીને પર્યુષણ પર્વ કર્યું. પર્યુષણ કરીને વિજયસેનસૂરિએ વિહાર કરવાની તૈયારી કરી, હેવામાં એક બીજે પત્ર હેમને મળે. આ પત્ર હીરવિજયસૂરિજીના કાળ કર્યા સંબંધીને હતે. હેની અંદર લખ્યું હતું કે-ભાદરવા સુદિ ૧૧ના દિવસે રાતની છ ઘડી જતાં અનશન કરી, નવકાર મંત્રના ધ્યાનપૂર્વક સૂરિજી સ્વર્ગે પધાર્યા છે.” આ સમાચારથી વિજયસેનસૂરિએ આગળ વિહાર ન કર્યો, અને પાટણમાંજ ચોમાસું કર્યું. ચોમાસું ઉતરે સૂરિજીના ધૂમને વંદન કરવાના ઈરાદાએ પાટણથી વિહાર કર્યો અને શત્રુંજયની યાત્રા કરી, ઉના જઈ ઘણા શ્રાવક-શ્રાવિકાઓ સાથે ગુરૂસ્તંભને ભાવપૂર્વક વંદણું કરી અને અતઃકરણમાં ભાવવા લાગ્યા કે–ખરેખર હને હે કંઈ સુખ કે આલ્હાદ છે, તે બધો ગુરૂશ્રીહીરવિજયસૂરિનોજ પ્રસાદ છે.” તે પછી હીરવિજયસૂરિજીની પાસે જહે હે ગીતાર હતા, તેઓને પિતાની પાસે બોલાવીને સુખ-સંયમની વાર્તા પૂછી, અને હવિજયસૂરિએ શું હિતશિક્ષા આપી છે? તે પણ પૂછ્યું. હીરવિજયસૂરિએ, સાધુઓને જહે હિતશિક્ષા આપી હતી, તે વિજયસેનસૂરિએ સાંભળી અને મનમાં ધારી પણ લીધી. ' [ ૧૮ ] 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ હાંથી વિહાર કરતા ગુજરાતમાં અમદાવાદ આવ્યા. અહિં ચોમાસુ રહ્યા, અને સોમવિજયવાચકને કહ્યું કે -- હમે સારી રીતે ગુરૂસેવા કરેલી છે. માટે ગુરૂના હિતવચનેને આદર કરી, મ્હારી સાથે મારું રહે અને સૂરિજીની શુદ્ધ પરંપરાને આનંદથી પ્રકટ કરે.’ સાગરજીને સ્વર્ગવાસ. આ વખતે ધર્મસાગર ઉપાધ્યાય સૂરતમાં સ્થિરવાસ કરીને ચોમાસુ રહ્યા હતા. હાં હેમણે ઘણું શ્રાવકને પોતાના મતના અનુરાગી કર્યા હતા. આ જાણીને, વિજયસેનસૂરિએ તેઓને ખંભાત મેકલાવ્યા. ખંભાતમાં કેટલાક દિવસે વ્યતીત થતાં, હેમનું શરીર ઘણું અશક્ત થયું. એટલું જ નહિં પરતુ હેમને મૂત્રકૃચ્છુને રેગપણ લાગુ કર્યો. છેવટે આ રેગે હેમના આયુષ્યનો અંત આ. , લબ્ધિસાગરજીને દેહત્સ. શ્રીધર્મસાગરજીને લધિસાગર નામના એક શિષ્ય હતા. તેઓના ઉપર પ્રસન્ન થઈને આચાર્યશ્રીએ હેમને વાચક પદ આપ્યું હતું. લબ્ધિસાગર જે કે ધર્મસાગરના મતની-વિચારની શ્રદ્ધાવાળા હતા, પરંતુ ઉદીર્ણપૂર્વક કઈ સ્થળે કલેશ કરતા ન્હોતા; તેમ પિતાની શ્રદ્ધાને ફેરવતા પણ નહોતા. હારે મને વાચકપદ મળે એક વરસ અને છ માસ થયા, હારે તેઓ અમદાવાદમાં સાંજના સમયે શ્રીવિજયદેવસૂરિને વળાવી અને વાંદીને પાછા વળ્યા. આ વખતે નદીમાં હેમને ઘણી લૂ લાગી. આ લૂએ એટલી બધી અસર કરી કે પરિણામે હેમને સ્વર્ગવાસ થશે. આ સમાચારથી ગુરૂને ઘણે અફસોસ થયે. ઠીક છે, દરેક પોતપોતાના કર્મવિપાક ભેગવેજ છે. સૂરતમાં પાછી છેડછાડ. એક વખત સુરતની અંદર સુમતિવિજય વાચકના શિષ્ય કનકવિજયપંન્યાસ ચેમાસુ રહ્યા હતા. તેઓ હમેશાં વ્યાખ્યાનમાં હીર [ ૨૦ ] 2010_05 Page #74 -------------------------------------------------------------------------- ________________ વિજયસૂરિનાં વચનની પ્રરૂપણ કરતા હતા. આથી ધર્મસાગરજીના અનુયાયી શ્રાવકેએ હેમની સાથે વાદ ઉઠાવ્યો. શ્રાવકે હીરવિજયસૂરિજીના બેલેને ઉથાપવામાં લગારે શંકા પણ ન કરવા લાગ્યા. આ વખતે સૂરતના સંઘમાં સૂરો હારે મુખ્ય હતું. તે સાગરજીના પક્ષનો હતો. હેનું સંઘમાં એટલું બધું ચાલતું હતું કે–તમામ લોક હેની આજ્ઞાને લોપતા નહિં. આ સંઘ હેની આગળ “હા” “હાજી’જ કરતે. આમ હતું છતાં, ગુરૂભક્ત મુનિયે તો સહન ન કરતાં જ બરાબર ઉત્તર આપતા. આમ કરતાં કરતાં કલેશ વધી પડ્યો. બન્ને પક્ષમાંથી એકે પક્ષવાળા લગારે સહન કરવા ન લાગ્યા. આ હકીકત ગુરૂ (સૂરિજી) પાસે ગઈ. ગુરૂને બન્ને ઉપર ગુસ્સે થયા. હેમણે ઝટ બન્ને પક્ષવાળાઓને શાન્ત થઈ જવા પત્ર લખ્યો. વળી એ પણ લખ્યું કે-સાધુ-શ્રાવકોએ અહિં વાંદવા માટે આવવું.” શ્રાવકોને શિખામણ આપી કહ્યું કે- “મુનિ સાથે આવાં તીખાં વચન શામાટે બેલે છે? જહે આરાધ્ય છે, હેની વિરાધના ન કરે, કારણકે ગુરૂવાણીને પી શકશો નહિં.' પં. કનકવિજયજીને કહ્યું કે-“શ્રાવકેથી શામાટે બેલીને દુઃખ ધારણ કરે છે.” હારે કનકવિજયજીએ કહ્યું –“મહારાજ! આ વૃત્તાન્ત બહુ મોટું છે. સુરતના સાગરના અનુયાયી શ્રાવકે બહુ બેલકા છે. તેઓ ગુરૂશ્રી હીરવિજયસૂરિજીને એવી તે ગાળો ભાંડે છે કે તે કોઈ પણ રીતે સહન થઈ શકે જ નહિં, હારૂં ચાલે તો હું બહુમાનપૂર્વક જ તેઓને શિખામણ આપું.” આ સાંભળી ગુરૂની રીસમાં ઘટાડો થયો અને તેમના ઉપર પાછી કૃપાદષ્ટિ કરી. તે પછીનું ચોમાસુ સૂરતમાં કરવા માટે કલ્યાણવિજય [૨૧] 2010_05 Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયને આજ્ઞા આપી. તેઓ ચેમાસુ રહીને હીરવિજયસૂરિના વચનમય ઉપદેશ આપવા લાગ્યા, કે જહે ઉપદેશથી રાજાઓ પણ પ્રતિબંધ પામવા લાગ્યા. આ સાંભળીને સાગરના મતવાળાઓનાં મન વિચલિત થયેલા અન્નની ગંધની માફક છાનાં રહી શક્યાં નહિં. સાગરને અનુયાયી સૂરો હેરે, જહેમ હેમ બોલવા લાગે, અને કલ્યાણુવિજયવાચકના વચનની અવગણના પણ કરવા લાગે. પરન્તુ વાચક તે હેને હેઢે ન ચઢાવતાં જહેમ બોલવું હોય, તેમ બેલવા દેવા લાગ્યા. બીજી તરફ કલ્યાણવિજયવાચકે એક ન ઉપાય ર. હેમણે ધીરે ધીરે સાગરપંથના અનુયાયીઓને પોતાના પક્ષમાં કરી લીધા. શાસ્ત્રપ્રવીણ દોસીપૂજે, સહ ગેપી, દોસી નાનજી, રાયમહુ, કે જહે રાજકાજમાં સારે જાણીતા હતા, તે અને સિંઘજી, વદ્ધમાન, સમજી એ ત્રણ મળી ચાર ભાઈઓ અને બીજા ઘણા માણસને હીરવચનના રાગી કર્યા. ઉપર્યુક્ત ચાર ભાઈઓની ઘણું સારી પ્રસિદ્ધિ હતી. હેમણે ધર્મનાં સારાં સારાં કાર્યો કર્યા હતાં. હેમણે સંઘવી થઈને શત્રુંજય, ગેડી, આબુ વિગેરેની યાત્રા કરી હતી, સંઘની ભક્તિ કરી હતી અને હીરવિજયસૂરિની પણ સેવા કરી હતી. આ સિવાય શાહ નાગજી, નાથજી, અને કૃષ્ણદાસ કે જડેએ દાન-શીલ-તપ-ભાવની વિશેષ આરાધના કરતા હતા. કલ્પવૃક્ષની માફક વંછિત વસ્તુઓને આપવાવાળા હતા, સાધુ સાધ્વીની ઘણું ભક્તિ કરતા હતા. અને દુર્બલ તથા દુ:ખી મનુષ્યને ગુપ્તદાન પણ આપતા હતા, સંઘવી ધનજી, તેજપાલ, વદ્ધમાન, અને નાથજી એ વિગેરે સંઘના ઘણા માણસોને હેમણે પોતાના રાગી કરી લીધા. આ બધા લકે સૂરા હેરાને ઘણું સમઝાવા લાગ્યા, પરંતુ તે બિલકુલ અડગ રહ્યો. અને ઘણુંઘણું બોલવા લાગ્યું. સુરે વહેરે, આચાર્ય કે ઉપાધ્યાય કઈને માનત નહિં, ઘણા ગ્રંથ હેણે ઉત્થાપ્યા. એટલું જ નહિં પરંતુ બાર બોલને પણ ઉથાપ્યા. હીરવિ [૨૨] 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ જીયસૂરિના પ્રકાર ( હીરપ્રશ્ન) કોઈને વાંચવા દેતે નહિં, અને એકાંતવાદ સ્થાપવા માટે શાસ્ત્રોને જોયા કરતે. વળી માર્ગાનુસારીના ભાવને પણ તે વિપરીત કરવા લાગ્યું. વાચકજીએ આ બધી હકીકત ગુરૂ ઉપર (ગચ્છનાયક ઉપર) લખી મેકલી. સૂરતના સંઘ ઉપર પાંચ બેલને પટે. વાચક કલ્યાણવિજયજી તરફથી લખાઈ આવેલી ઉપરની હકીકત વાંચીને આચાર્યશ્રીએ હૃદયમાં વિચાર કર્યો. વિચાર કરીને સૂરતના સંઘ ઉપર, સં. ૧૬પ૭ના માગશર વદિને શનિવારના દિવસે પાંચ બેલને એક પટે લખી મોકલ્યા. આ પટાના પ્રારંભમાં રવિનયમૂરિ નમઃ એ પ્રમાણે મંગલાચરણ કરી “શ્રી સૂરતના સંઘ સમુદાય ગ્ય” લખી આ પ્રમાણે પાંચ આજ્ઞાઓ લખી મેકલી:૧ ચેમાસામાં સાધુને રાખીને સભામાં બારબેલને પટે વંચાવ. ૨ બારબોલની સહણ બરાબર કરવી. હેનાથી વિપરીત પ્રરૂપણ કેઈએ કરવી નહિ. કે પ્રશ્નોત્તર સમુચ્ચય ગ્રંથને વાંચતાં કોઈએ ના ન કહેવી. ૪ એકાંતવાદ સ્થાપવાને કેઈએ છૂટક આલાવા, ગાથા, લેક વિ. ગેરેથી હુંડી કરી હોય, તે કેઈએ વાંચવી નહિં. ૫ માર્ગાનુસારીને વિચાર બાર બોલને અનુસરીને કરો. હેમાં જિનવચનને અનુસરવાવાળા દાન, વિનય, અ૫કષાય, ભવ્યત્વ, દાક્ષિણ્ય, લજજાલતા, દયા, પોપકાર અને અ૫ભાષીપણું વિગેરે ગુણ હોવા જોઈએ. એ પ્રમાણે ચઉસરણ વિગેરે સિદ્ધાન્તમાં પણ કહ્યું છે, તે સાચું છે અને મહે સહું પણ છે. આ પ્રમાણેના પાંચ બોલને પટે સૂરિજીએ મોકલ્યું, તે [ 8 ] 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ વાંચવામાં આવ્યું, છતાં સૂરા હારાએ માન્યું નહિં, અને ગુરૂવચન હૃદયમાં ધાર્યું પણ નહિં. સૂરતના સંઘ ઉપર બીજે પત્ર. કલ્યાણવિજય વાચકે આ હકીકત પણ પાછી ગુરૂ ઉપર લખી. સૂરિજીએ ઝટ એક બીજે સમ્ર પત્ર સૂરતના સંઘ ઉપર લખે. હેની અંદર લખ્યું કે – સૂરે વહોરે સાગરને મળેલો છે. કલ્યાણવિજય ઉપાધ્યાયની સાથે તે ખરાબ વચન બોલે છે. તે સાંભળીને હને અસંતોષ છે. અગર હમે હને સતષવા ચાહતા હે, તે સમસ્ત સંઘની સા ક્ષિએ સૂરા હેરાને, ઉપાધ્યાયના પગમાં પડાવી મિચ્છામિ દુક્કડ દેવરાવે. આ હકીકતને પત્ર આવશે, હારેજ હુને સંતોષ થશે. જે મ્હારા આ કથન પ્રમાણે નહિં થાય, તે સુરતમાં કે ચોમાસુ - હશે નહિં. બીજી વાત એ છે કે–અગર સૂરેહેરે મુનિને ઘણે અવિનય કરશે, તે તેના ઘરેથી કોઈપણ સાધુ-સાધ્વી અન્નપાણું લે નહિં, એવી હું ચિઠ્ઠી લખી મેકલીશ. પછી હમે કહેશે કે અમને જણાવ્યું કેમ નહિં ?” ઉપર પ્રમાણેનું સર્ણ લખાણ આવતાની સાથેજ સુરા હેરાએ સંઘની સાક્ષીએ મિચ્છાદુક્કડ દીધે, અને પછી હેને સંઘમાં લીધે. સૂરિજીનું સૂરતમાં ચોમાસું. આ વખતે સોમવિજય ઉપાધ્યાય મરૂદેશમાં વિચારી રહ્યા હતા. સં. ૧૬૬૦ ની સાલમાં નિયવિજયઉપાધ્યાયે સૂરતમાં ચોમાસુ કર્યું. હેમણે હીરવિજયસૂરિના વચનેથી સાબરમતનીઘણું હાની કરી. આ પછી સં. ૧૬૬૨ ની સાલમાં સૂરિજી (ગચ્છનાયક) સૂરત પધાર્યા, અને ચોમાસુ રહ્યા. સૂરિજીના બિરાજવાથી સંઘે ઘણું ઘણું દ્રવ્ય ખરચ્યું. આ વખતે પણ સાગરમતવાળાઓએ ઘણે ખળભળાટ [ ૨૪ ] 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ કર્યો, અને કેટલાક સાધુઓના વિચારે પણ ફેરવી દીધા. નાનજી દેસીએ લાગ જોઈને સાગરના પક્ષવાળાઓને શિખામણ આપી. આ હકીક્ત ગુરૂએ પણ જાણી. અને હેમને એ પણ સજાઝાયું કેનાનજી દેસી બહુ ધર્મિષ્ઠ પુરૂષ છે. નાનજી પોતાના મનમાં આ વતું તે કરતે, હેનું કરેલું કેઈથી ફેરવાતું નહિં. ગુરૂ પણ નાનજી કહે તેમ કરતા, અને નાનજી પણ ગુરૂના વચન પ્રમાણે ચાલતો. અહિંથી પછી વિજ્યસેનસૂરિ યાત્રા માટે વિહાર કરી સેરઠમાં પધાર્યા, અને સં. ૧૬૬૬ની સાલમાં ઊંનામાં ચોમાસુ કર્યું, વળી ઊનાની પાસેના દીવ બંદરના સમસ્ત ફિરંગીના પાદરીને પ્રતિબંધ કર્યો. હે દીવમાં આચાર્યશ્રીને પધરાવ્યા. અહિં સૂરિજીના પધારવાથી ઘણે લાભ થયો. સં. ૧૯૬૭માં દેવપાટણમાં શ્રીધર્મવિજયજીને વાચકપદ થયું. અને સં. ૧૬૭૦ ની સાલમાં નવાનગર (જામનગર)માં ચોમાસું કર્યું. સૂરતમાં વળી એક નવું કાન આ વખતે સૂરતમાં એક નવું તેફાન જાગ્યું. સૂરતમાં ધર્મસાગરવાચકના શિષ્ય વાચકનેમિસાગર, ૫૦ ભક્તિસાગર, પં. કલ્યાણકુશલ, પં૦ લાભસાગર, પં. દેવસાગર એ પંડિતે વિગેરે મળી ૩૬ સાધુઓ ચોમાસું રહ્યા હતા. તેઓએ પોતાના ગ્રંથ આપીને અને છૂટક આલાવાના અર્થ સમઝાવીને ઘણું શ્રાવકને પોતાના રાગી કરી લીધા. હવે તેઓને ઈરાદે આચાર્યને (વિજયદેવસૂરિને) પોતાના પક્ષમાં લેવાનો થયો. આ ઈરાદાથી હેમણે ચિંતામણિમંત્રની આરાધના કરી. આથી આચાર્યશ્રીનું બહુમાન વધવા લાગ્યું. તેઓ ખુલ્લંખુલ્લા ગચ્છનાયકના બેલેને ઉત્થાપીને પોતાને મત પ્રરૂપવા લાગ્યા. આવા વખતમાં બાદશાહ જહાંગીર વેષધારીઓ ઉપર કુપિત થ. હેણે પતિત થયેલાઓને દેશવટે દીધે. હેમાં કેટલાક સારા સાધુઓને પણ વેઠવું પડયું. કારણકે તે શુદ્ધાચારી કે પતિના ભેદને બરાબર સમજી શકતો નહોતો. આથી ઘણું દેશમાં નાસભાગ [૨૫] 2010_05 Page #79 -------------------------------------------------------------------------- ________________ થઈ રહી. હેમાં જેહે સારા હતા, તેઓજ વેષ રાખી શક્યા. આ વખતે સૂરત અને ખંભાતમાં જહે હાકેમ હતા, તે દયાળુ થયા. એટલા માટે બીજાં બીજા સ્થાનેથી સાધુઓને બોલાવી લીધા. હેમાં નંદરબારથી નયવિજય પંન્યાસ, નેરથી ગુણવિજય પંડિત, અને ચેપડાથી મુનિ વિજયવાચકના શિષ્ય દર્શનવિજયવિગેરે સૂરત આવ્યા. તેથી સૂરતના શ્રાવકે બહુ ખુશી થયા. પરંતુ સાગરના મતવાળાઓને આ વાત ગમી નહિં. તેઓ નિસ્તેજ થઈ ગયા. હેમણે શ્રાવકેને કહ્યું કે– હમારે નવા આવેલા સાધુઓને અહિં રાખવા ન જોઈએ.” આ સાંભળીને વિજયના સાધુઓ આહાર કર્યા વિના વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. આ વાત નાનજીદેસીએ જાણી. તે એકદમ સાગરપક્ષીય સાધુઓ પાસે આવ્યું, અને કહેવા લાગ્યું કે-“આ બધાઓને અહે બોલાવ્યા છે. માટે રાજ્ય તરફથી શાન્તિ થયા પછી જ તેઓ વિહાર કરશે.” ભકિતસાગરે કહ્યું -“શ્રાવકજી! હૃમે એવી હઠ શામાટે કરે છે? અમે અહિં હેમને રહેવા નહિં દઈએ. હુમે કેવી રીતે હેમને રાખી શકશે?” પછી હેમણે પોતાના મતમાં મેળવેલા મ્હોટા વ્હોટા શ્રાવકને મેકલ્યા, પરંતુ નાનજીએ કેઈનું માન્યું નહિં. નાનાજીએ તો એજ કહ્યું કે–“આહાર અને વસ્ત્ર વાણીઆ આપે છે, તે પછી હમારે તાણવાની શી જરૂર છે? માટે અમે તે તેઓને અહિં રાખવાના જ.” શ્રાવકનાં આ વચને સાંભળી બધા ચુપ થયા. પરંતુ સાગરપક્ષવાળાઓને તે વાત રૂચિ નહિં; બલિક સંઘના વિખરાઈ ગયા પછી તેઓ ખૂબ બોલવા લાગ્યા. સાગરના પક્ષવાળાઓ એજ વિચાર કરતા કે ગમે તે પ્રકારે પણ તેઓને હેરાન કરવા અને તેજ ઇરાદાથી તેઓ વાતવાતમાં મર્મની વાત કહી દેતા. છતાં વિજયપક્ષવાળા હેની ઉપેક્ષા જ કરતા. આટલું થતાં પણ જયારે તેઓ પાછળજ પડતા ગયા, હારે હેમણે તે બધી વાત શ્રાવકને કહી દીધી, અને એ પણ કહ્યું કે–આ લેકે પોતાના એકાંત મતનું સ્થાપન કરે છે.' [[૨૬] 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ દ્ઘારે શ્રાવકાએ દર્શનવિજયને કહ્યું કે-આપ હીરવિજયસૂરિની સદ્ગુણાના પક્ષ ઉઠાવા અને વ્હેમને હરાવીને શાબાશી ચા.’ દર્શોનવિજયજીએ કહ્યું:~“ હું હેમની સાથે વાદ તેા કરું, પરન્તુ મ્હારે આશરા કાના ? કેમકે એ વાચક સીધા નથી, વળી હેને ગચ્છપતિ બહુ માન આપે છે. અને હું તે એક સામાન્ય સાધુની ગણતરીમાં છું. ” : શ્રાવકાએ કહ્યું:— આપ ખુશીની સાથે હીરવચનાને સ્થાપન કરો. અમે હમારા પક્ષમાં છીએ. કદાચ આ માટે ગુરૂ પણ કંઇ હ્યુમને કહેશે, તે હેના અમે જરૂર નિર્વાહ કરીશું.' દર્શનવિજયજીએ હેમના ( સાગરપક્ષીયના ) એલ લઇને હેમની સાથે વાત છેડી. પ્રશ્ન-પ્રશ્નોત્તરા થવા લાગ્યા. તેથી સાગરપક્ષ વાળાઓને હેરાનગતિ થવા લાગી. આથી હેમણે ગચ્છપતિ ઉપર પત્ર લખ્યા. હેમાં ઘણી ઘણી સાચી-ખાટી વાતા લખી. આ કાગળ કાઇ શ્રાવકના હાથમાં આવ્યેા. હેણે દનવિજયને આપ્યા. હેમાં ઘણું જ વિપરીત લખ્યુ હતુ. તે વાંચી-મનમાં વિચારી હૅની છ સાત નકલા કરી લીધી. અને હેમાંથી એક નકલ. શ્રાવકને આપી. બીજી મારવાડમાં સામિવજય વાચકને મેાકલાવી, કે જેએની ગચ્છમાં સારી શાભા હતી. અને ત્રીજી નકલ નદિવિજય ઉપાધ્યાયને મેાકલાવી. આ પછી ચતુર્માસ ઉતરે સાગરપક્ષવાળાઓએ સૂરતથી વિહાર કર્યો. સૂરિજીના સમાગમ અને દર્શનવિજયને શાબાશી. આવા અવસરમાં શ્રીવિજયસેનસૂરિ ગુજરાતમાં આવ્યા. આચાર્ય, વાચક અને ઘણા સાધુએ હેમની હુામે ગયા. આ વખતે નેમિસાગર વાચકે આચાર્યશ્રીને આપના દનવિજય અમારી અવગણના કરે છે. ” વિગેરે ઘણું કહ્યું. આ વચને ગુરૂએ [ ૨૭ ] 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ મનમાં ધારી લીધાં. તે પછી બધા અમદાવાદમાં આવ્યા. અને સૂરતને સંઘ પણ આવ્યું. દર્શનવિજયજીએ ગુરૂને વંદણા કરી. સે કોઈ એમ સમઝતા હતા કે-ગચ્છનાયક, દર્શનવિજય ઉપર રીસ કરશે, પરન્તુ ગુરૂએ તે અમૃતદષ્ટિ જ રાખી. ઉસમાપુરમાં દર્શનવિજયજીએ સૂરિજીને કહ્યું કે-“ભક્તિસાગર વિગેરે હૃદયમાં બહુ દ્રહ રાખે છે અને આચાર્ય (વિજયદેવસૂરિ), અને પંડિત ધનવિજય હેમને પક્ષ ખેંચે છે.” આ પછી દર્શનવિજય અને ભક્તિસાગરને ગુરૂએ એકાન્તમાં બોલાવ્યા. બન્નેને આપસમાં બેલા–ચાલી વિગેરે થવાનું કારણ પૂછ્યું. દર્શનવિજયે કહ્યું કે-બોલનારને પૂછે.” ભક્તિસાગરને પૂછયું તે હેમણે કહ્યું – “હેણે ગુરૂને ગાળ દીધી, એજ હૃદયમાં મળે છે. દર્શનવિજયે કહ્યું:- કોઈ હમારો સાક્ષી છે ?’ હેમણે કાહના વહેરાનું નામ લીધું. ગુરૂએ હેને બોલાવરાવે. હેને પુછવામાં આવ્યું, તે હેણે તે એજ કહ્યું કે-મહેતે કંઈ એવું સાંભ ન્યું નથી. હેમણે કોઈની અવગણના કરી નથી.” ભકિતસાગરનું જૂઠ ગુરૂના સમજવામાં આવી ગયું. એવી રીતે ઘણા બેલેમાં સાગરને ગુરૂએ જૂઠા જાણ્યા. આ પછી સમય જોઈને દર્શનવિજયજીએ ગુરૂના હાથમાં એક પત્ર મૂકે (આ પત્ર તેજ કે, હે ભક્તિસાગરે પોતાના અનુયાયી ઉપર લખ્યું હતું, અને તે પકડાઈ ગયે હતો.) હેની અંદર ઘણું જ અસમંજસ લખ્યું હતું. પત્ર શું લખ્યું હતું, માને કંઈને કંઈ ભરડી નાખ્યું હતું. તે પત્રની ઘેાડી હકીકત આ છે: સમકિતીએ (દર્શનવિજયે) પિતાના સમકિતની ઘણી ચર્ચા અમારી સાથે કરી, તે પિતાના સમકિતને ઘણુ પ્રકારે સ્થાપન કરે છે. શ્રાવકને રાત દિવસ શીખવે છે. નાન સંજ્ઞાન ( નાનજીને ) હેના ઉપર ઘણો રાગ, તેથી અહારૂં કંઈ ચાલતું નથી. આથી મહેં એક એવો ઉપાય ર કે-જે હેના મળતીયા વશ થાય, તે હું [ ૨૮ ] 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ આપણું સમકિત આપું, અને હારેજ સમકિતનું (દર્શનનું) મત ચાલશે નહિં. સમકિતમતિ (દર્શનવિજયના અનુયાયી) જહે શ્રાવકે હતા, તે આપણું સમક્તિ માનતા હતા. આથી આપણું સમક્તિ આપવાને મહેં હેમને ઘણું લટપટ કરી. હારે તે ઉપાસકે આપ ણુ પાસે આવ્યા. અને મહે સમકિત આપ્યું. હેણે ઘણું શ્રાવકોને દાદલા કર્યા છે. હે હેને કાઢવાને માટે ઘણે પ્રયત્ન કર્યો, પરંતુ તે જતો નથી. શ્રાવકે પાઠ પણ કરી શકતા નથી. અને કદાપિ એ જાણી જાય, તે સંઘમાં બકત ફરે, એટલા જ માટે તે મોટું સાલ છે. ખેર, એક વખત ગચ્છનાયકજી પાસે જઈને કઠિણ શિખામણ દેવરાવીશું.” એ પ્રમાણે ઘણી ઘણી બાબતે કાગળમાં લખી હતી. કાગળ વાંચ્યા પછી દર્શનવિજયજીએ કહ્યું: “મહારાજ ! સમકિતના જહે પાંચ ભેદ કહ્યા છે, હેને હું છેદ કરતો નથી. તે (ભક્તિસાગર) નિજ સમક્તિ” “નિજસમકિત પોકારે છે, તે શું? એ હેને પૂછવું જોઈએ. એકજ ગચ્છમાં, એકજ શાખામાં કે એકજ સંઘાડામાં બે સમતિ કયાં ? કૃપા કરીને આપજ હુને સમઝાવે.” ગચ્છનાયક લગાર હસીને બોલ્યા “એ વચનથી તે તે આ ગમની અવગણના કરે છે” ગચ્છનાયકે દર્શનવિજયને પૂછ્યું કે-“આ પત્રમાં જહે “સમતિ” સંજ્ઞા કહી છે, તે શું ?” દર્શનવિજયજીએ કહ્યું -“મહારાજ! સમતિ, એ દર્શનનું નામ છે, અને “દર્શન” એ હારૂં પિતાનું નામ છે. વળી હું આપની આજ્ઞા આરાખું છું. કદાપિ બેટી ભાષા–ઉસૂત્ર બોલતું નથી. તેથી તે કાગલમાં હારી ભક્તિ કરી છે. એટલા માટે હું આપને પ્રાર્થના કરું છું કે-હેનું સમક્તિ કયું? એ હેને આપ પૂછો. આપની આજ્ઞા વિનાનું ઉપદેશકથન અને આજ્ઞા વિનાને આદેશ ભિન્ન છે, તો એકજ ગચ્છમાં એ પ્રમાણે ભિન્નતા શાને હોવી જોઇએ? જે હેણે પોતાનું સમકિત આપ્યું [ ૨૯ ] 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ હોય, તે ગચ્છભેદ કર્યો, એ પ્રસિદ્ધજ વાત છે. અગર તે જુદી રીતે ઉપદેશ આપે છે, તો હેનું કારણવિશેષ આપે પૂછવું જોઈએ.” | દર્શનવિજયજીના કહેવા પ્રમાણે વિજયસેનસૂરિએ ભક્તિસાગરને પૂછયું. પરંતુ તે એક અક્ષર પણ ઉત્તર ન આપી શક્યા. આથી સાગરપક્ષવાળાઓની મહિમામાં હેટી હાની થઈ. તેઓ હાંથી નિસ્તેજ થઈને ઉઠી ગયા અને દર્શનવિજયને શાબાશી મળી. આ વખતે સૂરતન નાનજીસી (દર્શનવિજયને ભક્ત) આવે. હેણે ગચ્છનાયકને વંદણ કરી. પછી કહેવા લાગ્યું કે“મહારાજ ! એકજ દર્શન-સિંહે નિડર થઈને સાગરના પક્ષવાળાઓ સાથે ચર્ચા કરી. હીરવિજયસૂરિના વચને ઉપર હેમને સંપૂર્ણ રંગ છે. વળી તે અમ્હારી સહાયથી અભંગ-જયવાળા થયા છે, અગર આપ સાગરપક્ષવાળાઓના વચનોથી સાચી–ટી વાત મનમાં રાખશો, તે અમારા કુટુંબની વાત જાણેજ છે. દર્શનવિજયના પક્ષમાં અમે થઈ જઈશું.” આ સાંભળી ગચ્છનાયકે કહ્યું – અવિચાર્યું કામ હું કરુંજ નહિં. હું દર્શનવિજયના ગુણને સારી રીતે જાણું છું. હેમાં વળી હમારા કહેવાથી વિશેષ ખાતરી થઈ. હેનામાં અવગુણ–દેષ છેજ નહિં. નાનજીદેસી! લ્હમારું વચન હારા મનમાં વસ્યું છે. હમે સૂરતના અધિકારી વિશેષ છે, માટે હમને લગાર પણ દુઃખી કરીશ નહિ.” પછી નાનજીદેસી પિતાને સ્થાને ગયે. એ પ્રમાણે ત્રણ દિવસ સુધી વિવાદ ચાલ્ય. સૂરિજીની સિફારશ. સાગરના પક્ષવાળાએ ઠેકાણે ઠેકાણે દડા જેવા લાગ્યા. હેમણે શ્રી વિજયદેવસૂરિ પાસે પણ જઇને કહ્યું કે “આ તે અહને ઘણે દુઃખી કરે છે. સાહેબજી ! અહે આપની સેવા કરવા [ ૩૦ ] ખશે, તેવાળાએ ન જાઅભાગ 2010_05 Page #84 -------------------------------------------------------------------------- ________________ વાળા છીએ, માટે આ વખતે અહારી લાજ રાખે. આપ ગચ્છનાયકને કહે, કે તેઓ દર્શનવિજયને શિખામણ આપે” વિજ્યદેવસૂરિ ગચ્છનાયક પાસે આવ્યા, અને એકાંતમાં કહેવા લાગ્યા કે –“નેમિસાગર એક મોટા પુરૂષ છે. આ વાતથી તેઓ દિલગીર થયા છે, માટે જે તેને આપ દિલાસે આપે, તે હેમના મનમાં ધીરતા રહેશે. આને માટે ઉપાય એજ છે કે-આપ દર્શનવિજયને શિખામણ આપો.” ગચ્છનાયકજીએ કહ્યું – “હેને વાંક શું છે, કે હું હેને શિખામણ-ઠપકો આપું. વાંક વિના મહારાથી કેમ કહી શકાય? અને ન્યાયની રીત જોતાં તે સાગરજ અન્યાય-ગુહે છે.” પાછું વિજયદેવસૂરિએ કહ્યું-ખેર, તો હેને મિચ્છાદુક્કડ દેવરાવે.” વિજયદેવસૂરિનું મન રાખવાની ખાતર ગચ્છનાયકે બધાને બોલાવ્યા અને દર્શનવિજયને સંબોધીને કહ્યું કે-“જે કે હમારે કાંઈપણ દોષ નથી, છતાં હારા ઉપદેશથી મિચ્છાદુક્કડ ઘો.” દર્શનવિજયજીએ કહ્યું:–“જે કે આપનું કહેવું શિવાહ્ય છે, પરંતુ જહેને વાંક નિશ્ચય થાય, તે મિચ્છાદુક્કડ દે.” ગચ્છનાયક બોલ્યા:-“વાંક શું બતાવું? ઊંટના શરીરમાં સીધું કયું અંગ દેખાય છે? આ વખતે ગચ્છનાયકે એક દષ્ટાન્ત આપ્યું કે–જહેમ છ સાત પિસ્તીઓ (અફીણના ડેડા પીવાવાળા) એકઠા થઈને આપસમાં વાત કરવા લાગ્યા. એકે કહ્યું -“પાણીમાં આગ લાગે, તે માછલી નાશીને કમ્હાં જાય?’ બીજાએ કહ્યું:–“નાશીને આકાશમાં જાય, અને પછી હારે આગ ઓલવાઈ જાય, ત્યહારે પાણી પાસે આવે.” વળી એકે કહ્યું - જમીન ઉપર આગ લાગે, ત્યહારે ભેંસ [૩૧] 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ ઝાડ ઉપર ચઢી જાય, અને બીજા પણ ચઢી જાય, હારે એ બેમાં વિશેષ શું?” હારે, જહેવી રીતે ઉપરની વાત સાચી નથી, હેવી રીતે સાગરના બોલવામાં પણ લગારે સત્યતા નથી. આ સાંભળી સાગરપક્ષીએને ખૂબ રસ ચઢી. દર્શનવિજ્યજીએ ગચ્છનાયકને કહ્યું કે –“અગર આપ કહેતા હો, તો હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિનાં વચને વિરૂદ્ધ મહારાથી હે કાંઈ બેલાયું હોય, હેને મિચ્છાદુક્કડ આપું.” પરિણામે સાગરપક્ષવાળાઓની ઘણી લાજ ગઈ. તેઓ દીન થઈને એક સ્થાને બેઠા. આવા પ્રસંગમાં ખંભાતનો સંઘ ગચ્છનાયકને વાંદવા માટે આવ્યો. આ સંઘને મુખ્ય સંઘવી સેમકરણે, શ્રીગચ્છનાયકને પ્રાથના કરી કે– આપના મુખથી અમે શ્રીહીરવિજયસૂરિના બારબેલ સાંભળવા ચાહીએ છીએ.” ગચ્છનાયકે, બારબેલ સંભળાવ્યા. આ બેલો સાંભળ્યા પછી શ્રાવકે કહ્યું:–“સાગરપક્ષવાળા આ પ્રમાણેનો અર્થ ન કરતાં વિપરીત અર્થ કેમ કરે છે?” ગચ્છનાયકે કહ્યું – “હવે પછી જે વિપરીત અર્થ કરશે, તે સાગરે શિક્ષાને પાત્ર થશે.” આવાજ પ્રસંગમાં વળી ગંધારથી સાગરેની બૂમો પત્ર આવ્યું. આથી ગચ્છનાયકે સાગરને કહ્યું કે શા માટે આ પ્રમાણેનું તોફાન કરે છે ? હૂમે મર્યાદાથી રહો.” એમ કહીને સાગર ઉપરથી ઓછુ મન કરી નાખી, હે. મને હાલાર (હલ્લાર) તરફ વિહાર કરાવ્યું. અને પોતે (ગચ્છનાયક) અમદાવાદમાં રહ્યા. અમદાવાદના સંઘે ગચ્છનાયકને પ્રાર્થના કરી કે—મારવાડમાંથી શ્રીમવિજય વાચકને તેડાવે.” ગચ્છનાયકે ઝટ તેઓને અમદાવાદ તેડાવ્યા. આ વખતે ગચ્છનાયક પાસે શ્રીવિજયદેવસૂરિ અને સેમવિયે વાચક વિગેરે હતા, વળી અહમદપુરથી નંદિવિજય વાચક પણ આવ્યા. [ ૩૨] 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ સાગરનું કપટ પ્રકાશ. ગચ્છનાયકના ભાણેજ ધીરકમલને સાગરે સાથે પ્રેમ હતે. હેણે ચતુરાઈથી ભરેલો એક પત્ર સાગરે ઉપર લખે; જહેમાં સેમવિજય વાચકને ઘણી ગાળે લખી હતી. આ કાગળ ગચ્છનાયકના હાથમાં આવ્યું. એટલે હેને મંડલ બહાર કર્યો. આવા પ્રસંગમાં કઈ એક મુનિએ સેમવિજય વાચકના હાથમાં એક પુસ્તક લાવીને મૂક્યું. તેને જોઈને વાચકે પૂછ્યું કે આ પુસ્તક હમે કય્યાંથી લાવ્યા ?” આના જવાબમાં લેણે મૂળથી માંડીને વાત કહી કે – ખંભાતની અંદર મ્હારે બાદશાહને શોર થયો, અને સાત દિવસ સુધી ગામ લૂંટાયું, તે વખતે પુસ્તકનો સંગ્રહ ઘણું મુશ્કેલીથી બચી શક્યો હતો. તે ગામમાં એક ધર્મિષ્ઠ પુરૂષને ઘડપણ આવ્યું હતું, અને અંત સમયમાં હેનું અણસણ કરવાનું મન થયું હતું. હેણે ગચ્છનાયકને વિનતિ કરીને તપાગચ્છના કેઈ પણ સાધુને બોલાવ્યા હતા. હારે શ્રીવિજયસેનસૂરિએ હુને ત્યહાં જવાને હુકમ કર્યો હતો. હું હાં જઈને આરાધનાપૂર્વક પ્રત્યાખ્યાન કરાવી ઉપદેશ આપે. ત્યહારે હેણે સાગ્રહ કહ્યું કે-હારી પાસે એક પુસ્તક છે, કે જહે વાંચવાથી સારું જ્ઞાન થાય તેમ છે. હે કહ્યું: તે પુસ્તક શાનું છે?” હેણે કહ્યું:- હેનું નામ હું જાણતો નથી. પરંતુ આપ તે , ભણે અને ભણાવે.”હને પુસ્તક આપ્યા પછી પણ હેં પૂછ્યું કે-“હમારૂં મન તે ઠેકાણે રહેશે ને?”હેણે કહ્યું: “મન શું ઠેકાણે રહેશે? આપ સ્વીકારે તો હું હારા આ ભાને ધન્ય માનીશ.” પુસ્તક લીધા પછી, મહું હેને વાંચી જોયું, તે તે સાગરનું છે, એમ જણાયું. આથી હેને પ્રકટ ન કર્યું. અને આજે બધા એકઠા થયેલા છે, એ પ્રસંગ જોઈને હું આપને આપું છું.” તે પછી સામવિજયવાચકે, અવસર ઉપર તે વાત ગુરૂ (ગચ્છ [ ૭૩ ] 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ નાયક) ને જણાવી અને કહ્યું કે–એક અપૂર્વ ગ્રંથ હાથમાં આવ્યો છે અને તે ખાસ વાંચવા જેવો છે.” ગુરૂએ કહ્યું:–“ઠીક.” એટલે તમામ સાધુઓને એકઠા કરવામાં આવ્યા. જહેમાં વિજયદેવસૂરિ, સેમવિજયવાચક, નંદિવિજયવાચક, પં૦ લાભવિજય, ૫૦ રામવિજય, પં. ચારિત્રવિજય અને પં. કીર્તિવિજય વિગેરે પણ હતા. ગુરૂના આદેશથી પંડિત લાભવિજયે તે પુસ્તક વાંચવું શરૂ કર્યું. દરેક ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. વચમાં શ્રીવિજયસેનસૂરિએ કહ્યું કે-“આમાં તે ઘણું જ વિપરીત વૃત્તાંત દેખાય છે. આણે તે ઘણુ સિદ્ધાન્તો ઉત્થાપ્યા છે. જહે પાંચ બોલના મિચ્છાદુક્કડ દીધા હતા, હેને પણ ઉત્થાપતાં લગારે શંકા કરી નથી. અરે ! બાર બેલને ઉત્થાપતાં પણ ગુરૂને ભય રાખ્યું નથી. વધું શું કહેવું? વિજયદાનસૂરિને મિથ્યાત્વી ઠરાવ્યા, હીરવિજયસૂરિને અનંતસંસારી કહ્યા, તેમ કેટલાએક પૂર્વાચાર્યોને પણ અજ્ઞાની કહ્યા અને કેટલાએકને તે બિલકુલ ઉત્થાપ્યા. ખરેખર, આતે હળાહળ વિષપાન છે. માટે જલદી આ પુસ્તકને પાણીમાં ભેળી ઘો, લગારે વિલંબ ન કરે.” બધા સાધુઓ પણ વિચાર કરવા લાગ્યા કે-“ઓહો, જુઓને, પાપીએ આપણને કેવા છેતર્યા છે? વળી આ પુસ્તકમાં સંવત્ પણ નાખ્યું નથી. હેણે ધાર્યું હશે કે-કાળાન્તરે લોકે આ પુસ્તકને પ્રાચીન સમજશે. ખરેખર સાગરેએ જિન આણાને ભંગ કર્યો છે. માટે આપણે લગાર પણ તે લોકેાને સંગ કરે જોઈએ નહિં.” ગચ્છનાયકે કહ્યું –વાચકજી! હારા મનની એક વાત સાંભળે. હું જાણતો હતો કે-તે ઉત્તમ પુરૂષ છે. તેઓનું કેઈપણ સાધુ ભૂડું બેલી શકે જ નહિં, છતાં સેમવિજય જેવા ગુણવાન હેના અવગુણ કેમ બોલે છે ? આવી જહે હારા મનમાં બુદ્ધિ થઈ, [ ૩૪ ] 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ હેને હું મિચ્છાદુક્કડ દઉં છું. તે પાપીઓ જૂઠા છે, એમાં લગારે શક જેવું નથી. હેમણે ધર્મને ઘણી હાની પહોંચાડી છે. મહે હેમનું આવું કપટ જાણ્યું હતું. હેના આ ગ્રંથને પાણીમાં બળી ઘો, અને જહે વાંચે હેને પણ સંઘાડા બહાર કરી દે.” આ વખતે વિજયદેવસૂરિએ સાગરને પક્ષ લઈને કહ્યું કે – સાગરે વિખ્યાત છે, માટે જે કંઈ કરવું તે તેઓને પૂછીને જ કરવું સારૂં છે.” ગચ્છનાયકે કહ્યું –-અરે, જેઓએ આપણું ગુરૂને ભાંડ્યા છે, તેઓને શું પૂછવું?” છતાં વિજયદેવસૂરિએ પિતાને આગ્રહ છેડ્યો નહિં. એટલે તે ગ્રંથ પાણીમાં ભેળવે રહેવા દીધું. અને હાલારથી સાગરેને બોલાવ્યા. ગચ્છનાયકે અહમ્મદપુરમાં ચોમાસુ કર્યું. અને પછી અને મદાવાદમાં આવીને મૂલા શેઠના ઉપાશ્રયે માસકલ્પ રહ્યા. આ વખતે મેઘવિજય ઉપાધ્યાય, અને બીજા ઘણા સાધુઓ આવ્યા. આ સાધુ સમુદાયમાં કેટલાક ભણતાને ભણાવતા હતા, કેટલાક નવાં નવાં કાવ્યા કરતા હતા, કેટલાક એકાન્તમાં ધ્યાન કરતા હતા, કેટલાક આતાપના લઈ ઉપસર્ગ સહન કરતા હતા, કેટલાક ચિંતામણિ જેવા અનુમાનના ગ્રંથોને ભણતા હતા, તો કેટલાક વાદના ગ્રંથો અને વલોકતા હતા, કેટલાક ધર્મકથા કરતા તો કેટલાક સિદ્ધાતેની આવૃત્તિ કરતા. અને કેટલાક કાજ વિગેરેની જયણા કરવામાં તત્પર ૨હતા તે કેટલાક વૈયાવચ્ચ કરતા. એમ અનેક સાધુવરે સંયમની આરાધના કરતા હતા. દેવસાગરને કપટી પત્ર. આ વખતે સૂરાશાહની સાથે નેમિસાગર વાચક આવ્યા. તેઓએ આવીને ગચ્છનાયકને વંદણ કરી, પછી હેમને ઉતરવાનું [ ૩૫ ] 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્થાન આપ્યું. વળી પાસમાંજ શાન્તિદાસના ઘરમાં પં૦ ભક્તિસાગર ઉતર્યા. હેમણે વળી એ દંભ ઉઠાવ્યો કે–તેઓ પોતે મોટા મોટા ઘરે ગોચરીના નિમિત્તે જવા લાગ્યા. અને લોકોના મનમાં પિતાના વિચારો-પિતાની વાસનાઓ ઘુસાડવા લાગ્યા. તેઓ કેને એ વૈરાગ્ય બતાવતા કે હેમનું દંભ કઈ જાણી શકતું નહિં, વળી તે વિજયદેવસૂરિને વધારે મળતા રહીને હેમને પણ અનેક વાતે ભરાવતા. આવા પ્રસંગમાં વળી એક નવું ટીંપળ નિકળ્યું. દેવસાગરે નેમિસાગર વાચક ઉપર એક પત્ર લખેલે, તે કાગળ પકડાઈ ગયો. આ કાગળમાં લખ્યું હતું કે – અહિં ઘણું દુશ્મને એકઠા થયા છે, તેઓ હમારી નિંદા કરે છે. વળી હેમણે ગુરૂને ( ગચ્છનાયકને) હળાહળ વિષ આપ્યું છે. તે સંપૂર્ણ રીતે વ્યાપી પણ ગયું છે. જે હૃમે કઈ પણ રીતે જલદી અહિં આવે, તે તે વિષ ઉતરી શકે. નહિં તે ગચ્છનાયક બહુ ગુસ્સે થયેલ છે. તે પ્રસન્ન થવાના નથી, હમે હેમના ઉપાસકેને હાથ કરી લેજે. અહિં તે બધાએ તન્મય થઈ ગયા છે. કેઈ હમારૂં નથી. શ્રીપાલ અને શાંતિદાસ આપણું થાય, અને નવાનગરને શેઠીયે હાથમાં આવે તે સારૂ છે. અહિં હું એકલું છું, પરતુ હને રહેવા દેશે નહિં અને મહારે કંઈ ઉપાય પણ નથી. માટે તાલપુટવિષ ઉતારવા માટે તે હમારે જ આવવાની જરૂર છે. મહારી આ વિનતિ વાંચવા છતાં પણ જે ૯મે ત્યહાં રહેશે તે બધી વાત બગડી જશે, અને પછી કંઈ ઉપાય ચાલશે નહિં.” એ વિગેરે ઘણાં અસમંજસ વચને હેમાં લખ્યાં હતાં. આ કાગળ સંભળાવવા માટે બધાને એકઠા કર્યા, જહેમાં સાગરને પણ બોલાવ્યો. દરેકની સમક્ષ કાગળ વાંચવામાં આવ્યું. દરેક પોતાના મનમાં અરે, આણે આ શું લખ્યું ? ગુરૂથી આ હિ!” એ પ્રમાણે [ ૩૬ ] 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ વિચારવા લાગ્યા. પત્ર વંચાઈ રહ્યા પછી દરેક આપસમાં વિચાર કરવા લાગ્યા કે-આના બદલામાં હેને શું દંડ કરે”?, તેજ વખતે વિજયદેવસૂરિ બોલી ઉઠ્યા કે–“હેને દસ આંબિલ આપવાં.” હારે ગચ્છનાયકે કહ્યું કે–એને વળી આંબિલ કેવાં? ગુરૂને ગાળે દે, ગ૭માં ભેદ કરે, અને બધા વાચકોની પણ નિંદા કરે, એને તે વળી આંબિલ હેય? જે આચાર્ય વિજયદેવસૂરિ સમ્મત થાય તે ઠીક છે, નહિં તે પછી હેમના મન વિના પણ ગ૭ બાહર કર જોઈએ.’ તમામ સાધુઓ બોલી ઉઠ્યા કે-એ વાત પ્રમાણ છે હવે વિલંબ કરવો જોઈએ નહિ.” છેવટે શનિવારના દિવસે હેને ગચ્છથી બહાર જ કરવામાં આવ્યો. અને તે પછી ચતુર્વિધ સંઘમાં જાહેર કર્યો. આ તે શાસ્ત્ર કે શસ્ત્ર? એક દિવસ શ્રીવિજયસેનસૂરિ મુનિમંડલને એકઠું કરીને કહેવા લાગ્યા કે, “આ એક નવો ગ્રંથ છે, જહેમાં આચાર્યો અને શાસ્ત્રોની નિંદા કરી છે. માટે આ ગ્રંથને પાણીમાં બોળવાને હું પૂછું છું. અગર કહેતા હો, તે ચતુર્વિધ સંઘની સાક્ષીએ તેમ કરીએ.” આ સાંભળીને નેમિસાગરે કહ્યું –લાઓ તે ખરા, હું તે ગ્રંથ વાંચી તે જોઉં.” ગચ્છનાયકે કહ્યું –સેમવિજ્ય વાચક પાસે તે ગ્રંથ છે.” સોમવિજયવાચક પાસે માગતાં હેમણે તે ગ્રંથનાં છત્રીસ પાનાં આપ્યાં. નેમિસાગરે જે કે પૂરો ગ્રંથ માગે, પરંતુ હેમણે આપે નહિં. ખેર, છત્રીસ પાનાં લઈને પોતાને સ્થાને ગયા, અને તે વાંચી જોયાં. માલુમ પડ્યું કે–આ ગ્રંથ શ્રીધર્મસાગરને છે. પરંતુ હે. મના મનમાં વાત એ આવીને ઉભી રહી કે–“હવે જે હું હા ભણું છું, તે ગ્રંથ પાણીમાં બેળાશે. અને હારા ગુરૂનાં વચનો વિચ્છેદ જશે” આ વિચારમાં ઘોળાતાં તેઓ વિજયદેવસૂરિ પાસે ગયા. અને [ ૩૭ ] 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે- આને માટે શું કરવું ? કહો તે તેઓથી અલગ થઈ જાઉં, અને કહે તે આ ગ્રંથને પાણીમાં બળવા દઉં.” વિજ્યદેવસૂરિએ હિમ્મત આપીને કહ્યું કે–“હમારે લગારે ચિંતા ન કરવી. હું હમારા પક્ષમાં થઈ જઈશ. ગુરૂને (ગચ્છનાયકને) ઘડપણ આવ્યું છે. બહુ તો તેઓ એક બે વરસ જીવશે. પછીથી હમારી પ્રરૂપણાને આપણે ફેલાવીશું.” આ પ્રમાણે વિચાર કરીને બને છુટા પડ્યા. અને સાગર પક્ષના અઢારે ઠાણું એક વિચારવાળાં થઈ ગયાં. એક વખત ગચ્છનાયક વ્યાખ્યાન વાંચતા હતા, ત્યહાં નેમિસાગર, પેલો ગ્રંથ લઈને ગયા. અને કહેવા લાગ્યા કે-“આ ગ્રંથ અડ્ડારા ગુરૂએ કરેલ છે. અગર આપની આજ્ઞા હેય, તે તે વંચાય અને પ્રસિદ્ધ થાય.” ગચ્છનાયકે કહ્યું “તે ગ્રંથ છેટે છે. પ્રસિદ્ધ કરવાને લાયક નથી. એની અંદર ગુરૂને ગાળો અને શાસ્ત્રવિરૂદ્ધ લખાણ છે. તે પછી તે કેવી રીતે વાંચી શકાય?” - નેમિસાગરે કહ્યું -“આ ગ્રંથ એકાંત સાચે છે. હેને ખોટે કરનાર કેણ છે ? આમાંથી કેઈ પણ માણસ કંઈ પણ પુછે તે હું જવાબ દેવાને તૈયાર છું. મહારાજ ? આપ અગર દેસવટે આપશે, તે મ્હાં રે ને એટે (ખાવાનું અને સ્થાન) મળશે, હાં રહીશું. અને અમારું કામ કરીશું.” એમ કહીને ઉઠી ગયા. વિજયદેવસૂરિએ સાગરને હાથ પકડી અલગ બેસાડ્યા. બીજી તરફ શ્રાવક શ્રાવિકાઓમાં હેહા મચી ગઈ. એક ઉઠીને સાગરના જ પક્ષમાં બોલવા લાગ્યું, એટલે ગરછ. નાયક અવસર જોઈને ત્યહાંથી ઉઠી ગયા. નેમિસાગર બોલવા લાગ્યા કે-ગમે તેમ બલ કરીને રાજદરબારમાં પણ અમે આ ગ્રંથને [ ૩૮ ] 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ સાચા કરીશું. આ વચન સાંભળીને વિનયવંત શ્રાવકે બોલ્યા:-“ચાર સારા ગીતારાને બેસાડીને આ ગ્રંથ વંચાવી લેવું જોઈએ.” ગ૭નાયકે કહ્યું -“ઠીક છે, હારી વિદ્યમાનતામાં ચારે પંડિત શેધી લે. વાચક સામવિજય અને પં૦ લાભવિજય એ બે, અને બીજા બે સાગર કહે છે. એમ ચારે જણ મળીને શેળે.” સંઘે કહ્યું:–“ઠીક છે, આપનું કહેવું સાચું જ છે.” વ્હારે સાગરને આ વાત જણાવી, ત્યવ્હારે હેણે તો ચાખી ના જ પાડી. હેશે તે કહ્યું કે-“વિજયદેવસૂરિ અને અમ્હારા બતાવેલા ચારે જણ બેસીને તે ગ્રંથ છે.” ગચ્છનાયકે કહ્યું – એ પ્રમાણે હેઈજ ન શકે, હેમાં જોર કરવાનું કામ નથી. આપણે તે વીર-પરંપરા અને હીરવચનથીજ પ્રેમ છે. ” બીજી તરફ શ્રાવકે આપસ આપસમાં વાદ-વિવાદ કરવા લાગ્યા. ઝઘડો વધી પડ્યો. કેઈ કહેવા લાગ્યા કે-“ગચ્છનાયક ઠીક કરતા નથી. તેઓ જ્હોટે વિરોધ કરે છે. સાગર કહે છે, તે પ્રમાણે કબૂલ રાખીને શા માટે ગ્રંથ શોધાવતા નથી?” વળી કઈ કહેવા લાગ્યા કે-“બધા સાગરે જૂઠા છે, ત્રણ ત્રણ પેઢીથી તેઓ ઝઘડે કરતા આવ્યા છે. ઘણા દિવસ થયાં છૂટાં મહેએ બેલે છે. ન્હાના હેટાઓને વિવેક રાખતા નથી.” એક વખતે ગોચરીના સમયમાં અવસર જોઈને સાધુઓએ ગચ્છનાયકને કહ્યું:-“મહારાજ ! હવે જહેમ ધર્મની હાનિ ન થાય, તેમ એક વાત નિશ્ચય કરી લો, કે જહેથી કરીને લોકમાં ચાલતી ચળવળ બંધ થઈ જાય.” ગચ્છનાયકે કહ્યું -“ઠીક છે, તો આપણે તે ગ્રંથ પાણીમાં બાળી દેવો જોઈએ.” [ ૩૯ ] 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ આ પછી વિજયદેવસૂરિ એકાએક બોલી ઉઠ્યા કે–“જે એ પ્રમાણે થયું, તે સમજશે કે-કઈ પ્રકારની શાંતિ જળવાશે નહિં. કેમકે, સાગર કહે છે કે આ ગ્રંથની સાથે અમારાં માથાં બંધાયેલાં છે. માટે ગ્રંથને બળતાની સાથે જ તેઓ માથાં કાણાં કરીને મરશે.” આ સાંભળી ગચ્છનાયક વિચારમાં પડ્યા. હેમણે સેમવિજય વાચકને પૂછયું, તે વાચકે જણાવ્યું કે-“આ બધું કામ એમનું (વિજયદેવસૂરિનું જ છે. માટે હવે હેમ હેમને (વિજયદેવ સૂરિને) સંતોષ થાય, તેમ કરવું જોઈએ. આને માટે ઉપાય એજ છે કે–ગ્રંથને અપ્રમાણ કરીને એક પટે લખી, હેમાં મતાં કરાવી, હેને પાસે રાખ.” ગુરૂને આ સલાહ સારી લાગી. સાગરના ગ્રંથો અપ્રમાણુ. તે પછી કાગલ, ખડીયે અને કલમ મંગાવી ઝટ પટ લખવે શરૂ કર્યો. સં. ૧૬૭૧ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે અમદાવાદમાં આ પટે લખાયે. પ્રારંભમાં હીરવિજયસૂરિનું મંગલાચરણ કરી લખવામાં આવ્યું કે – હીરવિજયસૂરિએ કહેલા બાર બેલ, હે પ્રમાણે છે, તે પ્રમાણે દરેકે પ્રમાણુ રાખવા. હેમાં ન અર્થ કરીને કેઈએ ભિન્ન પ્રરૂપણ કરવી નહિં. અર્થાત્ ગછવિરૂદ્ધ પ્રરૂપણ કદાપિ ધારણ કરવી નહિં. વળી “સર્વજ્ઞશતકગ્રંથ સૂત્રવૃત્તિ” માં પ્રરૂપણ કરેલી પાંચ બાબત સંબંધી શ્રીહીરવિજયસૂરિએ સાગરની પાસે મિચ્છાદુક્કડ દેવરાવ્યા હતા, હેને ઉત્થાપીને પાંચ બેલ વિપરીત કહ્યા, અત એવ સર્વજ્ઞશતક' ગ્રંથ અપ્રાણ છે. એ ગ્રંથ કેઈએ વાંચો નહિ અને લખાવ પણ નહિં. અને જહેસાધુ અથવા ગૃહસ્થ વાંચશે-લખાવશે તે ગછ બહારની શિક્ષાને પાત્ર થશે. આ સિવાય “વ્યાખ્યાન વિધિ શતકસૂત્રવૃત્તિ, ઓષ્ટ્રિકમસૂત્ર દીપિકા-વૃત્તિ” હે બાલાવબોધ, વિગેરે જહે હે ગ્રંથ સાગરે કર્યો છે કે જહેમાં વિપરીત પંથ છે, તે બધા [ ૪૦ ? 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ ગચ્છનાયકની આજ્ઞાથી શોધ્યા વિના કેઈએ વાંચવા નહિં. વળી પ્રવચનપરીક્ષા” ગ્રંથ પણ ગચ્છનાયકની શાખે શોધ્યા વિના પેટે છે. તે ગ્રંથને હે વાંચશે, તે ગચ્છને મહેટે ઠપકે પામશે. ગચ્છનાયકે પણ હેને ખુલ્લી રીતે શિક્ષા કરવી, નહિં કે છાની.” એ પ્રમાણેને પટે લખીને વિજયદેવસૂરિને બેલાવ્યા, અને હસ્તાક્ષર કરવા કહ્યું, પરંતુ તેઓ અચકાયા. હારે ગચ્છનાયકે કહ્યું:–“હુમે શામાટે આ પ્રમાણે તાણ કરે છે? અહે હમને કેટલીએક વખત એકાંતમાં કહ્યું, છતાં માનતા નથી. માટે હવે તે હમે જે સાબરમતને પક્ષ ખેંચશે, તે બીજે ગષ્ણપતિ સ્થાપતાં અમે લગારે વાર લગાડીશું નહિં.” આ સાંભળતાની સાથે વિજયદેવસૂરિ ચમક્યા અને મનમાં લગાર પણ વિચાર કર્યા વિના ઝટ હસ્તાક્ષર કરી દીધા. તે પછી દરેક વાચક, પંડિતો અને સાધુઓનાં મતાં કરાવ્યાં. તદનન્તર ગચ્છનાયકે સિંહવિમલ, વરસાગર, કીર્તિવિજય અને કનકવિજયને બોલાવીને કહ્યું કે– હમે સાગરની પાસે જાઓ, અને સહીઓ કરાવે. અગર તેઓ સહીઓ ન કરે, તે જે કહે તે સાંભળીને પાછા આવે.” સાગરને દુરાગ્રહ. તે પછી ચારે પંડિત સાગરની પાસે ગયા. હાં જઈને જહેવું હેમણે કહ્યું કે–આ પટામાં મતુ કરે.”હેવાજ તે એકદમ હેમની હામે છેડાઈ પડ્યા. ત્યારે તે પંડિતો સમજાવા લાગ્યા કે“જૂઓ, અભિમાન કરવું ઠીક નથી અને જહે આપણા ગચ્છનાયક છે, હેમનું વચન માનવું જોઈએ.” સાગરે કહ્યું:–“ત્યારે શું મત કરીને અમે બેટા થઈએ ? અમે અમારા ગુરૂનું વચન છોડીને બીજા ગુરૂને કેમ ભજીશું ? અગર આ પટામાં મત કરીએ તો અમે અનંતસંસારી થઈએ, માટે અમારે તે મતાં કરવાં નથી.” [ ૪૧ ] 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ પંડિતેએ એક પહેર સુધી તેઓને સમજાવ્યા, પરંતુ લગારે માન્યું નહિં. પંડિતાએ ગુરૂની પાસે આવીને તે હકીકત જણાવી. પછી વગવસીલાવાળા મુનિએને કહ્યું કે-“હમે હેમને સમજાવે કે, પાછળથી હૂમે અભ્યારે વાંક કાઢશો. માટે હજુ પણ હસ્તાક્ષર કરવા સારા છે.” મુનિઓએ શાંતિથી પણ ઘણું સમજાવ્યું, છતાં માન્યું નહિં. છેવટે ગચ્છનાયકે સંઘને કહ્યું કે હમે જઈને સમજાવે. ગુરૂની આજ્ઞાથી સંઘના આગેવાને–દેસી પનીયા, સાહસિંઘજી, કુંપા, સાહ સૂરા, પારેખ જેઠે, ભીમજી, શાહ ખેતા, સેની વિદ્યાધર, રામજી, શાહ કૂકા, જીવા, શાહ નાના, સમજી, બદુઆ, અને વાઘજી શાહ વિગેરે ઘણુ માણસે સાગરે પાસે ગયા, તેઓ વિનયપૂર્વક વંદણા કરીને કહેવા લાગ્યા કે – વિજયસેનસૂરિ, એ શ્રીહીરવિજયસૂરિની પાટે છે. માટે તેઓનાં વચને હમારે માનવાં જોઈએ. હેમને શા માટે દૂહ છો? જૂઓ, ઠાણાંગસૂત્રવૃત્તિમાં ત્રણ પ્રકારે અવિનયમિથ્યાત્વ બતાવેલ છે, ૧ દેશયાગ અવિનય મિથ્યાત્વ, ૨ નિરાલંબતા અવિનય મિથ્યાત્વ અને ૩ પ્રેમ અથવા ઠેષથી ઉત્પન્ન થતે અવિનયમિથ્યાત્વ. આ ત્રણે પ્રકારનાં મિથ્યાત્વ જે આપ ત્યાગ કરે, તે અમે આપને માનીએ. જૂએ, ગુરૂનું વચન લેપતાં આપને આ ત્રણે મિથ્યાત્વ લાગે છે. ગુરૂને ગાળ દીધી, એ પહેલું. ગચ્છ-સમુદાયના આલંબનને ઘાત કર્યો, તે બીજું અને નાના પ્રકારના પ્રેમ અને દ્વેષથી આરાધ્ય ને વિરાધ્ય અને વિરાધ્યને આરાધ્ય માળે, એ ત્રીજુ. વળી આપ શાસ્ત્રના ભણેલા છે, છતાં આપની મતિ જાગ્રત થતી નથી એ ખેદને વિષય છે.” સંઘનાં ઉપર્યુક્ત વચને સાંભળ્યા પછી ભક્તિસાગરે કહ્યું:મિથ્યાત્વ તે લાગે ખરૂં, અને મત્પણ કરું, પરંતુ તે હારા ગુરૂ કહાં છે? અમ્હારા ગુરૂ તે ધર્મસાગર છે.” [ ૪૨ ] 2010_05 Page #96 -------------------------------------------------------------------------- ________________ સંઘે કહ્યું – “એમ બોલવામાં હમને અજ્ઞાનમિથ્યાત્વ લાગે છે.” સાગરે કહ્યું – ટૂંકી વાત એટલીજ કે, તે જહે કહે, તે અહારે માનવું નથી.” સંઘ નિરાશ થઈ ગુરૂ પાસે આવ્યો. સંઘે એજ કહ્યું – લેહપણું પત્થરપરિતિમ લેહ વષાણે, - કઠિણ પણઉંતિમ એનું તમે હઇયડઈ આણે.” ૦૮ - સાગરની દુરાગ્રહતા-કઠિનતાની હદ આવી ચુકી. સંઘે એ પણ કહ્યું કે, “હારે તે આપની આજ્ઞા માનતા નથી, તે પછી, વધારે કહેવું નકામુંજ છે. હવે તો જહે આપના મનમાં આવે, તે કરવું જોઈએ.’ આટલું થયા છતાં પાછા ગચ્છનાયકે મારવાડના સંઘને બેલાવીને કહ્યું કે –“હજૂ પણ જે તે માને તે, સમઝા.” સંઘ, સાગરે પાસે જઈને પાછા સમઝાવા લાગ્યું. હેમણે સમઝાવતાં એ પણ કહ્યું –“હમારીજ શાખાની અંદર વિદ્યાસાગર જેવા થઈ ગયા, કે જેઓ વિદ્યા, વિનય, વિવેક અને વૈરાગ્યના ખજાના સમાન હતા, હેમણે પિતાની શોભાથી તપગચછને વધાર્યો. હારે હમે વિપરીત પ્રરૂપણ કરીને ભવને શા માટે હારી જાઓ છે? એ ખૂબ યાદ રાખજો કે ગુરૂનું વચન ઉલ્લંઘતાં કઈ પણ પાસે રહેશે નહિં.” વિગેરે વિગેરે સમજાવ્યા છતાં, હેમણે હઠ છેડી નહિં. આ વખતે ગચ્છનાયકે બરહાનપુરના સંઘને કે જહેશત્રુંજયની યાત્રા નિમિત્તે આવ્યું હતું, તેને બેલા. આ સંઘને પણ સાગર પાસે મોકલ્યા. સંઘના આગેવાનો-સંઘવી જીવરાજ શેઠ, વિમલદાસ, ઠાકર સિં. [૪૩] 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ ઘજી, હાંસજી. ત્રાપુજી, વીરદાસ, બ્રહ્મચારી જીવા અને મેઘા (એ બે ભાઈ) વીરજી, વીરજી, ભીમા, ઠાકર લાલજી, ઠાકર સિંભુજી, ઉદયકરણ, કલ્યાણદાસ અને સેની જૂ વિગેરે સાગર પાસે ગયા. હેમણે પણ ઘણી ઘણી રીતે સમઝાવ્યા, પરંતુ માન્યું નહિં અને મનમાં આવ્યું તેમ બોલવા લાગ્યા. સંઘ ગુરૂ પાસે પાછા આવ્યા. સંઘે કહ્યું કે-તે કઈ રીતે માનતા નથી, માટે સખશિક્ષા કરે.” ગચ્છનાયકે કહ્યું:–“શિક્ષા કર્યા પછી હમે હેના પક્ષમાં તે નહિં થઈ જાઓ ને?” સંઘે કહ્યું -“મહારાજ ! આ શું કહે છે? આપની આજ્ઞા વિના તે ભટક્તા ફરશે, અને એને કેઈ સંગ્રહશે પણ નહિં, એટલું જ નહિ પરતુ કે નમસ્કાર પણ નહિં કરે. એ નિશ્ચય જાણશે.” ગચ્છનાયકે વિચાર્યું કે-“હવે ઉપાય શું કરે? ખેર, હવે એકાન્તમાં કહેવરાવવું જોઈએ. એ પ્રમાણે વિચાર કરી ઠાકર લાલજી, કે જહે સંઘમાં પ્રધાન હતા, હેને બોલાવ્યો અને કહ્યું કે-“લાલજી! તું હારે ભક્ત છે. ગુરૂનું વચન આરાધવાને શક્તિમાન છે, અને સાધુના સંયમમાર્ગને જાણવાવાળે છે, એટલા માટે તું હેની પાસે જા, અને સમઝાવ. ખાનગીમાં ને કહેવું કે આવી મતિ કેમ થઈ ગઈ? હું ન્હને પા , હારી લાજ વધારી, અને છેવટે વાચકપદ લઈને હું આવી ખુવારી કરી? હજૂ પણ કંઈ બગડી ગયું નથી. વળી પછીથી હૂમે કહેશે કે પ્રેમ રાખે નહિં, તે ઠીક નહિં, મહારાથી બધું સહન થઈ શકે, પરન્તુહીરવચનનું ઉત્થાપન સહન થાય નહિં” તે પછી લાલજી નેમિસાગર પાસે ગયે. અને વંદણું કરીને પાસે બેઠે.પછી નેમિસાગરે કહ્યું: “કહે, ગુરૂનું પડખું મૂકીને વગર બોલાવે અહિં કેમ આવ્યા?” લાલજીએ કહ્યું: “કંઈક આપને વિનતિ કરવાની છે. અગર માને તો બહુ આનંદની વાત છે.” [ ૪૪ ] 2010_05 Page #98 -------------------------------------------------------------------------- ________________ સાગરે કહ્યું:- મતુ કરવાની વાતને છોડીને ખીજી ગમે તે કહેા. ’ લાલજીએ કહ્યું–“ મહારાજ ! એ પ્રમાણે ન કરાય, આપના હે મ્હોટા હાય, હેમની વાતા ઉપર હુંમારે ધ્યાન આપવું જોઇએ. જૂએ, પહેલાં એ પાટા સુધી મિચ્છાદુક્કડ દીધા, તે ધર્મ સાગરજીનું કાર્ય સિદ્ધ થયું. "" 66 સાગર ખાલી ઉઠ્યા કે અમ્હારા ગુરૂ અપંગ હતા, તેથી હેમણે તેમ કર્યું, પરન્તુ અમે તે પ્રમાણે કરવાના નથી. લાલજીએ કહ્યું: “મહારાજ ! જો આવી તાણુ રાખવી હતી, તેા સંસાર છેાડી સંયમ શા માટે લીધુ ? આપ જાણતા જ હશે। કે ગુરૂના અવિનય કરતાં પ્રત્યેનીકપણ થાય છે. અને વીરવચનને ઉત્થાપુન કરતાં જમાલી હેવી સ્થિતિ થાય છે. વળી ગુરૂના પ્રત્યેનીક શુભ ઠેકાણું પામી શકતા નથી. અને સ્હેને સડેલી કૂતરીની માફ્ક ભટકવું પડે છે, આ ભાવ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં પ્રકાશ્ય છે. માટે સિદ્ધાંત અને ગુરૂનાં વચનાને આરાધેા. ” સાગરે કહ્યું:“ અમ્હે ધાં શાસ્ત્રો વાંચી જાણીયે છીએ. પરન્તુ અમ્હારે મતુ કરવુ' નથી. અમે તે ગ્રંથ વાંચીશું, અને વખાણીશુ’ પણ ખરા. "" છેવટે લાલજી ઠાકર ગચ્છનાયકપાસે પાછા આવ્યા. બધા વાત જણાવી, અને કહ્યું કે- કાઇપણ રીતે તે માનનાર નથી, માટે ટંકાર મારીને હુંને ગચ્છ બહાર કાઢો.’ ગચ્છબહારના ખુલ્લા પત્ર. ગચ્છનાયક શ્રીવિજયસેનસૂરિ, સાગરાના દુરાગ્રહને, અને હુંમના દૃષ્ટિરાગપણાને ધિક્કારવા લાગ્યા. તે પછી હેમણે વિચાર્યું કે• હેવી રીતે સમસ્ત ચતુવિધ સંઘ જાણે, હેવી રીતની વ્હેને શિક્ષા [ ૪૫ ] 2010_05 Page #99 -------------------------------------------------------------------------- ________________ કરવી.” એમ વિચારી.ગચ્છનાયકે સમસ્ત-સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધસંઘના નામે એક ખુલ્લો પત્ર લખ્યું. હેની અંદર પ્રારંભમાં હીરવિજયસૂરિને નમસ્કાર કરીને લખ્યું કે લબ્ધિસાગરને શિષ્યનેમિસાગર વાચક પદ લઈને અયોગ્ય થયે છે, હેનાથી ગચ્છને સંબંધ છૂટી ગયું છે. માટે કેઈએ હેની સાથે મળવું નહિં..અને આવી જ રીતે ભક્તિસાગર પણ તેની સાથે મળી ગયેલ હોવાથી હેનાથી પણ ગચ્છને સંબંધ છૂટ્યો છે. માટે હેની (ભક્તિસાગરની) સાથે પણ કેઈએ મળવું નહિં. આ સમાચાર બીજાને પણ જણાવો. હે પાંચ બેલના મિચ્છાદુક્કડ દેવરાવ્યા હતા, હેને પણ ઉત્થાપ્યા છે અને વિપરીત બેલે છે, માટે સં. ૧૬૭૧ ની શુકલ અષ્ટમીએ આ શિક્ષા કરવામાં આવી છે.” આ પત્ર ગચ્છનાયક તરફથી અમદાવાદમાં, કે જ્યહાં સાત નગરેના સંઘે એકઠા થયા હતા, તેઓની સમક્ષ વાંચવામાં આવ્યું. એ પ્રમાણે સાગરને બહાર કરી દેવામાં આવ્યા. લેકેનું હેમની સાથે મળવું અને આલાપ સંલાપ પણ બંધ થયે. છતાં વિયદેવસૂરિ, બહાર જઈ જઈને તેઓને મળતા, માન આપતા અને છાની છાની વાતો પણ કરતા. બીજા આચાર્ય સ્થાપવાનું સૂત્રપાત, એ પછી વિજયસેનસૂરિ અમદાવાદથી અસાઉલે (અસારવે ) આવ્યા, અને વિજયદેવસૂરિ રાધનપુર જવા નિમિત્તે રાજપુર આવ્યા. તેઓ સાગરેને પ્રેમથી મળતા અને વાત પણ કરતા. આ વાત મ્હારે ગચ્છનાયકના જાણવામાં બરાબર રીતે આવી ગઈ, હારે હેમણે વિચાર્યું કે એક વખત તેને જણાવવુ જોઈએ.તેથી વિજયદેવસૂરિને પોતાની પાસે બોલાવ્યા. વિજયદેવસૂરિ, રાજપુરમાં એક રાત રહીને પ્રાતઃકાલમાં ગુરૂને વંદણ નથી કરવી? [ ૪૬ ] 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ એમ મનમાં ધારી નદી ઉતરીને ઉસમાપુરમાં આવ્યા. અને ગુરૂની પાસે આવ્યા છતાં વંદણ ન જ કરી. વિજયસેનસૂરિએ સેમવિજય ઉપાધ્યાયને કહ્યું કે-“આ હવે બિલકુલ વાંકે થયે છે અને આનાથી હવે ગચ્છનો ઉદ્ધાર થાય તેમ નથી. માટે જે હમારી સલાહ હોય તે આપણે બીજાને આચાર્ય સ્થાપીએ. અર્થાત્ હેમે કહે, હેને આચાર્યપદ આપીએ.” સેમવિજયવાચકે કહ્યું -“ પૂજ્યજી મહારાજ! આ કામ ઉતાવળનું નથી. હમણાં તેનો બાલસ્વભાવ છે. હેમાં વળી તે આ પનો ચેલો છે. આપના માટે તે નિશ્ચિત છે અને બીજાથી પોતાને નાશ થાય છે, તે જાણતા નથી. અત્યારે બોલથી બંધાઈને પોતાની લાજને એવે છે. પરંતુ હારે તે ચિંતામાં પડશે, ત્યારે તેજ, તેઓની સાથે અથડી પડશે, એટલું જ નહિં પરંતુ સાવધાન થયા પછી, તેઓને શિખામણ પણ આપશે.” ગચ્છનાયકે કહ્યું: “ હમે જાણવા છતાં કેમ ભૂલો છે? થાંભલા વિના ટેભા મારવાથી તે કંઈ ઘર ઉભું રહી શકે ? માટે આવાઓથી કંઈ ગચ્છનો નિર્વાહ થઈ શકે તેમ નથી. વળી તે હારાથી છૂટી, બીજાઓને મળે. છતાં હેનું મન વળ્યું નહિં. તો પછી હવે હુને વિશ્વાસ શા માટે કરે?” એમ અનેક દષ્ટાન્ત પૂર્વક ગચ્છનાયકે, બીજે આચાર્ય સ્થાપન કરવા માટે પિતાને દઢ નિશ્ચય જણાવ્યું. હારે શ્રી વિજય વાચકે છેવટે એજ વિચાર જણાવ્યું કે-માસુ ઉતર્યા સુધીમાં અગર તે ન માને, તે પછી આપણે તે જ પ્રમાણે કરવું.” હવે એક તરફ વિજયદેવસૂરિએ અત્યન્ત રીસથી ઉસમાપુરથી વિહાર કર્યો. તેઓ રાધનપુર નજતાં વીસલનગર જઈ સાસુ રહ્યા. સાગર સરહમાં આવી રહ્યા. અહિં કમલને (કમલધીરને હેમણે કહ્યું – ન્હમારા ગુરૂ, જહાં સુધી જીવશે, ત્યહાં સુધી અમને દુઃખી [ ૪૭ ] 2010_05 Page #101 -------------------------------------------------------------------------- ________________ કર્યા કરશે. માટે કંઈક એવો ઉપાય કરે કે–આ બધે સંતાપ મટી જાય.” હેમણે કહ્યું:–“સૈ સારાં વાનાં થશે, પરંતુ આ સમયે કંઈ થઈ શકે તેમ નથી.” બીજી તરફ ગચ્છનાયક ખંભાત તરફ વિહાર કરવા લાગ્યા. પરન્તુ સંઘે વિનતિ કરી કહ્યું કે “આપ એક દિવસ વધારે બિરાજે. અને સાગરનાં વચનોની જહે ભ્રાંતિ અમારા લોકમાં થઈ ગઈ છે, તે દૂર કરી, અમ્હારી બુદ્ધિએનિમલ કરે.” સંઘની વિનતિને સ્વીકાર કરીને ગચ્છનાયકે હાં લગાર સ્થિરતા કરી. સાગરની રામકહાણ. ગચ્છનાયક શ્રીવિજયસેનસૂરિએ અઢી હજાર માણસોની સભામાં સાગરની આ પ્રમાણે રામકહાણી કહી સંભળાવી: “હે સાગરને વિશ્વાસથી શિષ્ય કર્યો. તે પછી તે કુવાસનાથી માહિત થયે. અને મ્હારાથી ઝઘડે કરવા લાગ્યા. વળી અલ્પજ્ઞાન હોવાથી, જો કે સ્થવિરે વારતા હતા, તોપણ મહેં હેને પદ આપ્યું, તે પછી તે હારી હામે કેમ ન થાય? હીરો પાણીની અંદર રહે છે, અને તૃણુ તરી આવે છે. માટેજ જ્ઞાનીને હીરા સમાન ગણેલ છે કે જહે વિવેક પૂર્વક ગુરૂની સેવા કરે છે. ભળ્યો ! હીરવિજયસૂરિએ શિખામણ આપી હતી, કે હમે સાગરનો સંગ કરશે નહિં, છતાં તે વચનેને વિસારી મૂકી સાગરને સંગ કર્યો તે આ પ્રસંગ પ્રાપ્ત થયે, માટે હજૂ પણ જે હમે ગુરૂભક્ત હો, તે હીરવિજયસૂરિઝનાં તે વચનને યાદ કરો સ્મરણમાં રાખો કે જહે સાગરેને સંગ કરશે, તે અવશ્ય બગડયા વિના રહેશે નહિં. વળી આચાર્ય ( વિજયદેવસૂરિ)ને માટે મેં ધાર્યું હતું કેતે હારે છે, તે બીજાને કેમ થશે ? છતાં હંસ પણ કાગને મળવાથી કાગ કહેવા. અહો ! જ્યહાં અમૃતફળની આશા રાખીને વિષવેલડી ઉછેરી છે, [ ૪૮ ] 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ હાં પછી આશા સફલ કેમ થાય? હું સ્પષ્ટ કહી દઉં છું કે-હે તેઓને (સાગરે) સંગ કરશે, તે મ્હારે શિષ્ય નથી. હેં સાગરેને ગચ્છ બહાર કરેલા છે, માટે તેઓને કેઈએ સંગ્રહવા નહિં; કેમકે સાગરેએ જહેમ હુને અશાતા પહોંચાડી છે, હેવી રીતે તેઓ બીજા સંગ્રહનારને પણ પહોંચાડશે. હારી વિદ્યમાનતામાંજ અગર તેઓ આવીને મિચ્છાદુક્કડ ન દે, તે પછીથી તેઓને કઈ કાળે ભેગા લેવાજ નહિં, એ વાત હૂમે બધા યાદ રાખો . હવે હેવી રીતે હું હીરવિજયગુરૂની આરાધના કરું છું, હેવી રીતે હેમે બધા વાચક સેમવિજયની આરાધના કર.” એ પ્રમાણે ઘણું ઘણી ભલામણ કરીને બારેજ થઈ ખંભાતેની પાસેના સેજિત્રા ગામમાં આવ્યા. અહિંથી નંદિવિજય વાચક વિગેરે સાધુઓને આગળ–ખંભાત મેકલ્યા અને પોતે એક રાત સોજિત્રામાં રહ્યા. ગચ્છનાયકને સ્વર્ગવાસ. સેજિત્રામાં આહાર કર્યા પછી, ગછનાયક શ્રીવિજયસેનસૂરિજીની શારીરિક સમ્પત્તિમાં વિપત્તિ થઈ. હેમની સાથે ધીરકમલ નામના એક સાગરના અનુયાયી સાધુ અને બીજા કેટલાક સાધુઓ હતા. આહાર કરીને સૂરિજીએ વિહાર કર્યો અને નારગામના બગીચામાં ગયા. ત્યહાં એક આંબાના ઝાડ નીચે પાણી વાપરવા બેઠા. અહિં ગુરૂને એકાએક ઉલટી થઈ, કે હેમાં બિલકુલ લીલું પાણી નીકળ્યું. આ વખતે પાસે કીર્તિવિજય પંડિત હતા. તેમને ગુરૂ કહેવા લાગ્યા કે – આ સંસારને છેડીને જિનેશ્વરે કે ચક્રવર્તિ, સંગી કે નિઃસંગી તમામ ગયા છે જાય છે અને જશે. હેને માટે મનમાં લગારે ખેદ ન કરે. પરમાત્મા વિરદેવ અને હીરવિજયસૂરિ જેવા ગુરૂ પણ ચાલ્યા ગયા તે પછી આપણા માટે તે કહેવું જ શું?” [ ૪૯ ] 2010_05 Page #103 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે બધાઓનાં ચિત્ત સ્થિર કરી પિતાના મુખે બધાઓથી ખમતખમણાં કર્યો. દરેકના ઉપરથી રાગ કે રોષ દૂર કર્યો. અને પુનઃ પણ કહેવા લાગ્યા કે – હારે કેઈની સાથે વૈર-વિરોધ છે નહિં, અને હારી પ્રત્યે પણ કઈ વૈર— વિધ રાખશો નહિં. મહેં કેવલ મહાવીરની પરંપરાને રાખવાની ખાતરજ મુનિને એલંભ્યા છે. તેઓની સાથે મહારે કંઈ દ્વેષ નથી. અને તેજ ઈરાદાથી વિજયદેવસૂરિને પણ એલંભ્યા છે. હમે યાદ રાખીને વિજયદેવસૂરિને હારા તરફથી એ સંદેશ પહેંચાડશે કે- જેકે હમને વાત નથી ગમી, પરંતુ મહે હમારા લાભની ખાતર એ કાર્ય કર્યું છે. હજૂ પણ જે મમત્વમાં પડીને સ્વગુરૂની પરંપરાને નહિં રાખે, તે હુમારા બન્ને ભવ બગડશે, અને પાછળથી હમને બહુ પશ્ચાત્તાપ થશે.” ગુરૂએ પિતાને અંતસમય જાણી લીધે. પરંતુ અણુસણુ કેળુ કરાવે? એ વિચારણીય હતું. હેમણે પોતાની મેળે જ ચેવિહાર કરી લીધું. તે પછી વાણી બંધ થઈ. તમામ લેકે ચિંતાતુર થઈ ગયા. બધાએ ગુરૂને પાલખીમાં (મેનામાં) સૂવાડીને ખંભાત લઈ જવાને વિચાર કર્યો, પરંતુ ગુરૂએઝટ સંકેતથી નિષેધ કરી દીધો. એટલે સાધુઓએ ગુરૂને ઝેળીમાં ઉઠાવ્યા. બે પહોર રાત જતાં ગુરૂને અકબરપુરમાં લાવ્યા. અહિં ગુરૂએ સંકેતથી સાધુઓને સમજાવી ખંભાતથી નંદિવિજયને લાવ્યા. અને લખી લખીને હિતશિક્ષા આપી, તેમ સંઘાડે પણ ભળાવ્યું. આ પછી ગુરૂએલખીને જણાવ્યું કે હજુ પણ હુને એક વાત હૃદયમાં સાલે છે.” વાચકે કહ્યું -“મહારાજ! તે વાત કઈ, તે આપ ફરમાવે.” ગુરૂએ લખીને જણાવ્યું કે –“રાજનગરમાં સેમવિજયવાચકે બીજે આચાર્ય સ્થાપવા દીધો નહિં. હજૂ પણ જે હમે ચેતી જતા હો અને હમારી રૂચિ હોય તે હું આચાર્યપદવી આપું.” [ ૫૦ ] 2010_05 Page #104 -------------------------------------------------------------------------- ________________ નંદિવિજયવાચકે કહ્યું --“મહારાજ! સેમવિજયવાચક અહિં છે નહિં, તેઓને પૂછડ્યા વિના એ પ્રમાણે કેમ થઈ શકે? માટે આપ નિશ્ચિત રહો અને જે તે (વિજયદેવસૂરિ) નહિં માને, તે અમે બીજે આચાર્ય સ્થાપન કરશું, કે હેથી કરીને તમામ વાત શાન્ત થઈ જશે.” ગુરૂએ કહ્યું – “વ્હારે આદેશ છે કે-હેમે જરૂર બીજે આચાર્ય સ્થાપન કરજો. અને એ પ્રમાણે કરશે, તેજ ગચ્છનું બંધારણ ઠીક રહી શકશે. અન્યથા તે હૃમારે જો લગારે રહી શકશે નહિં.” વાચકે કહ્યું – “આપ હવે તે દુ:ખને દૂર કરે. અને તે સંબંધી બધા ઉપચાર થઈ જશે.” ગુરૂએ ચિત્તને સ્થિર કરી નવકારમંત્રનું સ્મરણ શરૂ કર્યું. અને ચાર શરણપૂર્વક અરિહંતપદને જાપ કરતાં કરતાં એકાએક અમરપુરીને શોભાવી દીધી. બીજી તરફ પ્રાતઃકાલમાં તે ખંભાતને સંઘ સામૈયું લઈને ગામ બહાર આવ્યું હતું. હેણે ગુરૂના કાળ કર્યાના એકાએક સમાચાર સાંભળ્યા. આખા સંઘમાં હાહાકાર થઈ ગયે. દરેક આબાલવૃદ્ધ ગુરૂ વિરહથી અત્યન્ત દુ:ખી થયા. નંદિવિજ્ય વાચક વિગેરે સાધુઓએ પણ ગુરૂ ગુણેને યાદ કરી ઘણું દુ:ખ ધારણ કર્યું. તે પછી સંઘે ઉત્તમત્તમ શિબિકા બનાવીને હેમાં ગુરૂને બેસારી સૂખડ, અગર વિગેરે સુગંધિત પદાર્થોથી ગુરૂને અગ્નિસંસ્કાર કર્યો. આ વખતે ગુરૂની પૂજામાં આઠહજાર મહમુંદી એકઠી થઈ હતી. વળી સૂરિજીના અગ્નિસંસ્કારવાળા સ્થાનકે સંઘે સ્તૂપ પણ સ્થાપન કર્યો. તે પછી પત્ર લખીને આ હકીકત અમદાવાદ સામવિજ્ય વાચકને જણાવી. હેમણે પણ ઘણેજ અફસોસ કર્યો. અને ગુરૂના ગુણેને યાદ કરી કરીને ઘણાજ વિલાપ કર્યો. [ ૫૧ ] 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ વિજયદેવસૂરિની કબૂલાત. આ પછી સામવિજ્યવાચકે ઘણા વિચાર પૂર્વક વિજયદેવસૂરિ ઉપર વીસલનગર એક પત્ર લખ્યું. હેમાંશ્રીવિજયસેનસૂરિ ના કાળ કર્યાની હકીકત લખવા ઉપરાન્ત એ પણ લખ્યું કે- આપે હવે બધાઓની સાથે પ્રેમ દાખવો જોઈએ છે. અમે આપની આજ્ઞા પાળવાને તૈયાર છીએ. અમારે બીજાનું કંઈ કામ નથી. વળી આપ ગુરૂનું વચન જે પળાવ, તો આપની ઘણું કીર્તિ વધશે.” આના જવાબમાં વિજયદેવસૂરિએ લખ્યું “ગુરૂવચન તે સાચા જ છે. અને અમે તે સારી રીતે પળાવીશું.' વિજયદેવસૂરિને આ પત્ર વાંચીને બધો સાધુસમુદાય આનંદિત થે. પરંતુ હેમના આંતરિક વિચાર તો જાણે જ ? હેમના મનમાં તો વળી બીજે જ વિચાર હતે. વિજયદેવસૂરિને પાટણમાં પ્રવેશ માસુ ઉતરતાં પાટણના સંઘે વિજયદેવસૂરિને પાટણ પધારવા માટે વિનતિ કરી. આ વખતે વિજયદેવસૂરિએ સંઘને કહ્યું કે-હું કહું તે પ્રમાણે પાટણને સંઘ કરે, તો હું ત્યહાં આવું.'પાટણના અબજી શ્રાવકે કહ્યું -“આપને એવું શું કાર્ય છે?સૂરિજીએ કહ્યું:કઈ પણ પ્રકારનું મત કરાવ્યા કે મિચ્છાદુક્કડ દેવરાવ્યા સિવાય, સાગરેને ગચ્છમાં લઈ લેવા. અને તેમ કરવાથી જ મ્હારી લાજ રહી શકે તેમ છે.” અબજીએ કહ્યું-“મહારાજ! આખે સંઘ એ પ્રમાણે કેમ કબૂલ કરશે?” સૂરિજીએ કહ્યું:–“જે કે તે કાર્ય છે કઠિણ, પરતુ હારે તે તે કર્યો જ છુટકારે છે.” [ પર ! 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ છેવટે–શરમના લીધે સંઘે એ પ્રમાણે લખી આપ્યું કે-“વિજયદેવસૂરિ હે કહે, તે અમારે પ્રમાણ છે.” તે પછી સંઘ પાટણ ગયે. સૂરિજી મહેસાણે ગયા. અહિં અમદાવાદને સંઘ વાંદવા આ. વિજયદેવસૂરિએ વિચાર કર્યો કે આ લોકો ને ઘેરી લેશે. સાગને લેવા દેશે નહિં. અને મહારાથી કંઈ વિશેષ કહેવાશે પણ નહિં.”. એમ વિચારી શીધ્ર તેઓ ધીણેજ પહોંચ્યા. રાજનગરને સંઘ મનમાં વિચાર કરીને પાછો વ. વ્હારે વિજયદેવસૂરિ સાગર સંબંધી પોતાનું કાર્ય સિદ્ધ કરવાને પાટણ ગયા. ભક્તિસાગરનું અપમાન. વિજયદેવસૂરિએ પાટણમાં આવ્યા પછી સાગરને પાટણમાં બેલાવાને વિચાર કર્યો. હેમણે અમદાવાદથી નેમિસાગર અને ભક્તિસાગરને બેલાવા માટે ધનવિજયને મોકલ્યા. અમદાવાદમાં આવીને ધનવિજયજી પ્રથમજ સાગરને મળ્યા. અને કંઈ વાતચિત કરવાની હતી, તે કર્યા પછી સેમવિજય વાચકની પાસે આવી વંદણ કરી. વાચકજીએ કહ્યું –એવું શું કાર્ય છે કે એકાએક અહિં આવવું થયું ?” ધનવિજયે કહ્યું;“કંઈ કામ પ્રસંગે ખંભાત આવ્યે હતો, ત્યહાંથી અહિં આવ્યો છું.’ વાચકજીએ ફરી કહ્યું કે “હૂમે સમાચારીના સારા જાણવાવાળા છે, છતાં પોતાના ગુરૂએ જેઓને બહાર કાઢ્યા છે, તેઓને મળે છે, હેમને વંદન કરે છે અને એકાંતમાં વાત કરે છે, તે વ્યાજબી કહેવાય નહિં.’ ધનવિજયજીએ કહ્યું:–“હું આ બધું કાર્ય ગચ્છનાયકના આદેશથી કરૂં છું.” વાચકજીએ કહ્યું અમે હેમની આટલી બધી ખટપટ જાણતા નથી.” [ ૫૩ ] 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ આ પછી ધનવિજ્યજીએ નેમિસાગરને કેટલીક શિખામણ આપીને ખંભાત મોકલ્યા અને કહ્યું કે- હાં હમે પિતાના મતની પ્રરૂપણ કરે અને ગ્રંથને પણ સાચા કરે.”હારે ભક્તિસાગરને પિતાની સાથે પાટણ લાવ્યા. પાટણમાં હેમને બીજા ઉપાશ્રયમાં ઉતાર્યા. વિજયદેવસૂરિ સિવાયના બીજા મુનિ અને શ્રાવકે હેમની પાસે જવા-આવવા લાગ્યા અને દરેક હેમની પ્રરૂપણું સાંભળવા લાગ્યા. તેમાં હેમનું ગાયુ ગાવા પણ લાગ્યા. લોકેના મુખથી આ હકીકત: સાંભળીને રામવિજય વાચકે ખંભાતથી નદિવિજય વાચકને પોતાની પાસે બોલાવ્યા. અને તેઓને પાટણ જઈ વિજયદેવસૂરિની સેવા કરવા જશુવ્યું. સાથે સાથે એ પણ કહ્યું કે – હૂમે ગુરૂનાં વચન પળાવવામાં લગારે કચાશ રાખશે નહિં.’ નંદિવિજય વાચકની સાથે કેટલાક ગુરૂભક્ત મુનિને પણ મેકલ્યા. હારે નંદિવિજય વાચક હબદપુર પહોંચ્યા, ત્યારે વિજયદેવસૂરિના કેટલાક સાધુઓ અને શ્રાવકે વાંદવા માટે આવ્યા. નંદિવિજયજીએ તેઓને કહ્યું—“વિજયસેનસૂરિએ જેઓને ગ૭અહાર કર્યા છે, તેઓને હૃમે સ્થાન કેમ આપ્યું?” શ્રાવકેએ કહ્યું – “ગુરૂના વચનથી.” નંદિવિજ્યજીએ કહ્યું –“ હેમણે પણ ગુરૂનું વચન માન્યું નથી.” શ્રાવકે ઝટ પાટણ પહોંચ્યા અને ભક્તિસાગરને ઉપાશ્રયથી બહાર કાઢ્યા. તેઓએ કોઈના ઘરમાં જઈને ઉતારે કર્યો. હેમનું ઘણું અપમાન થયું. તે પછી તેઓ અમદાવાદ આવ્યા, અને બધી વાત શાન્ત પડી ગઈ. સાગરમતની ખુલ્લી પ્રરૂપણું, તે પછી નંદિવિજ્ય વાચક ધૂમધામ પૂર્વક પાટણમાં આવ્યા. [ ૫૪ ] 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ અને વિજયદેવસૂરિને વિધિપૂર્વક વંદણું કરી. પરંતુ વિજયદેવસૂર રિએ પ્રેમપૂર્વક તેઓને બોલાવ્યા નહિં, એટલું જ નહિં પરન્તુ, વિજયસેનસૂરિને શું થયું? કેવી રીતે કાળ કર્યો? અણસણ કેમ કર્યું? વિગેરે કંઈપણ હકીકત પૂછી નહિં. નંદિવિજય વાચક હેમનાથી લગારે ડરતા નહેતા, પરંતુ બીજા સાધુઓ ઘણા ડરતા હતા. વિજયદેવસૂરિ કદાચ સાગરેની વાત સંભળાવતા, તે નંદિવિજ્ય વાચક શ્રાવકોને સમઝાવી દેતા. પરતુ પાછા વિજયદેવસૂરિ નંદિવિજયને તેમ કરતાં વારતા હતા, કેમકે હેમના મનમાં એ ડર રહેતું કે રખેને શ્રાવકનાં મન દેટલાં થઈ જાય. * નંદિવિજ્યવાચકને આ વાત ઘણી ખટકતી. તેઓના મનમાં આવ્યું કે-હીરસૂરિનાં વચનને પ્રકાશતાં જમ્હારે તે વારે છે, તો પછી કામ કેમ ચાલશે ? આ વખતે મેઘવિજય ઉપાધ્યાય, અને ધર્મવિજય ઉપાધ્યાય સાથે હતા. પરંતુ આ બનેનું સાથે રહેવું વિજયદેવસૂરિને રૂચિકર હેતું. તેથી તેઓને વિહાર કરવાને માટે આજ્ઞા આપી. એટલે શ્રીમેઘવિજયને માળવા તરફ વિહાર કરવાનું કહ્યું અને શ્રીધર્મવિજય વાચકને હાલાર તરફ. ડારે તેઓ બન્ને વિજયદેવસૂરિને વાંદીને ચાલવા લાગ્યા, ત્યહારે શ્રીમેઘવિજય વાચકને કહ્યું કે- તમે ઈડર થઈને માળવામાં જ, અને ધર્મવિજય વાચકને કહ્યું કે-ન્હમે સંખેશ્વર થઈને હાલાર જયે. કેમકે અમદાવાદ જતાં હમને ફેર પડશે. એટલા માટે પ્રેમથી હું હમને કહું છું.” અને વાચકોએ કહ્યું કે અમારે ઘૂંભને વંદનકરવું છે, માટે તે તરફ જઈશું.’ વિજયદેવસૂરિએ જાણ્યું કે-તેઓ જે અમદાવાદ જશે, તે સમવિજયની શરમથી હેના પક્ષમાં થઈ જશે. અને આવી રીતે પ્રકટપણે વારવાથી હાં જશે નહિં. ખેર, તે પછી બન્ને વાચકેએ વિહાર કર્યો. બીજી તરફ આ હકીકત મ્હારે સેમવિજય વાચકે જાણી, હારે તેમણે કેટલોક વિચાર કરીને વિજયદેવસૂરિને લખ્યું કે – [ પ પ ] 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ અગર આપનું દિલ હોય તે હું (આપનો સેવક) આપની સેવામાં આવીને રહું.” આના જવાબમાં વિજયદેવસૂરિએ જણાવ્યું કે–“અહિં તો હમારું કંઈ કામ નથી, પરન્તુ ખંભાતના સંઘને પત્ર આવ્યું છે, હેમાં લખ્યું છે કે–ખંભાતમાં મહર સ્તંભ કરવામાં આવેલ છે. હેની પ્રતિષ્ઠા કરવાને માટે આપ પધારે, અથવા તે સેમવિજય વાચકને અહિં (ખંભાત) આવવા માટે આજ્ઞા આપે. માટે હમે ખંભાત જાઓ.” વિજયદેવસૂરિ પાટણમાં રહીને સાગરમતના બે પ્રરૂપવા લાગ્યા. આથી નંદિવિજય વાચક કઈ કઈ વખત હેમને હિતકારી વચનેથી સમઝાવતા કે-આપે આ શું વિચાર્યું કામ આદર્યું છે? ગુરૂવચન કેમ આદરતા નથી? ગુરૂ વચન કેઈથી લાપી શકાય નહિં, છતાં આપ આપના ચિત્તને શા માટે ચલાયમાન કરે છે? અગર આપ ગુરૂ વચનની પ્રરૂપણા કરશે, તે જ બધા આપના થઈને રહેશે નહિં તે આપને કોઈએ માનશે નહિં. એ પ્રમાણે ઘણુઓએ સમજાવ્યું, પરંતુ હેમણે માન્યું નહિં. અને અમદાવાદ, ખંભાત વિગેરે ગામમાં છાનામાના પત્ર લખી દીધા કેએક ગુપ્ત લેખ કરે છે, માટે હમે બધા સંખેશ્વર આવે. વળી સાગને તેઓ ઘણું ધીરજ આપતા અને અમુક અમુક ક્ષેત્રમાં રહેવાને આદેશ પણ આપતા. નંદિવિજય વાચક આ બધી હકીકત જાણીને ઘણા દુઃખી થતા. હેમણે કુણગેરથી દર્શનવિજ્યજીને તેડાવ્યા અને બધી હકીકત હેમને જણાવી. એટલું જ નહિં પરંતુ તેમની પાસે એક પત્ર લખાવીને સમવિજય વાચકને, વિજયદેવસૂરિની તમામ હકીકત જ ણાવી. તે પત્ર વાંચ્યા પછી સેમવિજય વાચકે છત્રીસ બેલ લખી જણાવ્યા. |[ ૫૬ ] 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ છત્રીશ એલ– (૧) સુક્ષ્મનિગોદ, બાદરનિગેહ, સૂમપૃથ્વીકાય, સૂક્ષ્મઅપકાય, સૂક્ષમતેજસ્કાય, સૂવાયુકાય આ છને અવ્યવહારી માને છે. (૨) કેવલીના શરીરથી ત્રસ અને સ્થાવર જીવની વિરાધના સર્વથા થતી નથી એમ કહે છે. (૩) મરીચીના વચનને સાગર ઉત્સુત્ર ન કહેતાં દુર્ભાષિત કહે છે (૪) જમાલીના અનન્તભ કહે છે. (૫) મિથ્યાષ્ટિએ કરેલ અભયદાનાદિ સુકૃત્યોની પણ અનુ દના ન કરવી એમ કહે છે. (૨) ઉત્સત્રભાષીને નિયમેન “અનંતસંસાર” કહે છે તે. (૭) વીર નિર્વાણથી ૪૫૩ વર્ષે થના પર્યુષણને પ્રારંભ થયાનું કહે છે. (૮) શ્રાવકને દ્રવ્યસ્તવન હોવાનું કહે છે (૯) જ્ઞાનસાગર અને કુલમંડનસૂરિને પટોધર માને છે. (૧૦) પરપક્ષીમાત્રને નિહ કહે છે. (૧૧) ઉર્ધકમાં કેવળ સાત હાથની પ્રતિમાનું સ્થાપન કરે છે. (૧૨) પૂર્ણિમા અને અમાવસ્યા શ્રાવકને આરાધવાની કહે છે. (૧૩) પરપક્ષીએ કરાવેલાં જિનચૈત્ય વાંદવા લાયક નથી એમ (૧૪) સમકિત ધારીનેજ ક્રિયાવાદી કહે છે. (૧૫) કેટલાક ગચ્છાવાળા શ્રાવકે રાત્રે પસહ લઈને પ્રાતઃકાળમાં છેલ્લા પહોરે સામાયિક ઉચ્ચારણ કરે છે તેને ઉસૂત્રભાષી કહે છે. [ ૧૭ ] 2010_05 Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧) દિગમ્બરાદિક પરપક્ષવાળાઓને જૈન કહેવાને નિષેધ કરે છે. (૧૭) નમિ વિનમિતે ધરણેન્દ્ર અડતાલીસ જ વિદ્યાઓ આપ્યા નું કહે છે. (૧૮) તીર્થકરમાં દેવપણું જ છે, ગુરૂપણું નથી એમ કહે છે. (૧૯) પૃથ્વી સાત અથવા આઠ માનેલી હોવા છતાં તે સીત્તેર માને છે. (૨૦) પ્રશંસા અને અનમેદનને તે જુદાં માને છે (૨૧) તપગચ્છ સિવાય બીજે કયાંય સાધુજ નથી એમ કહે છે તે. (૨૨) ભગવતી શતક ૮ માં આવેલી ચતુર્ભગીની વૃત્તિના અર્થનું અને પાઠનું પરાવર્તન કરે છે. (૨૩) વૈકિકમિથ્યાષ્ટિઓથી લોકોત્તરમિથ્યાષ્ટિ નિદ્વવાદિકને કર્મથી ભારે કહે છે. (૨૪) પર પક્ષીઓ હેમ હેમ નવકારનું સ્મરણ કરે, તેમતેમ તેઓ ઉસૂત્રભાષીની માફક અનંત ભવ કરે છે એમ કહે છે. (૨૫) પરપક્ષીએ કરેલ ધર્મને લેખામાં ગણતા નથી, અર્થાત્ નિષ્ફળ કહે છે. (૨૯) શ્રીહીરવિજયસૂરિના બાર બેલમાં આવેલા “માર્ગનુસારી” શબ્દને વિપરીત અર્થ કરે છે. (૨૭) સામતિલકસૂરિએ ખરતરગચ્છીય જિનપ્રભસૂરિનાં બનાવેલાં સાત સ્તવનેને વખાણ્યાં, તેથી સંમતિલકસૂરિને તે અજ્ઞાની કહે છે. (૨૮) પાપકર્મની આલોચના તેજ ભવમાં થાય, તે તે છૂટી શકે છે. બીજા ભવમાં આઈ શકાતાં નથી એમ કહે છે. (૨૯) “ઉસરકંદ કદાલ” ગ્રંથની જે હેલણ કરે છે, તે સમતિ રહિત છે, એમ કહે છે. [ ૫૮ 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ઠાણગ્રંથનીવૃત્તિને “સવાય પરિવા”િ ઈત્યાદિ પાઠ કોઈ મતાન્તરવાળાએ પરાવર્તન કરેલો છે, એમ કહે છે. (૩૧) આવશ્યકણિની ગાથામાં આવેલો “ નાસુર * ઈત્યાદિ પાઠ, કોઈ વિપક્ષવાળાએ બદલી નાખે છે, એમ કહે છે. (૩૨) કસેલાનું નીતરેલું પાણુ ત્રિવિધ આહારના પચખાણુમાં ન કપે, એમ કહે છે તે. (૩૩) “ વિ સર્વર્સિવઃ' ઇત્યાદિ વચનને અસંગત કહે છે. (૩૪) જે અભવ્ય હોય તે અવ્યકતમિથ્યાત્વી હોય, એમ કહે છે. (૩૫) કેવલીના શરીરથી છવઘાત થવા છતાં આરંભીક કિયા લાગતી નથી, જ્યારે તે કહે છે કે જીવઘાતજ થતી નથી. (૩૬) વ્યવહારરાશીમાં આવેલે જીવ ઉત્કૃષ્ટથી અસંખ્ય પુદગલ પરાવર્ત રહીને અવશ્ય મેક્ષ જાય છે, એમ કહે છે. ઉપર પ્રમાણેના સાગરમતની પ્રરૂપણના બેલે લખવા સાથે સામવિજયજીએ એ પણ જણાવ્યું કે–“સાગરના આ બેલેમાં માટે વિરાધ છે, માટે તે બેલે બરાબર ધ્યાનમાં લઈ દરેક કાર્ય કરવું. જે તેઓ ગુરૂઆશા અંગીકાર ન કરે, તે તેઓને ગચ્છ બહાર ફરવા દેવા.” આ બેલ સાથે પત્ર પાટણમાં વિજ્યદેવસૂરિ પાસે આવ્યા અને તેમણે વાં, હારે મનમાં કહેવા લાગ્યા કે –“આ પાપિયે હારી પાછળજ પડ્યા છે. અને સાગરો તે બહાર જ રહ્યા. તેઓ મનમાં ઘણે ખેદ કરવા લાગ્યા, પરંતુ પ્રકટપણે કંઈ કહી શકતા નહિં. હારે કે ગુરૂના બેલ વાંચતું હારે તેઓ તેમ કરવાને નિષેધ કરતા અને કેઈ જે હેમને આ છત્રીસ બેલ વાંચવા આપતું, હારે તે તે રીસ ચડાવીને ફેંકી જ દેતા. મ્હારે આ હકીકત સેમવિજયજીએ જાણું, વ્હારે પાછે હેમણે એક પત્ર વિજ્યદેવ [ ૫૯ ] 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ સુરિ ઉપર લખે. હેમાં એ લખ્યું કે જે આપની આજ્ઞા હાય, તે હું આપની સેવામાં આવીને રહું, આવી વૃદ્ધાવસ્થામાં આપની સેવા કરવાની હુને બહુ ઈચ્છા થયા કરે છે. વિજયદેવસૂરિએ લખી જણાવ્યું કે—હારી પાસે લ્હારૂં કંઈ કામ નથી, આથી સેમવિજ્યજી હેમની પાસે જઈ શક્યા નહિ. નંદિવિજય ઉપાધ્યાય પણ વિજયદેવસૂરિ પાસેથી વિહાર કરી કુણઘેર ગયા. વિજયદેવસૂરિનું દુસાહસ. હવે વિજયદેવસૂરિ સ્વતંત્ર થયા તે પછી સંખેશ્વરમાં ખંભાત અને અમદાવાદના સંઘે એકઠા થયા હતા, હેમની પાસે બે સાધુ મેકલીને કહેવડાવ્યું કે-હેમે પાટણ ચાલો સંઘના આગેવાનોએ કહ્યું, –“અમે પાટણ આવી શકીશું નહિં, અગર વિજયદેવસૂરિ ચાણસમે આવે, તે હાં બધા એકઠા થઈ વિચાર કરીએ.' વિજયદેવસૂરિ ચાણસામે આવવા પાટણથી રવાના થયા, પરંતુ શુકન સારા થયા નહિં. ખેર, તે પણ તેઓ આગળ વધી ચાણસામે આવ્યા. સંઘની સાથે હેમણે વિચાર કર્યો કે–સાગરને લેવા કે કેમ? છેવટે એ ઠરાવવામાં આવ્યું કે–અમદાવાદમાં બધાએ એકઠા થવું. અને હાં મિચ્છામિ દુક્કડ દેવરાવ. આ પ્રમાણે નક્કી કરી બધા વેરાયા. સંઘે પોતપોતાના ગામ ગયા અને વિજયદેવસૂરિ પાટણ આવ્યા. પાટણમાં આવીને હેમણે વળી જુદુજ ટીંખલ કર્યું. હેમણે સાગરેને તેડાવ્યા અને ચૈત્ર અમાવાસ્યાનું મુહૂર્ત કાઢી તે દિવસે સાગરને ખુલ્લીરીતે લઈ લીધા. અને દરેક સ્થળે માણસે મોકલી કહેવડાવી દીધું કે “સાગરે સાથે મેળ કરી દીધું છે. અમદાવાદ અને ખંભાતના શ્રાવકોએ જહાં આ વાત જાણી, કે તુર્ત એકદમ ખળભળાટ મચી ગયે. દરેકના મુખથી એજ શબ્દો નિકળવા લાગ્યા કે-“આ ? કહ્યું શું ? અને [ 5 ] 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ કર્યું શું? આવી રીતે તે વળી મેળ થતું હશે. હેમણે બહુ અવિચાર્યું કામ કર્યું.” પછી અમદાવાદના સંઘે વિજયદેવસૂરિ ઉપર એક પત્ર લખે, હેમાં લખ્યું – હમે સાગર પાસે મિચ્છાદુકકડ દેવરાવ્યા સિવાય, મને લીધા, તે ઠીક કર્યું નથી. આપણે જહે ઠરાવ કર્યો હતો તે હમે પાળે નહિં. હવે અમે તે ગુરૂવચન પ્રમાણે જ ચાલવાના. અમારે દેષ કાઢશે નહિં. હજૂ પણ જે ગુરૂ વચનને અનુસરીને દરેક કાર્ય કરશે તેજ હમારી સાથે ગુરૂ વ્યવહાર રાખીશું, નહિંતે અમે માનીશું નહિં, તે વાત નિશ્ચયપૂર્વક સમજવી. ” આવી જ મતલબને એક પત્ર સેમવિજ્ય ઉપાધ્યાય, મેઘવિજય વાચક, નંદિવિજય વાચક, અને ધર્મવિજય એમણે પણ મળીને લખ્યું. આ પત્ર વિજયદેવસૂરિને પહોંચ્યા પછી હેને જવાબ આ પ્રમાણે વા – મારે જે કરવું હતું, અને હારા મનમાં આવ્યું તે કરી દીધું છે. હેમાં હમને કંઈ પૂછવાની જરૂર હતી. કારણ કે એ મારી સત્તાની વાત છે. ” વિજયદેવસૂરિ માટે ઠરાવ. - અમદાવાદમાં આ પત્ર મ્હારે વાંચવામાં આવ્યું, હારે દરેકને બહુ ખેદ થયે. પછી સંઘની સાથે વિચાર કરીને ચાર ઉપાધ્યાયએ સં. ૧૬૭૨ ને વૈશાખ સુદિ ૧૩ ના દિવસે દરેક ગામના સંઘોને એક પત્ર લખ્યો. આ પત્રમાં વાચક મેઘવિજય, સેમવિજ્ય, ભાનુ ચંદ વાચક, નંદિવિજય વાચક, વિજયરાજવાચક, અને ધર્મવિજય તથા બીજા ઘણા મુનિઓની સંમતિ મેળવવામાં આવી. આ પત્રમાં આ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું કે– [૬૧] 2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ “હીરવિજયસૂરિજીની સમક્ષ ઘણા ગામના સંઘની રૂબરૂમાં બારબલ અને બીજી કેટલીએક શાસ્ત્ર વિરૂદ્ધ કરેલી પ્રરૂપણાઓ માટે સાગરે માફી માગી મિચ્છામિલ્કડ દીધો હતે. હેને અ૫લાપ કરીને પણ પાછા સાગરે “સર્વજ્ઞશતક' ગ્રંથ બનાવ્યો હતો. તે પણ શાસ્ત્ર વિરૂદ્ધ હેવાથી વિજયસેનસૂરિએ હેમને દૂર કર્યા અને સર્વશતક” ગ્રંથને અપ્રમાણુ કર્યો, તે સૌ કોઈ જાણે જ છે, માટે હે કે તે ગ્રંથને વાંચશે, વંચાવશે, તે ગુરૂની આણ બહાર ગણવામાં આવશે. વળી તે ગ્રંથના લીધે સાગરને પણ દૂર કર્યા છે, માટે તેઓને પણ કેઈએ આદર આપ નહિં, અને જહે કેઈ તેઓની સાથે આહાર પાણી કરશે, અથવા-કેઈ જાતને વ્યવહાર રાખશે, તે પણ ગચ્છથી અલગજ સમજવામાં આવશે. વિજયદેવસૂરિએ તે સાગરને ગ્રહણક્ય છે, માટે હેમને પણ ગચ્છથી બહાર કરવામાં આવે છે. હેમણે પોતાના ગુરૂની મર્યાદા લેપી છે, તે માટે સુવિહિત સાધુઓને એ મત છે કે-સાગરે અને સાગરને આશ્રય આપનારાઓ સાથે અમારે કોઈ જાતને સંબંધ નથી. અગર સાગરપક્ષવાળા ગુરૂનું વચન માને, તે તે અમારી સાથે ભળે. વિજયદેવસૂરિએ પણ તેઓને લીધેલા હોવાથી અમે હેમને પણ વાંદીશું નહિં. જે તેઓ સાગરને ગુરૂની આજ્ઞા પળાવીને ભેગાલે તો ખુશીથી અમે હેમને વાદીએ.” આ પ્રમાણેને ઠરાવ સમસ્ત સંઘે કર્યો, અને હેની નકલે કરી દરેક ગામો ઉપર મોકલી દીધી. એટલું જ નહિ પરંતુ દરેક ક્ષેત્રોમાં સાધુઓને આદેશ કરી દીધા, એટલે સાગરને કોઈ પેસવા દેતું નહિ. નંદિવિજય વાચકે જાહેર કરી દીધું કે–“ હું ગુરૂવચનને માનવાવાળો છું, માટે જે ગુરૂવચનની આરાધના કરવા માગતી હોય તેઓ ખુશીથી હારી પાસે આવી જાઓ.” આથી સાગરે ઘણુજ રેશે ભરાયા અને તેથી હેમણે કોર્ટને અશશે લઈ હેમને નુકસાન પહોંચાડવાને ઈરાદો કર્યો. [ ક ર ] 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ સાગરે ઉપર વધારે સખ્તાઈ. મહારે સેમવિજય વાચકે આ હકીક્ત જાણું ત્યારે હેમણે સાગરની કારવાઈ પહેલાંજ બંદેબસ્ત કરવાનો વિચાર કર્યો. તેઓ અબદુલ્લાખાનને મળ્યા અને મનહર વચનેથી ખૂબ ખુશી કર્યો. અબદુલ્લાખાને કહ્યું -“હારા લાયક કાર્ય હોય તે બતાવે, હું આપના દુશ્મનેને સખ્ત શિક્ષા કરીશ.”વાચકજીએ કહ્યું –અમારે કે દુશમન નથી. પરંતુ અમારે એક ગુરૂભાઈ હતો તે ગુરૂઆજ્ઞાથી વિરૂદ્ધ થયે અને હેણે એક ગ્રંથ બનાવ્યો; હેમાં ગુરૂને ગાળો લખી છે. આ ગ્રંથને હેના પક્ષના કેટલાક લોક વાંચે છે, તેથી અમારૂં દિલ બહુ દુઃખી થાય છે, માટે આપ જે કંઈ પ્રયત્ન કરીને તેઓને અટકાવે તે સારૂં.' અબદુલ્લાખાને કહ્યું. “હમણાં જ હું તેઓને બોલાવવા માટે પત્ર લખી આપી માણસ એકલું છું.” એમ કહી એક એહદીને હાજર થવાનું ફરમાન લખી આપ્યું. અને કહ્યું કે- બન્નેને બાંધીને અહિં લા”(બે કે તે નામે જણાવ્યાં નથી ) ફરમાન લઈને સીપાઈ ના આવ્યાનું જહેવું વિજયદેવસૂરીએ જાણ્યું હેવાજ તે ચાર મહેતા માણસને મળ્યા. ભણસાલી દેવરાજ, નગરશેઠ દેસી વેણુદાસ, દેસી મનીઓ અને શાહ નાના વધુઆ-એ ચારને અમદાવાદ વાચક પાસે મોકલ્યા, હેમણે વાચકને કહ્યું કે- આપ અમારું વચન માને અને આ વખતે તેમને બચાવ” વાચકે કહ્યું – જે તેઓ ગુરૂ વચનને માને તે એની મેળે લાજ રહેશે. હમે હેને પૂછ કે ચોમાસુ ઉતરે વિજયદેવસૂરિએ અમદાવાદ આવવું. નંદિવિજયને મળીને એક વિચાર નક્કી કરી સાગરોની પાસે મિચ્છામિ દુક્કડ દેવરાવી મત કરાવવું અને જ્યાં સુધી તેમ ન કરે ત્યહાં સુધી દુર રાખવા. આ પ્રમાણે જે હેને મંજૂર હોય તે હમારું વચન માન્ય થઇ શકશે.' [૬૩] 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ તે ચારે શેઠીયાઓએ વિયદેવસૂરિને ઉપરની હકીક્ત લખી જણવી. હેના જવાબમાં વિજયદેવસૂરિએ લખ્યું કે-“હેમારૂં કહેલું કાણુ અવગણે તેમ છે?” આ પત્ર મ્હારે અમદાવાદ આવ્યા વ્હારે તે વાંચીને સંઘ સાક્ષી થયે. પછી પત્ર લખીને મેળ કરી લીધે, છતાં કપટથી હેમણે (વિજ્યદેવસૂરિએ) હૃદયને ભેદ કાલ્યો નહિ. મેળ કર્યા પછી પણ ગચ્છભેટવાનું પોતાનું આન્દોલન તેમણે ઓછું નજ કર્યું. દર્શનવિજય બુરાનપુરમાં હવે અમદાવાદમાં સેમવિજ્ય વાચકની પાસે મેઘવિય, નંદિવિજય અને ધર્મવિજય એ ત્રણ વાચકે રહ્યા. બીજી તરફ ખંભાતથી દર્શનવિજયજીએ બુરાનપુર જવા માટે વિહાર કર્યો. હેમણે જંબુસરમાં આવીને હીરવચનને અનુસારે મતાં કરાવ્યાં. તેમ ભરૂચ અને સૂરતમાં પણ કરાવ્યાં. વધુમાં સૂરતમાં નાનજી દેસીએ હેમને કહ્યું કે “જે વિજયદેવસૂરિ હમારી ઈર્ષ્યા કરશે, તે અમારું આખુ કુટુંબ આપની જ આજ્ઞા પ્રમાણે વર્તવાને તૈયાર છે. અમે જહેમ ચાર બંધુઓની જોડી છીએ તેમ હૃમને પાંચમાજ ગણીશું, અમે હમારે નિર્વાહ કરીશું, તે માટે હમારે લગારે ડરવું નહિ; ત્વમે ખુશીથી બુરાનપુર પધારે અને હીરસૂરિનાં વચનને પ્રચાર કરે. અહિં પૂજા દેસીના મનમાન્યાં ત્રણ મતાં લઈને પછી દર્શનવિજય આગળ વધ્યા. તેઓ ખાનદેશમાં નંદરબાર વિગેરે થઈ બુરહાનપુર પહોંચ્યા. અહિં આવીને હેમણે વિજયરાજ વાચકને વંદણ કરી અને હેમને બધી હકીક્ત સંભળાવી દીધી. આ વખતે જસસાગર હેમની સાથે હતા. હેને માંડેલાથી દૂર કર્યા. હારે સંઘે એકત્ર મળીને હેમને વિનતિ કરી કે “આપ કૃપા કરીને હેને પાસે બેસાડે, અને સઘનું કહ્યું માને.” પછી દર્શનવિજયજીએ સંઘને કહ્યું [૬૪] 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ કે –“અગર તેઓ એ પ્રમાણે કબૂલ કરતા હોય કે–પહેલાં હે થયું તે થયું. પણ હવે અમે કોઈનું લખ્યું માનશું નહિં. ચોમાસુ સાથે જ કરીશું.” તે ભલે રાખે.” તે લેકેએ એ પ્રમાણે કબૂલ કર્યું, એટલે બધા સાથે રહ્યા. અહિં એકંદર અગિયાર ઠાણુએ ચોમાસુ કર્યું. હેમાં પાંચ વિજય અને છ સાગર હતા. વાચક વિગેરે બાદરપુરમાં ચોમાસું રહ્યા. વીરવિજય પંન્યાસ ઇદલપુરમાં રહ્યા અને જસસાગર, દર્શનવિજય, રામવિજય વિગેરે શહેરમાં રહ્યા. એ પ્રમાણે અગીયારે ઠાણું ભેગાં રહ્યાં અને અંદરખાનેથી શ્રાવકેને પોતપોતાના રાગી કરવા લાગ્યા. દર્શનવિજય શ્રાવકેને હીરવિજયસૂરિનાં વચને અને છત્રીસબેલ સંભળાવતા અને સાગર મતને ઢીલ કરતા. આમ કરવાથી ઝટ બે તડ પડી ગયાં. એટલે દર્શનવિજયના પક્ષમાં પણ ઘણા લોકે થઈ ગયા તેથી તેઓ ઘણું ખુશી થયા. વિજયરાજવાચક દર્શનવિજયને ઘણું માન આપતા. વળી આ ગામના બે ચાર અધિકારી શ્રાવકે હતા, હેમને પણ હરવચનના અનુરાગી કર્યા. આથી સાગરે વધારે દેધિત થવા લાગ્યા અને વિજયદેવસૂરિ ઉપર બધી હકીકતના પત્ર લખ્યા. હેમણે (વિજયદેવસૂરિએ) સંઘ ઉપર ઠપકાને પત્ર લખ્યો, પરંતુ કેઈએ દરકાર કરી નહિં. આ વખતે મેઘવિજયવાચકના શિષ્ય ઇદ્રવિજય ઉપર હેમને વધારે રીસ આવી હતી. કારણ કે–ભાનચંદ્રવાચકની આગળ ëણે સમસ્ત વૃતાન્ત કહ્યું હતું. તે વાચક ભાનુચંદ્રજીનો બેલ લઈને અજમેર પહોંચ્યા પરતુતે દરમીયાન ખંભાતથી સાગરે એક મહાટું ફરફડીયું લખી મોકહ્યું કે “જીવવિજય પંડિત હમારી આજ્ઞાની અવગણના કરે છે. આથી હે ઠપકે લખ્યા, પરંતુ કંઈ કાર્ય સિદ્ધિ થઈ નહિ. તે(જીવવિજય) મોટા તપસી હતા, નિરીહ હતા, તેથી હેમની આજ્ઞા કેઈ લેપતું નહિ. હેને હરવચને ઉપર શ્રદ્ધા હતી, અને સાગરને સંગ ગમત ન્હોતો, તે વિજયસેનસૂરિના શિષ્ય હતા અને ઘણુ વૈરાગ્ય [ પ ] 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક રહેતા હતા. હેમનું ઉગ્ર ચારિત્ર હતું. અને શુદ્ધ સહણ રાખતા હતા. વળી સેમવિજય વાચક, પંડિત હંસવિજય, વેલેષિ, એવા એવા હેટા પુરૂષના ઉપર પણ હેણે દેષ દીધો, વળી એક બીજું પણ કરતૂત કર્યું, તે એ કે–સૂરતમાં બહુશ્રુત ધનહર્ષ પંડિત વિદ્યમાન હતા, છતાં માસુ વિરાધીને તાપી નદી ઉતરીને રાનેરથી સાગરના સાધુઓ પજુસણ ઉપર સૂરત આવ્યા, અને તે લેકેએ વ્યાખ્યાન જૂદુ કર્યું. આ સિવાય હેમણે કાગળે પણ ઘણે સ્થળે લખ્યા, હેમાં એક કાગળ બુરાનપુર જસસાગર ઉપર લખે, હેમાં લખ્યું કે–“હુએ ડરે નહિં, વિજયપક્ષમાં હે હે ભળ્યા હોય, તે અમારાથી જુદા થયા સમજવા, હમે સંઘને હમારા હાથમાં કરી લે, તેઓની સાથે મળવા દેશે નહિં. વળી કઈ વખતે તેઓને પાછું સ્થાન અને અન્ન પણ આપવું નહિં.” એવું એવું ઘણું લખ્યું હતું. આ લેખ લઈને હે માણસ આવ્યા હતા, હેણે તો તે પત્ર લાલજીના હાથમાં આપે. અને દર્શનવિજ્યજીએ લાલજીના હાથમાંથી લઈ લીધે. આ પત્ર દર્શનવિજયજીએ વાચકને આપે. હે વાંચે, તે હેમાં અનેક દુ:ખદાયક બાબતે લખી હતી. આ પત્રની નકલ કરીને હાં યહાં મેકલવા લાયક હતી, હાં હાં મોકલાવી. અમદાવાદના કાળુપુરના મનજીશાહ અહિં આવ્યા હતા, તેની સાથે એક નકલ સેમવિજયવાચકને આપવા મેકલી. સેમવિજયવાચકે તે વાંચી. હેમણે ઝટ સંઘને એકઠા કરાખ્યું. અને તે કાગળ વંચાવ્યા. દરેકના મનમાં વિજયદેવસૂરિ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થયા અને દરેકને નિશ્ચય થયું કે-હવે આનાથી કંઈ લીલું થાય. તેમ નથી. અમદાવાદના સંઘનું આન્દોલન. અમદાવાદના સંઘે આથી ઉશ્કેરાઈ જઈ વિજ્યદેવસૂરિ ઉપર [ ૬૬ ] 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ એક પત્ર લખ્યો. હેમાં લખ્યું કે- આપ અહિં પધારે, અથવા તે સેમવિજયવાચક પાટણ પધારે ” વિજયદેવસૂરિએ વળતો જવાબ આપે કે હને આવવામાં શુકન સારા થતા નથી, તેમ વાચકે અહિં આવવાનું પણ કાંઈ કામ નથી. માટે જહેમ મનમાં આવે, તેમ કરશે.” અમદાવાદના સંઘે એક પત્ર ખંભાતના સંઘ ઉપર લખે, હેમાં લખ્યું કે–“જે ગુરૂઆશા ઉત્થાપિને સાગરને લેશે તે અપકીર્તિ થશે. માટે હવે તે અમદાવાદ આવી, વાચકને સમજાવી, સાગર પાસે મિચ્છામિ દુક્કડ દેવરાવી કપટ રહિતપણે કલેશ ટાળ, તે તે સારૂં થશે, નહિં તે પછી ત્વમે હમારું જાણે. ઠીક નહિં થાય.” આમણે વળતે ઉત્તર આપતાં લખ્યું “હે કરવું હતું, તે કરી દીધું છે. હવે હમારે હે કરવું હોય તે કરે.” મેઘવિજય ઉપાધ્યાયે પણ એક પત્ર લખ્યો કે– હમે આવીને ગુરૂઆવ્યું પળા, જેથી પાપ દૂર થાય. ” હેમને પણ ઉપરનેજ જવાબ આપ્યો. ઘણું ઘણું સમજાવવા છતાં વિજયદેવસૂરિ એકના બે ન થયા. આવા પ્રસંગમાં વળી એક બીજી હકીક્ત આ પ્રમાણે બની– દુષ્ટ પ્રયત્નમાં નિષ્ફળતા. બાદશાહનું ફરમાન લઈને મકરૂબખાન ગુજરાતમાં આવતે હતો, હારે તે જાલેરમાં આવે, હારે હાં હેને ભાનુચંદ્ર ઉપાધ્યાયની સાથે મુલાકાત થઈ. મકરૂબખાને ઘણુ માનપૂર્વક તેમને પૂછ્યું કે–હારા લાયક કંઈ કામ હોય તે ફરમાવે. વાચકે– હીરવિજયસૂરિના વચને ઉત્થાપીને સાગરે અમને દુ:ખદાયી થયા છે. હૈમાં વળી વિજયદેવસૂરિ તેઓને મળી ગયા અને અલગજ બધું માંડયું. તે વિજયદેવસૂરિની હેમને સહાયતા મળવાથી હવે તેઓ ખુલલ ખુલ્લાં હરસૂરિનાં વચનને ઉત્થાપીને આખા ગચ્છને ભાડે છે. ” આ સાંભળી મકરૂખખાને કહ્યું:–“સિદ્ધિચંદ્રજી જે હારી સાથે [ ૬૭ ] 2010_05 WWW.jainelibrary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ આવે તેા પછી તેએ કહે તે પ્રમાણે હું કરૂં.’ સિદ્ધિચદ્રજી ખાનની સાથે તૈયાર થયા. તેઓ ઝ્હારે સિદ્ધપુરમાં આવ્યા ત્યારેપા ટણથી વિજયદેવસૂરિએ અખજી મ્હેતા વિગેરે શ્રાવકોને દશ વહેલે જોડીને હુામે મોકલ્યા, તેમ ધનવિજય પણ સાથે આવ્યા.તેઓ સિદ્ધિચ જીને મળ્યા અને બધી હુકીકત જણાવી હેમણે કહ્યું કે ૮ હ્યુમે પાટણ પધારો અને આપને વિજયદેવસૂરિ વાચક પદ આપવાને માટે ચાહે છે.’ સિદ્ધિચંદ્રજીએ કહ્યું કે શ્રાવકજી ! સાંભળેા, મ્હારા ગુરૂ ભાનુચંદ્રજી છે, હેમની જેવી આજ્ઞા હાય તેમજ હું કરી શકું. વિજયદેવસૂરિના સ્થાપેલા ઉપાધ્યાય પદને હું શું કરૂ? હું તે મ્હારા ગુરૂનીજ ચાહના કરૂ છું. તે વિજયદેવસૂરિ સ્તુને શું પદ આપવાના હતા ? ’ સિદ્ધિચંદ્રજીએ બહુ કડક જવાબ આપ્યા, છતાં તે પાછા ન ગયા અને સાથે સાથે મેસાણા સુધી આવ્યા. સાથે રહીને તેએ વારંવાર સમજાવતા રહ્યા, પરન્તુ સિદ્ધિચંદ્રજીએ આગળ ચાલીને ઢાં સુધી કહ્યું કે~ આ સિદ્ધિચંદ્રને વારંવાર શું સમજાવા છે ? હમે મને ઓળખતા નથી. હુમારા ગુરૂ શું ને ડરાવે છે ? ' " જમ્હારે સિદ્ધિચંદ્રજીએ ઘણેાજ સખ્ત જવાખ વાળ્યે, ત્હારે તેઓ પાછા વળી પાટણ આવ્યા. અનુક્રમે સિદ્ધિચંદ્રજી અમદાવાદ આવ્યા. šાં વ્હેમણે સામવિજયજીને વદણા કરી અને સામિવેજ યજીએ હેમને ઘણી શામાશી આપી. એક વખત દુશ્મનાએ પ્રેરેલા રાજા સિદ્ધિચદ્રજીને કહેવા લાગ્યા હમારી આ તરૂણાવસ્થામાં હમને સાધુપણું ચેાગ્ય નથી. હંમે ગૃહસ્થ થઈ જાઓ. હ્યુમને હું હાથી ઘેાડા અને દેશ આપું.' રાજાનું આ વચન સાંભળી સિદ્ધિચંદ્રે કહ્યું- વ્હેલાં જે સ્વીકાર કરેલ છે તે છેાડી શકાતું નથી, અમને તે આમાંજ આનંદ છે.’ રાજા ગુસ્સે થયા અને કહેવા લાગ્યે ~ જો હમે નહિ માના તેા હાથી નીચે ચગદાવી નાખીશ.’ આથી પણ સિદ્ધિચંદ્ર એક લગાર માત્ર પશુ ડર્યાં [ ૬૮ ] _2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ નહિ અને પોતાનાં વતે છોડ્યા નહીં. છેવટે રાજાએ પોતાની પાસે બોલાવી શાબાશી આપી. એ પ્રમાણે સિદ્ધિચંદ્રજીને પોતાના પક્ષમાં લેવા માટે વિજયદેવસૂરિ અને બીજા સાગરપક્ષવાળાઓએ કરેલા પ્રયને નિષ્ફળ ગયા. સિદ્ધિચંદ્રજીએ તે વિજયસેનસૂરિની પરંપરાને બરાબર પાળી. બીજા આચાર્ય માટે વિનંતિ. આ પછી નંદિવિજયજી વાચક, સિદ્ધિચંદ્ર કવિ અને બીજા પણ ગીતાર્થે મળીને સેમવિજયવાચકને પ્રાર્થના કરવા લાગ્યા કે– હવે આપે હીરપરંપરા રાખવા માટે બરાબર પ્રયત્ન કરવાની જરૂર છે. હવે જે નવા આચાર્ય સ્થાપન કરવામાં આવે, તેજ ગુરૂની લાજ રહી શકે તેમ છે.” સામવિજયજીએ ગંભીરતા પૂર્વક ઉત્તર આપે કે-આપણે ઉતાવળ કરવાની કંઈ જરૂર નથી. ધીરે ધીરે બધું ઠીક થશે.” આમ સાધુઓને સમજાવી શ્રાવકે પાસે પાછો વિજયદેવસૂરિને આવવા માટે પત્ર લખાવ્યું. એમ એકજ વાર નહિં, પરંતુ કેટલી વાર પત્ર લખ્યા, પરન્તુ હેમની તરફને એકજ જવાબ આવતો રહ્યો કે “જહે કરવું હતું તે કર્યું છે. હવે હમારે પાલવે તેમ કરે.” વળી ખંભાતને સંઘ અમદાવાદ આવ્યા અને સંઘના આગેવાન સંઘવી સેમકરણ, શાહ સામે વિગેરે સેમવિજયજીને કહેવા લાગ્યા કે-જે આપ અમારૂં એક વચન માને તો કેઈ ઉપાયે મેળ થાય તેમ છે. સેમવિજયજીએ તે વાત સ્વીકારી, મ્હારે હેમણે કહ્યું–‘વિજયસેનસૂરિએ હે પટે ગ્રંથ માટે લખ્યા છે, તે વિજયદેવસૂરિના નામે લખવામાં આવે.” સેમવિજયજી વાચકે કહ્યું કે–“જે તેઓ માનતા હોય, તે અમને તેમ કરવામાં વાંધો નથી.” તે પછી સંઘે એક પત્ર વિજ્યદેવસૂરિ ઉપર લખે. તેમ એક પત્ર પાછે સેમવિજયજી વાચકે પણ લગે. [ ૬૯ ] 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ સેમવિજયજીને પત્ર. સેમવિજયજી વાચકજીએ લખ્યું:–“આપ જ્ઞાનવંત છે, આપે દીર્ધ વિચાર કરવો જોઈએ છે. સાગરે ગુરૂના વિરાધક થયા. સિદ્ધાન્તના છત્રીસ બેલે ઉત્થાપ્યા. નિજગુરૂના પાંચ બેલ, હીરસૂરિના બાર બોલ પણ હેમણે ઉત્થાપ્યા. હેમણે ઘણા પૂર્વાચાયોને હેલ્યા છે અને ઘણા ગ્રંથ પણ ઉત્થાપ્યા છે તે તેઓની સાથે સંબંધ કરવો, એ કે વિવેક કહેવાય ? અગર હમે રાગવશથી એ અવિચાર્યું કાર્ય કરશે, તે હમને કોઈ માનશે નહિં. માટે હારૂં કહ્યું આપ ધ્યાનમાં લે. આપ ચેકસ માનશે કે–જે આપ ગુરૂવચનને નહિ માને તે પછી આપને કેણ માનશે?” ઇત્યાદિ ઘણું ઘણું લખવામાં આવ્યું, છતાં માન્યું નહિં. હાર પછી સેમવિજયજીએ સાધુઓને ક્ષેત્રોના આદેશ આપી દીધા. હરસૂરિના અનુયાયી સાધુઓ તમામ સ્થાને શુદ્ધ પ્રરૂપણ કરવા લાગ્યા. વિજયદેવસૂરિને કઈ સાધુ માનતા નહિં. વિજયદેવસૂરિને મનાવવા વધુ પ્રયત્ન હજુસુધી પણ દરેકના મનમાં એમ તે રદ્વાજ કરતું કેકોઈપણ ઉપાયે વિજયદેવસૂરિ માની લે, તે વધારે સારું છે. એમ ધારી પાછે સંઘે એક લાંબે પત્ર લખે, સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્દે કરેલા શ્રુતના અભિમાનના દષ્ટાંતપૂર્વક એ પણ જણાવ્યું કે—“ ભદ્રબાહુ સ્વામીને સંઘે બોલાવ્યા, છતાં મ્હારે તેઓ ધ્યાનના કારણથી ન ગયા, ત્યારે સંઘે ફરી લખ્યું કે–“હે પ્રભે ! સંઘની આણ લેપનારને શી આલે અણ આવે ?” ભદ્રબાહુ સ્વામિએ જણાવ્યું કે –“ હેને સંઘ બહાર કરવા જોઈએ.” તેમ હમને પણ સંઘે ઘણું ઘણું લખ્યું છે, છતાં લક્ષ્યમાં આવ્યું નથી. માટે જેહમે સંઘની આણ નહિં માને તે હમને પણ તેજ દંડ મળશે. માટે સંઘનું કહ્યું માને, અને ગચ્છમાં ભેદ ન કરો.” [ ૭૦ ] 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ " આટલું બધુ લખતાં છતાં પણ ઉત્તર તે તેજ આવ્યે કે— ♦ કરવું હતું તે કરી દીધુ છે. હવે હમારે પાલવે તે કરી?” જ્હારે આ રીતે પણ હેમણે ન માન્યું. ત્હારે સંધની આણા નહિં માન્યાની હકીકત સર્થે ખાનને જણાવી. ખાને પેાતાના તરફથી એક પત્ર લખ્યા. હેમાં લખ્યું કે— હમે અહિં આવે, હુ મેળ કરાવી દઈશ. આના જવાબમાં હેમણે જણાવ્યું કે— šાં આવવામાં શુકન સારા થતા નથી. ’ આવા ઉત્તર વાંચી ખાને સઘને અને સામવિજયજી વિગેરેને એકઠા કરી કહ્યું કે:-હવે હૅમે શા માટે વિલખ કરે છે ? તે હમારા થવાના નથી, માટે ખીજા આચાય ને સ્થાપન કરો, વાચકે કહ્યું, જો કઇ રીતે તે માને તે ઠીક છે, નિહ તા પછી તે તેા છેજ, ’ " < એ મુનિએ પાટણમાં. 66 "" સામવિજય વાચકે વિજયદેવસૂરિને મનાવવા માટે એ સાધુઆને પાટણ મેાકલ્યા. તેઓ પાટણ જઈને વિજયદેવસૂરિને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે અમને સામવિજય વાચકે માકલ્યા છે અને હેમણે કહેવડાવ્યું છે કે-આપ અમદાવાદ પધારા અને પૂજ્ય ગુરૂનાં વચના પળાવીને ગચ્છને શેલાવા. જો આપ ાં ન આવવા માગતા હા, તા તેઓ અહિં આવવા ખુશી છે આ સાંભળી વિજયદેવસૂરિએ કહ્યું;——‘જાએ, સાગરા કોઇ પ્રકારનું મત્તુ કરશે નહિ. અને મિચ્છા દુક્કડ પણ દેશે નહિ. ’મુનિયાએ કહ્યું;— આપ એમ કેમ કહેા છે? આમ કરવાથી શું ગુરૂવચન રહી શકે? શાલા તા ગુરૂવચન આરાધતાં અને સંયમ પાળતાં રહે છે. અને હૅની વિરાધનાથી તા જમાલીની માફક થાય. આપને ખબરજ હશેકે હેમચંદ્રાચાયે રામચંદ્રસૂરિને ભલામણ કરી હતી કે બાલચંદ્રને પદ્મ આપવું નહિ' પરન્તુ અજયપાલે એક એવા ફૂંદ કર્યા અને રામચંદ્રને કહ્યું કેમ્બલચંદ્રને પદ આપા, નહિં તે અગ્નિશિલા ઉપર સૂઈ જાઓ. પરિણામે રામચંદ્ર અગ્નિશિલા ઉપર સૂતા અને બાલચંદ્રને પદ્મ " [ ૭૧ ] _2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ આપવામાં આવ્યું. આ પ્રમાણે પિતાના ગુરૂનું વચન રાખવાને-ગુરૂની લાજ રાખવાને પોતાના જીવને હેપે, હારે આ પના રાજ્યમાં ગુરૂનાં વચનો લેપાય, એ શું ઉચિત થાય છે કે?” એ પ્રમાણે ઘણું ઘણું કહ્યું, હારે વિજયદેવસૂરિએ કહ્યું–બહારૂં મન સાગરે સાથે લાગ્યું છે, તે કેમે કરી છૂટવાનું નથી.” આગળ ચાલતાં વિજયદેવસૂરિએ તે બે મુનિને કહ્યું–“જે હમારે અહિં રહેવું હોય, તે નેમિસાગરને વાંદી , નહિં તે અહિંથી જલદી રવાના થઈ જાઓ.” આ સાંભળી તે મુનિયે વિદાય થયા. આવ્યા અમદાવાદ. અહિં આવીને હેમણે તમામ હકીક્ત જણાવી. સંઘે હેમના મઢેથી બધી હકીકત સાંભળી લીધા પછી, બધા એ નિશ્ચય ઉપર આવ્યા કે—“હવે બીજા આચાર્ય સ્થાપન કરવા.” નવા આચાર્યની સ્થાપના. સમસ્ત સંઘે મળી વિચાર કર્યો કે –“ વર્તમાનમાં હે આચાર્ય છે, તે ગુરૂવચનના આરાધક નથી. તે પરંપરાને લેપીને સાગરપક્ષીય થયેલ છે. હવે તેનાથી ગચ્છની મર્યાદા રહી શકે તેમ નથી. માટે એક એવા આચાર્ય સ્થાપન કરવા જોઈએ કે–જેઓ ગુરૂવચનને સારી રીતે વિસ્તાર કરે. પહેલાં પણ એવી હકીક્ત બની હતી કે–ચÉવાલીસમી પાટે જગચંદ્રસૂરિ થયા કે જેઓને તપાબિરૂદ પ્રાપ્ત થયું હતું. પીસ્તાલીસમી પાટે દેવેન્દ્રસૂરિ થયા. ત્યહાંથી વૃદ્ધ અને લઘુ એવી બે શાખાઓ થઈ. આ દેવેન્દ્રસૂરિએ વિદ્યાનંદસૂરિને ગ૭પતિ સ્થાપ્યા. અને દેવેન્દ્રસૂરિ માળવા દેશમાં વિચરવા લાગ્યા. આ વખતે આચાર્ય વીજાપુરમાં હતા. દેવગે તે બનેનું તેરદિવસના અંતરે પરલોકગમન થયું. આ વખતે વિદ્યાનંદસૂરિના ભાઈ ધમકીર્તિ ગચ્છની સંભાળ રાખતા. આ પ્રમાણે છ મહીના સૂધી આચાર્ય વિના ગચ્છ ચાલ્યું. તે પછી બધાએ મળીને નિજત્રીય વડી શાખાના આચાર્યને વિનવ્યું, અને ધર્મકીર્તિ ઉપાધ્યાયની તે પદ ઉપર સ્થાપના કરી. [ ર ] 2010_05 Page #126 -------------------------------------------------------------------------- ________________ ગચ્છ પરપરા રાખવાને આ પ્રમાણે કરવામાં કઇ દેષ નથી. એમ વિચારી સ ંઘે દરેકની અનુમતિ લેવાના ઠરાવ કર્યાં. સૂરત, ખંભાત, મુરાનપુર, અને શીરાહી વગેરે તમામ સ્થળેથી અનુમતિના પત્રા મંગાવી લીધા. પછી રાજનગરના સંઘ, નદિવિજય ઉપાધ્યાય, સિદ્ધિચંદ્ર પડિત વિગેરે બધાએાએ મળી સાવિજય વાચકને પ્રાર્થના કરી કે હીરપરંપરા રાખવાને માટે આપણે આચાર્ય સ્થાપવા જોઇએ. ’સામવિજયજી વાચકે વિચાર્યું કે— ‘હવે ‘હા’ ‘ના’ કાની ન કરવી જોઇએ. સંઘને તીથ કર પણ પ્રણામ કરે છે. તે સ ંઘનું વચન રાખવુ. ' એમ વિચારી હેમણે પશુ સમ્મતિ આપી. એક દર સામવિજય ઉપાધ્યાય, નદિવિજયજી ઉપાધ્યાય, ખંભાતમાં રહેલ મેજિય ઉપાધ્યાય, વિજયરાજ વાચક, ધર્મવિજય ઉપાધ્યાય, ભાનુચદ્ર ઉપાધ્યાય, સિદ્ધિચંદ્રજી કવિ વિગેરે તમામની એક સમ્મતિ થઇ ગઇ, તે ઉપરાન્ત ઠેકાણે ઠેકાણેથી સાધુઓના સન્મતિ પત્ર પણ મંગાવ્યા, તદનન્તર વડશાખાના વિજયસુંદરસૂરિની પાસે રામવિજય પંડિતને પાષ શુદ્ધિ ૧૨ ને બુધવારના દિવસે વિજય મુહૂર્ત માં આચાર્ય પદવી અપાવી અને વિજયસેનસૂરિની પાટ ઉપર સ્થાપન કરી હેમતુ વિજયતિલકસૂરિ નામ આપ્યું. આ વખતે સિદ્ધિચદ્રજીને વાચકપદ આપ્યું. સ ંઘે મ્હાટા ઉત્સવ કર્યો, ચતુર્વિધ સંઘ એકઠા થયા, મકરૂખખાનના માણસે પણ સાથે આવ્યા, મ્હોટા મ્હાટા હાથી અને ધાડા શણુગાર્યો. અનેક પ્રકારનાં વાજિંત્ર, છડી, ચામરા વિગેરે ધૂમધામ સહિત ગુરૂ શિકદરપુરમાં આવ્યા. અહિં, હેમણે ઉપદેશ આપ્યા, સાવિજય વાચકે અહિં ત્લેમને વંદણા કરી, પછી વિજયતિલકસૂરિના શહેરમાં પ્રવેશ કરાવ્યા. સેાના રૂપાનાં નાણાંથી શ્રાવકાએ પૂજા કરી અને બીજી પણ ઘણું ધન ખરચ્યું. ઇત્યાદિ અનેક પ્રકારના ઠેકાણે ઠેકાણે ઉત્સવા થયા, તે પછી ધનવિજય પંડિતને વાચકપદ આપ્યું, એ પ્રમાણે આઠ વાચકા થયા. સમસ્ત તપાગચ્છના અનુયાયીયા એકઠા થયા. અને પછી દેશદેશમાં આદેશ પત્રા મેાકલાવી દીધાં. [ 193 ] ૧૦ _2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ જહાંગીર અને ભાનુચંદ્ર હવે વિજયતિલકસૂરિ ગ૭ની સંભાળ રાખવા લાગ્યા, વિજયતિલકસૂરિના આદેશથી નંદિવિજય ઉપાધ્યાય માળવામાં ગયા અને ત્યાં માંડવમાં રહ્યા. અહીં ભૂપતિ સાથે હેમને સારે સંબંધ થયું. રાજાએ પણ હેમનો સાર સત્કાર કર્યો. આ વખતે અહિં જહાંગીર બાદશાહ હતે. જહાંગીર બાદશાહે કહ્યું – " आपके मिलनेसे मुझे आनंद हुआ है। आपके देखनेसे मुझे भानुचंद्रजी याद आते है, अगर उनको यहां बुलावें तो बहुत શ્રાનં છે. ” અહિંથી બે મેવડા બાદશાહનું ફરમાન પત્ર લઈને અમદાવાદ આવ્યા. અમદાવાદમાં મકરૂબખાનને તે પત્ર આપ્યો. આ પત્ર વાંચી તેઓ ગુરૂ (વિજયતિલકસૂરિ) પાસે આવ્યા. આ વખતે ભાનુચંદ્ર જી રેલીમાં હતા. ત્યહાંથી ભાનુચંદ્રજીને બોલાવ્યા અને હેમના સ્થાનમાં ધર્મવિજયજી વાચકને મોકલ્યા. તેજપાલ મહેતા ઘણું ખુશી થયા. ભાનુચંદ્રજીએ તે દેશ ધર્મવિજયજીને ભળાવી દીધે અને પતે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં વિજયતિલકસૂરિએ હેમને સારૂં માન આપ્યું. મકરૂબખાન આવી મળ્યા અને “આપને બાદશાહ જહાંગીર બોલાવે છે એવા સમાચાર આપ્યા. તે પછી હેમણે હાંથી વિહાર કર્યો અને શીધ્ર માંડવ આવી પહોંચ્યા. બાદશાહને મળ્યા. બાદશાહને બહુ આનંદ થયે. બાદશાહે કહ્યું–મારે પુત્ર शहरयारको आप हमेशां धर्मकी तालीम दीजिए, जैसे पहेले हमारे पिता आपके पास सुनते थे । भानुचंद्रजी! आप पर हमारा स्नेह बहुत है। आप, मेरे लायक अगर જો શા દો તો ”િ ભાનચંદ્રએ કહ્યું-“આપના પિતાજીની પાસે હીરવિજયસૂરિ આવ્યા હતા. જહેમને “જગદ્દગુરૂના પદુથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. તે પછી વિજયસેનસૂરિ થયા, હેમણે [ ૭૪ ] 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ માહવશ’ થી વિજયદેવસૂરિને આચાર્ય પદ આપ્યું. તેઓ ગુરૂવચનના લેાપી થઈને સાગરાને મળી ગયા છે. તેઓ ઘણેા કલેશ કરે છે. મ્હાટા ગુરૂના વચનાને માનતા નથી અને મનમાની ચલાવે છે, એટલા માટે અમે હેમને છેડીને બીજા આચાય ને સ્થાપન કર્યો છે, પરન્તુ તે પૂર્વાચાર્યની નિંદા ન કરે એવા આપ પ્રબંધ કરો.” બાદશાહે કહ્યું:—હેવુ તમારૂં કામ હશે, તેમ અમે કરી દઇશુ. એ પછી ભાનુચંદ્રજી ઉપાશ્રયે આવ્યા. અને હમેશાં માદશાહુના પુત્ર શહરયારને ભણાવવા લાગ્યા. બાદશાહે ગુજરાતમાં અમદાવાદ, વડાદરા, અને સૂરત વિગેરે સ્થળે પત્રા લખી મેાકલ્યા અને હેમાં ઘણી શીખામણા લખી. હેમના લખવા પ્રમાણે ખરાખર ચાલવા લાગ્યું. બુરાનપુરમાં મ્હાટુ રમખાણુ. બુરાનપુરમાં પાંચ વિજય અને છ સાગર, એમ અગિયાર ઠાણાંએ ભેગુ ચામાસું કર્યું હતુ, એ હકીકત પહેલાં બતાવવામાં આવી છે. હેમાં દર્શનવિજય અને જસસાગર વિગેરે શહેરમાં હતા અને વિજયરાજ ખાદરપુરમાં હતા. 3 આવા પ્રસંગમાં વળી એક મ્હાટુ તફાન જાગ્યું. એક વખતે ચામાસામાંજ દનવિજયજી એકદમ મુરાનપુરથી માંડવમાં ભનુચદ્ર વાચકજીની પાસે આવ્યા. વાચકજીએ મહુ આશ્ચર્ય યુક્ત પૂછ્યું:- આપ ચામાસાની અંદર એકએ કમ્હાંથી ? પહેલાં કોઇ સમાચાર પણ ન આપ્યા. ” દર્શનવિજયજીએ કહ્યું:~“પહેલાં બે વખત અધી હુકીકતલખીને માણુસ સાથે જણાવ્યું હતુ, પરન્તુ લ્હેણે કંઈ કામ કર્યુ નહિ. હેમાં વળી સાગરાએ એક મ્હાટુ ધીંગાણું ઉડાવ્યું. મ્હારે તેણે વાચક પદ્ય સ્થાપવાની વાત જાણી, મ્હારે પાતાના સઘ અલગ કર્યાં. વળી સ ંવત્સરીના દિવસે ખપેારું દેવત્તુહારીને નિકળતાં ગેરીબાઈના ઉપાશ્રય આગળ એક મ્હાટે ઝઘડા થયા. તે લેાકાએ આપણા [ ૭૪ ] _2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ સંઘના માણસને બહુ માર્યા. વાચક અને સંઘ આગળ નાઠા અને તે લેકે કાકડી અને રીંગણાં મારતા પાછા દેડ્યા. બે ત્રણ જણને . તે ઘણું વાગ્યું. કુદકા મારતા ઘણા લોક નાસી ગયા. તે લોકોએ આ કલેશ જાણી જોઈને કર્યો હતે. અમે કંઈપણે જાણતા નહોતા. આ લડાઈમાં એક શ્રાવકને પગ ભાંગે, એકનું માથું ફૂટયું. અમે લોકે કેઈ ન જાણે હેવી રીતે છાનામાના નાસીને ઠેકાણે આવ્યા. હવે વિજયદેવના પક્ષવાળાઓ કચેરીમાં જઈ તરકેને લાંચ આપી આપીને પોતાના હાથમાં કરી લીધા. તે સ્વેચછાએ આપણને કંઈજ સહાયતા કરીનહિં. ઉલટા તે લેકેએ તે આપણને દેષિત ઠરાવ્યા. હારે આવી હકીકત બની, વ્હારે આપણે સંઘ એકઠા થયે. સંઘે વિચાર કર્યો કે, આ કાર્ય ભાનુચંદ્રજીને સેંપવું જોઈએ. સંઘનાયક ઠાકર સિઘજી, ઠાકર હાંસજી, (કે જે રાજબાઈને બધુ થતે હતો) રાજમાન્ય શાહ બી. જગજીવન, પીઠના સંઘવી વિમળ વીરૂદાસ ( હાંસલદેને પુત્ર ) સંઘમુખ્ય શાહ વીરજી ભીમાના પુત્ર હીરજી, સિભૂજ (ગંગાબાઈને બંધુ), ઠાકર લાલજી ધનજી, પુજી, શાહ સિંઘજી આંબા, શા છ, સંઘવી રાયમલ્લ, હેને પુત્ર ચાયમલ, ઈદલપુરના પારેખ જાવડ લાલા, પારેખ પાલા સિવજી એ બધાઓએ મળીને મહને આપની પાસે મેક છે.” હારે દર્શનવિજયજીથી બધી હકીકત જાણું લીધી, મ્હારે ખાસ આવશ્યક કાર્ય જાણ સિદ્ધિચંદ્રજીને કહ્યું કે –“હવે એ ઉપાય કરવો જોઈએ કે જેથી સંઘની લાજ રહે.” સિદ્ધિચંદ્રજીએ કહ્યું હું તાબેદાર છું આપ જે કંઈ આજ્ઞા કરે, તે કરવાને તૈયાર છું.” તે પછી સિદ્ધિચંદ્રજી દર્શનવિજયજીને સાથે લઈ પહેલાં સમાચાર આપી, બાદશાહ પાસે ગયા. સિદ્ધિચંદ્રજીએ કહ્યું – સુલતાનજી, આ મહારા ગુરૂભાઈ આપની પાસે આવ્યા છે. ” પછી બધી વાત કહેતાં સુલતાને પૂછયું:–“ હમે એ શે ગુન્હ કર્યો હતે, કે જેથી હમને માર્યા.” દર્શનવિજયજીએ કહ્યું – તહેવારના [ ૭૬ ] 2010_05 Page #130 -------------------------------------------------------------------------- ________________ દિવસે અમે બધાએ રાજા કર્યા હતા અને હારે અમે મંદિરના દર્શન કરવા નીકળ્યા, ત્યારે તે લોકોએ તેફાન શરૂ કર્યું અને મારવા લાગ્યા. હેમના જેવા કેઈ અન્યાયી અને લુચ્ચા નથી. તેઓ મહેટા ગુન્હેગાર છે અને ભાનચંદ્રજીના શિષ્ય બધા શાણુ છે. ત્યહાંથી હું ભાનચંદ્રજીને કહેવાને માટે આવ્યું. પછી તેમની આજ્ઞાથી આપની પાસે આવ્યો છું.” સુલતાને બધી વાત સાંભળી લીધી. હેણે એક ફરમાન ખુરમસુલતાન ઉપર લખીને માણસ મોકલ્યું. દર્શનવિજય પણ બુરાનપુર સાથે આવ્યા. ખુરસુલતાને સહી કરીને તે માણસને પકડી લાવવા સીપાઈઓને આજ્ઞા કરી. “બાદશાહને માણસ આવ્યા છે,” એમ જાણીનેજ પેલા ગુન્હેગાર નાસ–ભાગ કરવા લાગી ગયા. હેમાં જીવરાજ અને મેં એની એ બે સિપાઈઓને કબજે આવી ગયા. સિપાઈઓએ કહ્યું તુજને માગુચંદ્ર શિર્ષો છે જય મારે ? તુમ વાહ વહે ગુમાર દૂy ો .” એમ કહી તેઓને સાથે લીધા. માણેકચોકમાં લાવીને બરડામાં સેટીના ખૂબ પ્રહાર કર્યા. હેમને ઉંચે બાંધીને મારવા માટે દર નાખવામાં આવ્યા. આ વખતે મહાન કલાહી મચી ગયે ગુન્હેગારની માફી - હારે તેઓને બાંધીને રાજા પાસે લઈ જવા લાગ્યા, મ્હારે તેઓ સંઘને પગે પડી કરગરવા લાગ્યા. અને હાથ જોડીને કહેવા લાગ્યા કે—“અમને કોઈપણ રીતે બચાવે.’ સઘને દયા આવી, અપકારીને પણ ઉપકાર કર, એ સજન પુરૂષનું કામ જ છે. સંઘે બંધમાંથી છોડાવ્યા. આથી સંઘની વધારે પ્રતિષ્ઠા થઈ. પછી સંઘે તેમને કહ્યું કે—–“અમે તમને છોડાવ્યા છે ખરા, પરંતુ દર્શન નવિજયજી કહે, તેમ હમારે કરવું પડશે.” સંઘ, સીપાઈઓ અને તે ગુન્હેગારો બધા દર્શનવિજયજી પાસે આવ્યા. સંઘે દર્શનવિજ [ ૭૭ ] 2010_05 Page #131 -------------------------------------------------------------------------- ________________ યજીને કહ્યું – “હવે આ લોકને માટે શું કરવું ? દર્શનવિજયજીએ કહ્યું: “હેમ હમને-સંઘને ઉચિત લાગે, તેમ કરે.” સંઘે એક ઠરાવ કર્યો કે– બધા ઉપાશ્રય લખી લેવા. અને પછી તેઓને છૂટા કરવા.” તે પછી શેઠને પુત્ર અને ભેજી સોનીને ભાઈ ઉપાશ્રયે આવ્યા. હાં તેમણે “ચંદરવા, પૂંઠીયા, ભંડાર વિગેરે કેઈપણ વસ્તુ ઉપર અમારે હક નથી.” એમ ચેખુ લખી આપ્યું. હેના ઉપર, ખુરમની મહોર દઈ બધું ચક્કસ કર્યું. ગુન્હેગારેએ સંઘના ખેાળામાં માથુ નાંખી માફી માંગી, પછી તેઓને ઘેર જવાની છૂટ આપી. ગુન્હેગાના વિદાય થતાં સંઘે કહ્યું:–અમારી ઉદારતાને ધ્યાનમાં લે અને તમારાં કર્તવ્યને યાદ કર.” દર્શનવિજયજીએ કહ્યું કે–સંવછરીના દિવસે બધા ખામણાં કરી લેશે. પણ અત્યારે તે એક બીજાને ખમાવી લે.”તમામે એક બીજાને ખમાવ્યા અને દરેક પ્રકારની શાન્તિ થઈ ગઈ. બાદશાહ તરફથી આવેલ સીપાઈને સમજાવીને માંડવ મેકલી દીધો. અને ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રને પણ બધી હકીકત જણાવી દીધી. બાદશાહની શિખામણ. ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીએ જ્યારે બાદશાહને આ બધી હકીકત જણાવી, હારે બાદશાહને લાગ્યું કે –“ આ બધું અનુચિત થાય છે. તે બન્ને પક્ષેને એક કરી દેવા જોઈએ.” એમ વિચારી બાદશાહે બને આચાર્યોને બોલાવ્યા. બને આવ્યા. બાદશાહે પૂછયું કે- “ તુઠ્ઠા સ્ત્રાવ કામના જય હૈ ? તે વાહો !” સાગરે નેમિસાગરે કહ્યું –ગુરૂના મુખ્ય શિષ્યને આ લેકે માનતા નથી.” વચમાં જ ભાનચંદ્ર બેલી ઉઠયા કે –“છાને રહે, છાને, મુખ્યશિષ્ય તે તેજ કહેવાય કે જહે હીરપરંપરાને માન આપતા હોય. હીરવિજયસૂરિએ ગ્રંથને ખોટા કર્યો. એ વાતને નહિ માનવાનું જ આ પરિણામ છે. ” સાગરે કહ્યું – ગ્રંથ સાચા છે.' બાદશાહે વિજયદેવસૂરિને પૂછ્યું—“ વિષયવર, [ ૭૪ ] 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ થયા વાત હૈ?’ વિજયદેવસૂરિએ કહ્યું જબરદસ્તીથી ગ્રંથને ખે ઠરાવે છે.” બાદશાહે કહ્યું –યદ્યપિ ૩ન્ચને સવરત્તીસે મ ભૂરા किया है, तो भी तुमने गुरुका नाम प्रसिद्ध किया । अब, अगर उस पीरके वचनको सच्चा मानते हो, तो ग्रंथको झूटा मानो। और यदि ग्रंथको सच्चा मानते जाओगे, तो गुरुवવન ન રહ્યું છે ” એટલામાં સાગરે કહ્યું–‘જે ગ્રંથમાંથી કંઈ ખોટી વાત બતાવી આપવામાં આવે તે હેને સુધારવાને માટે અમે તૈયાર છીએ.” તે ઉપર બાદશાહે કહ્યું:–“ ગુહ મી तुम्हारा ज्ञान बढगया, जो ग्रंथको सच्चा कहते हो?। अगर गुरु वचनको नहीं मानोगे, तो तुम्हारी कीर्ति बढेगी नहीं। जाओ, अपना अपना काम किया करो । कभी लड़ना વડના નહીં” ભાનચંદ્ર વિજયતિલકસૂરિને પરિચય કરાવતાં કહ્યું–જાઓ આજ સાચા ગુરૂ છે. જહેમનું નામ વિજયતિલકસૂરિ છે. અને હેમનું જ્ઞાન પણ પાકુ છે.’ સાગરે અહિં બહુ અપમાનિત થયા. રાજસભા બરખાસ્ત થઈ. વિજય પક્ષવાળાઓને વિજ્ય થયે. સા ઉઠી ઉઠીને વિદાય થયા. વિજયતિલકસૂરિ ગુજરાતમાં અમદાવાદ આવ્યા. સાથે રાજા પણ આવ્યા. ભાનચંદ્ર પણ સાથે આવ્યા. અમદાવાદમાં આવ્યા પછી સારી રીતે વિજયસેનસૂરિની પાટ વિજયતિલકસૂરિ ભાવવા લાગ્યા. પદની પ્રભાવના. હવે આચાર્ય વિજયતિલકસૂરિવિચરવા લાગ્યા, તેઓ ગ્રામાનુગ્રામ વિહાર કરતા રેહી આવ્યા. શીહીના શ્રાવકેએ ઘણે દ્રવ્યય કરી અનેક ઉત્સવ કર્યા. અહિં ઘણું ગીતાર્થોએ આવીને હેમને વંદણ કરી. મુનિવિજય વાચકના શિષ્ય દેવવિજય કવિ બાવન [ ૭૯ ? 2010_05 Page #133 -------------------------------------------------------------------------- ________________ મુનિ સાથે આવ્યા હતા. એમ અનેક ગીતાર્થો સાગરમતને ત્યાગ કરી હેમને આવી મળ્યા. પછી શુભ મુહૂતે વિજયતિલકસૂરિએ ઘણુઓને પદવીઓ આપી. મુનિવિજયના શિષ્ય દેવવિજયપંડિત, વિમલહર્ષ વાચકના મુનિવિમલ, હીરવિજયસૂરિના શિષ્ય દયાવિજય, એ વિગેરેને વાચક પદ આપ્યાં. ઘણું પ્રતિપક્ષિતે વિષયમાં અનેક વાતે કરતા. કેટલાકે એમ પણ બોલતા કે જેણે, શું કર્યું છે? અસ્તુ આચાર્યપદની સ્થાપના. આ પછી વિજયતિલકસૂરિએ પિતાનું ટૂંકુ આયુષ્ય જાણું સંઘને પૂછીને નવા આચાર્ય સ્થાપવાનો વિચાર કર્યો. અને રાજનગરથી સેમવિજયવાચકના શિષ્ય કમલવિજયજીને તેડાવ્યા, અને તેઓને સં. ૧૬૭૬ ના પિષ સુદિ ૧૩ ના દિવસે આચાર્ય પદ પર સ્થાપના કરી વિજયાનંદસૂરિ નામ આપ્યું. તે વખતે વિજયતિલકસૂરિએ હેમને શિખામણ આપતાં કહ્યું – - “વરપ્રભુની પરંપરામાં હીરવિજયસૂરિ આવેલા છે, હેમની પાટે વિજયસેનસૂરિ થયા, તેઓએ જહેમ હીરપરંપરા આરાધી છે, હેવી રીતે હેમે પણ આરાધજે. વળી જેઓ ગચ્છની પરંપરાના લોપી હતા તેઓ ગચ્છથી અલગ થઈ ગયા છે, હવે હમે આ સમુદાય જહેમ સુખથી સંયમન નિર્વાહ કરે, હેવી રીતે વ્યવસ્થા રાખશે અને તપગચ્છની મર્યાદાને સારી રીતે પળાવજે. વળી કેઈને વિદ્યા આપો તે પણ સુપાત્રતાની પરીક્ષા કરીને જ આપજે. કેમકે કુપાત્રમાં પડેલી વિદ્યા બહુ દુ:ખદાયક થઈ પડે છે.” આ વાત ઉપર એક બ્રાહ્મણના બે પુત્રની કથા પણ કહી સંભળાવી. પછી બધાઓની સમંતિ લઈને વિજયતિલકસૂરિએ અણુસણું કર્યું વિજયતિલકસૂરિને સ્વર્ગવાસ. વિજયતિલકસૂરિએ પિતાના દરેક પ્રમાદની આલોચના કરી. અને અણસણ કરી નવકારમંત્રનું ધ્યાન કરવા લાગ્યા, છેવટ સં. ૧૬૭૬ ના પિશ સુદિ ૧૪ ના દિવસે ચઢતા દિવસે હેમને સ્વર્ગવાસ થયે, વિજયતિલકસૂરિના નિર્વાણથી વિજ્યાનંદસૂરિને ઘણે શેક થયે. [[ ૮૦ ] 2010_05 Page #134 -------------------------------------------------------------------------- ________________ વિજયાનંદસૂરિને વિહાર. વિજયતિલકસૂરિએ આપેલી શિખામણે સ્મરણમાં રાખીને વિજયાનંદસૂરિ રામાનુગ્રામ વિચારવા લાગ્યા. અને શુદ્ધ દેશના આપવા લાગ્યા. તેઓ વિચરતા વિચરતા મેવાડમાં આવ્યા. મેવાડમાં પણ હેમણે ઘણે ઉપદેશ આપે. હેમના ઉપદેશમાં ખાસ કરીને સાગરમતથી વિરૂદ્ધની બાબતે મુખ્ય રહેતી. હેમની દેશનાથી ઘણા પ્રાણિ સમકિત પામ્યા. કેટલાક દઢ મનવાળા થયા અને કેટલાકેએ કુમતને છોડી દીધું. કેટલાકેએ દીક્ષા લીધી અને કેટલાકે દાનશીલ–તપ–ભાવરૂપ ચતુવિધ ધર્મની આરાધનામાં તત્પર થયા. આ વખતે હેમની સાથે મેઘવિજય વાચક,નંદિવિજય વાચક, ધનવિજય ઉપાધ્યાય, દેવવિજય વાચક, વિજયરાજ વાચક, દયાવિજય વાચક, ધર્મવિજય વાચક અને સિદ્ધિચંદ્રજી વાચક એમ આઠ વાચકે અને બીજા કેટલાક પંડિત, જેઓ વાદ કરવામાં બહાદુર હતા, તે રહેતા હતા. પ્રસ્તુત રાસના પ્રથમ અધિકારને ઉપસંહાર કરતાં કવિએ જણાવ્યું છે કે – સંવત્ ૧૬૭૩ પિષ શુદિ ૧રને બુધવારના દિવસે વિયેતિલકસૂરિને આચાર્યપદ મળ્યું હતું અને સં. ૧૮૭૬ના પોષ સુદિ ૧૩ના દિવસે હેમના પધર વિજયાનંદસૂરિની આચાર્યપદવી થઈ હતી. તે પછી કર્તા ૧૫૩૨ મી કડીમાં પિતાને પરિચય આપી ૧૫૩૩ અને ૧૫૩૪ મી કડિયામાં રાસને પ્રથમ અધિકાર પૂરે કર્યા સંવત્ બતાવે છે. આ છેલ્લી કડિયામાંથી નીચેની હકીક્ત પ્રકટ થાય છે. રાજવિમલના શિષ્ય મુનિવિજય ઉપાધ્યાય, જેઓ વીસનગરના રહીશ હતા, અને જહેમના પિતાનું નામ કેશવશા અને માતાનું નામ માઈ હતું, હેમના શિષ્યદર્શનવિજયજી એ આ રાસને પ્રથમ અધિકાર સં. ૧૬૭ના માગશર વદિ ૮ રવિવારના દિવસે બુરહાનપુરમાં બિરાજમાન શ્રીમનમેહન પાર્શ્વનાથના પસાયથી પૂરો કર્યો. ૧૧ [ ૮૧ ] 2010_05 Page #135 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર, વિજયદેવસૂરિ આતમાં. વિચતિલકસૂરિના સ્વર્ગવાસ થયા પછી, વિજયદેવસૂરિએ વિજયાનંદસૂરિની સાથે મેળ કરવાના પ્રપંચ આદર્યાં. પહેલેથી સંકેત કરીને અને ખંભાતમાં ભેગા થયા, પરન્તુ šાં બન્નેનુ ચિત્ત મળ્યું નહિ. šાંથી વિજયાનંદસૂરિ મારવાડમાં આવ્યા અને વિજયદેવસૂરિ ખંભાતમાં રહ્યા, ચામાસુ ઉતરે વિજયદેવસ્રિએ વહાર કર્યો. બહાર આવતાં માર્ગ માં તુરકાએ વ્હેમને પકડ્યા, ઉંટની પાછળ બાંધીને હેમને વહન કર્યો. પગમાં એડી નાખી, હાથે ૐ ખલાં પહેરાવ્યાં. એવી અવસ્થામાં કેટલાક દિવસે વ્યતીત થયા. તે પછી પેટલાદના હાકેમે ખારહજાર મુદ્રા લઇને હેમને છૂટા કર્યા. હાંથી તેએ મારવાડમાં ગયા. હેમણે મેલને માટે ઘણાં કાવતરાં કર્યાં; પરન્તુ હેમનું હૃદય કોઇ જાણી શકતું નહિ. ધવિજય વાચક વિજયદેવસૂરિને મળી ગયા. તે પછી બધા અમદાવાદ આવ્યા. ધર્મવિજય વાચક 、ાં ચામાસુ રહ્યા અને વિજયદેવસૂરિ પણ અમદાવાદમાંજ રહ્યા. ધર્મવિજય વાચકને આચાય પદવીની લાલચ હતી, પરન્તુ પુણ્ય તે તેટલુ જ જોઈએ, તે તે લાલચથી સાગરગચ્છમાં ભળી ગયા, અને લેખપણ લખી આપ્યું. શાંતિદાસ શેઠને સપાટા, અનુક્રમે વિહાર કરતા કરતા વિજયદેવસૂરિ અમદાવાદ આવ્યા, અહિ શાંતિદાસશેઠ વિજયદેવસૂરિના પક્ષમાં થયા અને એમ વધુમળથી સાગરમતને પ્રચાર કરવા લાગ્યા. શાન્તિદાશેઠ નિષેધેલા ગ્રંથને વંચાવવા લાગ્યા; આથી અંદર અંદરનાજ સાધુએ અને શ્રાવકાને તે વાત અરૂચિકર લાગી. હેમણે વિજયદેવસૂરિને કહ્યું, પણ હેમણે વળતા જવાબ ન આપ્યું. તે સાધુએ હીરવચસૂરિની વાણીના જોરથી પ્રચાર કરવા લાગ્યા. આ હકીકત સાગર પક્ષવાળાને અરૂચિકર લાગી, શાન્તિદાસશેઠ કહેવા લાગ્યા [ ૮૨ ] 2010_05 Page #136 -------------------------------------------------------------------------- ________________ કે–તે બધાને ગચ્છથી બહાર કરવા, અને સાબરમતને પ્રચાર કર.” એ પ્રમાણે આપસ આપસમાં હેટ વિખવાદ ઉભે થયે અને સાગરમતવાળા ઉન્માદ કરવા લાગ્યા. વિજયદેવસૂરિના સાધુઓ વિજયદેવસૂરિને કહેવા લાગ્યા કે- ત્વમે ગચ્છને છિન્ન ભિન્ન કરી નાખે. હવે સમુદાય ઠેકાણે કેમ રહી શકશે?” ચારિત્રવિજય વાચક વિગેરે દૃઢચિત થયા, અને તેઓ સાગરપક્ષથી લગારે ડરવા ન લાગ્યા. આથી શાંન્તિદાસશેઠ ખૂબ ગુસ્સે થયા, અને તેઓ વ્યાખ્યાનમાં આવીને સભા વચ્ચે ખૂબ જોર જોરથી કહેવા લાગ્યા કે-“નવસંઘાડા ગચ્છ બહાર કરવામાં આવે છે”, વળી તેઓને વાંદે હેમને સેગન પણ દીધા. તે પછી કેટલાક સાધુઓએ વિજયદેવસૂરિને એકાંતમાં ખૂબ ટાઢા બોલ સંભળાવ્યા. અને કહ્યું કે –“જે હૃમે સાગરનું અનુસરણ કરશે, તે હમારે દહાડે માઠે આવશે. હમારે એકલા ફરવું પડશે, અને કેઈ માનશે પણ નહિં. અને અમે વિજયાનંદસૂરિને માનીશું. ” વિજયદેવસૂરિએ વિચાર કર્યો કે—હારૂં વિચાર્યું મનમાં રહી જશે, અને જહેમ પહેલાં સાત વાચકે રીસાઈને હને મૂકી અલગ થઈ ગયા, તેમ વળી આ અલગ થઈને બેસશે તે શું ફાયદે? એમ વિચારી વિજયદેવસૂરિએ કહ્યું—“ઠીક છે આપણે એક પટે લખીએ, અને તે પ્રમાણે વર્તવાને આપણે બધા તૈયાર રહીએ.”તે પછી બધાઓને ખુશી કરવાને એક પટે લખ્યું, અને તેમાં લખ્યું કે–સર્વજ્ઞ શતક ગ્રંથ અપ્રમાણ છે.” આ પેટા ઉપર હારે સાગરેએ મતાં કરવાની ના પાડી, મ્હારે સૂરિજીએ સાગરને ગચ્છ બહાર કર્યા. આથી શાન્તિદાસ શેઠ વિજયદેવસૂરિથી અલગ થયા, અને તેમને મકાનથી પણ બહાર કાઢયા. છેવટે વિજયદેવસૂરિએ વિજયાનંદસૂરિની સાથે સંધી કરવાને મનમાં નિશ્ચય કર્યો. એ આચાર્યોની એકતા. | વિજયદેવસૂરિએ વિચાર કર્યો કે–સાગર મારું લીલું કરે તેવા નથી. તેઓની કપટપટુતાથી હું અત્યાર સુધી તેમની પાછળ તણો. [ ૮૩ ] 2010_05 Page #137 -------------------------------------------------------------------------- ________________ પણ મારે આટલી બધી ખટપટ શા માટે જોઈએ? શા માટે સમાજની અશાન્તિમાં હારે ભાગ લેવા જોઈએ, એમ વિચાર કરી આપસમાં સંધી કરવાને માટે તેમણે ધર્મવિજયજી વાચકને એકાંતમાં બોલાવ્યા, અને કહ્યું કે – સાગરને દૂર કર્યા છે. હવે હમે શા માટે નથી આવતા? ધર્મવિજયજીએ કહ્યું–જે આપ કહે છે તે પ્રમાણે હવે એકતા કરવી હોય, તો આપ કઈ પણ કામ સૈની સલાહથી કરશે, તે બધાઓનાં ચિત્ત મળેલાં રહેશે.' વિજયદેવસૂરિએ કહ્યું–‘ભલે હુને હેમાં કંઇ હરત નથી. આપણે સૈની સલાહથીજ કામ કરીશું, પરંતુ આપણે આ સમુદાય મારા હાથમાં રહેવા જોઈએ.' મોંઢાની ઉંચી ઉંચી વાતે ઉપરજ લેકે મેહિત થાય છે. - સ્તુતઃ મનુષ્યના હૃદયની એકાએક ખબર પડતી નથી. વિજયદેવસૂરિના મનમાં હતું કે–એક વખત નવા આચાર્યને અલગ કરી આખે સમુદાય મ્હારા કબજામાં લઈ લઉં. પછી કેણ એના પક્ષમાં થનાર છે? વિજયદેવસૂરિના હૃદયની આ વાતને ધર્મવિજયજી ન સમજી શક્યા. તેઓ તે પોતાના સરળ પરિણામથી આપસમાં એકતા-પ્રેમ કરાવવાના કાર્યમાં જ લાગી ગયા. જો કે કેટલાક સાધુઓએ શંકાએ કરી કે–એકદમ તેમને વિશ્વાસ કરવા જેવું નથી. સાગરની દાંભિતા તેમના હૃદયમાં પણ ઉતરી છે, ” છતાં હેમણે સાગરને હવે દુર કરેલ છે, વિગેરે કેટલુંક સમજાવી નકકી કર્યું. તે પછી તેજપાલને હેમણે તેડાવ્યો. શત્રુંજ્યની યાત્રાના નિમિત્તથી તે આવ્યું. ગુરૂને વંદણ કરી તેજપાલની સમક્ષ એકતાને એક પત્ર લખવામાં આવ્યું, તેજપાલના યાત્રા કરીને આવ્યા પછી એક લેખ લખે, જેની અંદર લખવામાં આવ્યું કે– હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિએ જહે હે પટા કર્યા છે તે પટાઓને હે નહિ માને હેને ગચ્છથી દૂર કરવામાં આવશે. [ ૮૪ ] 2010_05 Page #138 -------------------------------------------------------------------------- ________________ વળી કેઈએ એક બીજાની સાથે રાગદ્વેષ રાખ નહિં અને મર્યાદા પ્રમાણે એક બીજાની સાથે વંદન વ્યવહાર ચાલુ રાખો અને જેને જે પદવીઓ છે કે જેમની તેમ કાયમ રાખવી.” વિજયદેવસૂરિએ પોતાના હાથે આ લેખ લખ્યું. વિજયાનંદસૂરિએ લખ્યું કે—“ જે ગુરૂવચન લેપવામાં નહિ આવે તેજ તમારી આજ્ઞા બધા પાળશે.” રંગમાં ભંગ. બીજી તરફ શાન્તિદાસ શેઠને વ્હારે આ વાતની ખબર પડી, મ્હારે તેઓ આવીને કહેવા લાગ્યા કે—એમની સાથે સંધી કરવી સારી નથી. તેમના મલીન મનને તમે જાણી શક્યા નથી. આ મેળાપ હુને તે દુઃખકારી લાગે છે. વિજ્યાનંદસૂરિએ કહ્યું કે – નહીં નહીં, અમારા મનમાં કંઈ રેષ નથી. માત્ર હૃદયમાં જે બેટી પ્રરૂપણ હતી તે જ આ બધા કલેશનું કારણ હતું અને તે નીકળી ગયા પછી ફ્લેશ રહેજ શાનો?” એ પ્રમાણે અધિક ચિત્ર મહીનાની નોમના દિવસે સંઘવીને ઉપાશ્રયે આ પ્રમાણે બધા મળી ગયા. તે પછી વિજયદેવસૂરિની પાસેના મોટા સાધુઓ સંઘની સાથે કાળુપુર ગયા. હાં વિજયાનંદસૂરિને વંદન કરી વિનતિ કરવા લાગ્યા કે–આપ શહેરમાં પધારે અને હવે બને (આપ અને વિજયદેવસૂરિ) સાથે રહો. સંઘે કરેલા હેટા સામૈયા પૂર્વક તેઓ શહેરમાં આવ્યા. વિજયદેવસૂરિને વંદણ કરી. કલેશ મટી ગયે. એવામાં એક મોટું વિન આવ્યું. શાન્તિદાસ શેઠે હાંની કચેરીમાં હુકમ મેળવી સાધુઓને પકડાવવા માટે કેટલાક પિલીને ઉપાશ્રયે મોકલ્યા. તેઓ “મા” પકડે’ કરતા ઉપાશ્રયે આવ્યા. પરંતુ સારે નસીબે ઉપાશ્રયમાંથી સાધુએ નીકળી ગયા અને શાહ નાનજીના ઘરમાં બે દિવસ રહી તેઓ ઈહિર તરફ રવાના થઈ ગયા. વિજયદેવસૂરિ, વિજયાનંદસૂરિ અને તેમના કેટલાક સાધુએ ઈડરમ જઈ પહોંચ્યા. હવે તો બધા એકત્ર થયેલા હેવાથી એક બીજા ન્હાના મહેતાની મર્યાદા પ્રમાણે વિનયભાવથી રહેવા લાગ્યા. [ ૮૫ ] 2010_05 Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા માટે પ્રાથના. થોડા સમયમાં અમદાવાદના એક આગેવાન ગૃહસ્થ દાસી ૫નીઆએ વિજયાનંદસૂરિ ઉપર પત્ર લખી પ્રતિષ્ઠાના કાર્ય માટે તેમના શિષ્યને માકલવા માટે પ્રાર્થના કરી. વિજયાન દસૂરિએ ચાખ્ખી નાજ લખી, કે અમદાવાવાદ કોઇ આવી શકશે નહી. પછી તેણે બીજો પત્ર લખી જણુાવ્યું કે મે કાર્ટની મંજૂરી લીધેલી છે. માટે અહિ' આવવામાં ફાઈ જાતની હરકત આવશે નહિ. ' આટલું લખવા છતાં પણ હેમણે નાજ લખી. આમ કરતાં પ્રતિષ્ઠાનુ` મુહૂ વીતી ગયું. આથી રાષે ભરાઇ તેણે વિજયદેવસૂરિને પત્ર લખ્યું અને જણાવ્યુ કે આપે આણું કામ કર્યું ? તેમનું આચાર્ય પદ રાખવામાં તે આપણી લાજ રહી નથી.' વિજયદેવસૂરિએ જણાવ્યુ’—‘હમારે તે સબંધી ચિતાં ન કરવી, ખધા સુમદાય હાથ કરી લીધા પછી તમારા મનમાં છે તે કરશુ.’ આ પત્ર ભાગ્ય ચેાગ્યે અમદાવાદના સંઘના હાથમાં આવ્યા. અને તેથી પાપ પ્રકટ થયું. ખામણાંમાં ખટકા. બીજી તરફ વળી એક બીજો મનાવ બન્યા. બધા ભેગાં પડિકમણુ કરતા. હવે પાક્ષિક ખામણાં વખતે કાઇ પણુ અનુચાનનુ નામ ન લેતાં વિજયદેવસૂરિ સામાન્ય રીતે એક સાથે ખધાઓને ખમાવવા લાગ્યા. એવી એ પાખીએ ગયા પછી ત્રીજી પાખીએ વિદ્યાવિજય નામના એક સાધુએ એક યુક્તિ કરી. હેમણે • પ્યાસ પ્રમુખને ખમાવું છુ. ’ એમ કહી પતાવ્યું. એટલે ગુરૂએ કહ્યું. મરે, એમ કેમ ? ' વ્હેણે કહ્યું:— જેવી મ્હાટાઓની રીતિ છે તેવી રીતિથી મેં' કર્યું, તમે જ્યારે નામ દઇને ખમાવશેા, ત્હારે અમે પણ એમ કરીશું,’વ્હારે આમ થયું... ત્હારે બધા નામ લઈને ખમાવવા લાગ્યા. જો કે તે પશુ મન વિનાજ ઉપર ટપકે. ' વિજયદેવસૂરિએ વળી એક બીજો વિચાર કર્યાં. હેમણે એક નવા આચાર્ય કરવાની ઈચ્છા કરી. આ વિચાર હેમણે વિજયાન દસૂરિને [ < ] _2010_05 Page #140 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું. હેમણે માત્ર એટલેજ જવાબ આપે કે-“જહેમ શોભા વધે તેમ કરે.” રાજનગર અને ખંભાતના સંઘે પણ જણાવ્યું કે–એવું વળી તપગપતિ પદ કેવું હારે કેઈને આચાર્યપદ આપીશું, ત્યારે ધામધૂમ પૂર્વક વિશેષ કરીને આપીશું.' વિજથરાજ નામના ઉપાધ્યાયજીએ પણ કહ્યું કે “સંઘનું વચન ઉલ્લંઘવું ઠીક નથી. વધારે તાણવાથી તૂટી જાય છે. અને તૂટ્યા પછી હાથથી છૂટી જાય છે. જે આપ કદાગ્રહ કરીને પદ સ્થાપના કરશે તે પાછળથી પશ્ચાત્તાપ થશે, અને તેનું ફળ આપને ભોગવવું પડશે.” બધાએ સમજાવવા છતાં તેમણે કોઈનું માન્યું નહિં, અને પદ સ્થાપના કરી દીધી. તેમ છતાં પણ વિનયગુણસંપન્ન વિજયાનંદસૂરિએ તે પિતાને વિનયભાવ નજ છેડ્યો. હેમણે તે લગાર પણ રાગ દ્વેષ કર્યા સિવાય હમેશાં સેવાજ કરી. પરંતુ વિજયદેવસૂરિ તે હેમનું લગારે ભલું ઇચ્છતા નહિં. સૂરત ગમન. તે પછી ખંભાતના સંઘે વિજયદેવસૂરિ પાસે જઈને માસાની વિનતિ કરી. હેમણે વિજયાનંદસૂરિને ખંભાત જવા માટે આજ્ઞા કરી. વિજયાનંદસૂરિ ખંભાત પધાર્યા. બીજી તરફ સૂરતના દેસી સામે, દેસી પ્રમજી, દેસી પૂજાને પુત્ર નાગજી, એ બધા વિજયદેવસૂરિની પાસે ગયા અને વિજયાનંદસૂરિને સૂરત લઈ જવા માટે આજ્ઞા લઈ આવ્યા. વિજયાનંદસૂરિએ સૂરત આવવા માટે ખંભાતથી વિહાર કર્યો. જે બસર થઈ સૂરિજી ભરૂચ આવ્યા. ત્યહાં સૂરતના વખારિઆ સંઘને પત્ર મળે. તેમાં લખવામાં આવ્યું હતું કે- અહિં ત્રણ પક્ષના ઉપાશ્રય છે. માટે આપ એવી રીતે વિચાર કરીને આવશે કે જેથી બધાઓને સંતોષ થાય.” આના ઉત્તરમાં સૂરિજીએ જણાવ્યું–‘મને કઈ પણ જાતને કેઈના ઉપર રાગ-દ્વેષ નથી. વિજયદેવસૂરિના આદેશથી હું ચોમાસા માટે આવું છું. માટે હમે વિચાર કરી લેશે, હમે બનને પક્ષવાળા મળીને જહેમ કહેશે, તેમ કરવાને હુને હરક્ત નથી.” [ ૮૭ ]. 2010_05 Page #141 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ આગળ વધી “વરિઆવ’ આવ્યા. ભરૂચને સંઘ પણ સાથે જ હતે. વખારીઆ સંઘ પણ અહિં આવ્યું. દેસી સેમા, પ્રેમજી વિગેરે પણ આવ્યા. તેમણે કહ્યું-આપની સમક્ષ અમે સુરતના સંઘે એકત્ર થઈ જઈએ. ગુરૂએ કહ્યું “હાં આવ્યા પછી સૌ સારૂં થશે.” પછી શુભ મુહૂર્ત સૂરિજીએ સુરતમાં પ્રવેશ કર્યો. સૂરિજીના પ્રવેશ વખતે અંગપૂજામાં પાંચશો મુદ્દાઓની ઉપજ થઈ. એ વ્યાખ્યાને. ત્રીજા દિવસે વખારિઓ સંઘ આચાર્યશ્રી પાસે આવ્યો. હે વંદણ કરીને સૂરિજીને પૂછ્યું કે–“હવે શું ઉપાય કરે?” સૂરિજીએ કહ્યું–શા સંબંધી ?” સંઘે કહ્યું – જે તે લોકોની ઈચ્છા થાય તે બધા એક થઈ જઈએ.' સૂરિજીએ કહ્યું “હવે ભેગા થવામાં બાકી રહ્યું છે શું? ગુરૂ એક છે, અને હેમની જ આજ્ઞા માનવામાં આવે છે, તે પછી વાંધો શો છે? વખારિઆ સંઘે કહ્યું– મહારાજ તે શ્રાવકો વિજયતિલકસૂરિના ગુણ ગાય છે, તે હવે ન ગાય, એમ તમે હેમને સૂચવો.' સૂરિજીએ કહ્યું–‘અમને હેમને ઉપકાર છે, માટે તેમનું નામ ન લેવું-ગુણ ન ગાવા, એ કેમ અને ? એમ કરવાથી તે સ્વામીદ્રોહપણું થાય.” મ્હારે સૂરિજીએ આવો ઉત્તર આપે, હારે હેમણે બીજી યુક્તિ કાઢી. તેમણે કહ્યું* ત્યારે એમ કરે કેન્દ્રવિજયતિલકસૂરિ અને વિજયદેવસૂરિ એ બનેનાં વખાણ કરવાં નહિં.” સૂરિજીએ ચોખું સંભળાવ્યું કે – એવું કોઈ દિવસ બની શકે નહિં. ” સૂરિજીને આ ઉત્તર સાંભળીને વખારિઓ સંઘ આવ્યું હતું તેમ ચાલતો થયો. બીજી તરફ નવસારીથી પ્રીતિવિબુધ નામના સાધુને બોલાવ્યા. ચોમાસામાં તેઓ ત્રણ હેાટી નદિઓ વહાણ દ્વારા ઉલંઘી અશાડ વદિ સાતમે બાર ગાઉની મજલ કરી સૂરત આવ્યા અને હેમણે બીજા ઉપાશ્રયમાં મુકામ કરી જુદું વ્યાખ્યાન કરી મતભેદનું [ ૮૮ ] 2010_05 Page #142 -------------------------------------------------------------------------- ________________ બી વાળ્યું. વગર કારણે હેમના માસામાં આવવાથી શાસનની હેલણા થઈ. આમ છતાં પણ વિજયાનંદસૂરિ મનમાં કંઈપણ લાવ્યા નહિં. અને જહેમનું તેમ ચાલવા દીધું, પણ શ્રાવકોએ આ વાત ઉપેક્ષિત નહીં ગણી. સૂરતના સંઘે અમદાવાદ અને ખંભાતના સંઘને લખ્યું. તેમ આચાર્ય વિજયદેવસૂરિને પણ લખી બધી હકીક્ત જણાવી. વિજયદેવસૂરિએ લખી જણાવ્યું કે –“સકારણ એમ કરવું પડ્યું છે–શ્રાવકે સાગરમાં ન ચાલ્યા જાય એટલા માટે તેમ કર્યું છે.” આ જવાબ વાંચી સંઘે વિચાર કર્યો કે મેળ જાણીને આ કર્યું છે, પરંતુ તે ઠીક થયું નથી. આગળ આવી રીતે કેમ ચાલી શકે? માટે પહેલાં જેવું હતું તેમજ આપણે તે ચાલવા દેવું.” આ હકીક્ત ગુરૂને (વિજયાનંદસૂરીને) જણાવતાં સૂરિજીએ કહ્યું –કંઈ નહીં, તે જહેમ કહે તેમ કર્યા કરે અને તે જહેમ કરે તેમ કરવા દ્યો આપણે કોઈ જાતને ભેદ કરવો નથી.” આચાર્યશ્રીની આ સરળતા મહાનુભાવપણું જોઈને શ્રાવક શ્રાવિકાએ ચક્તિ થઈ ગયાં અને મુક્ત કંઠે ગુરૂજીની પ્રશંસા કરવા લાગ્યાં. યૂભવંદનને નિષેધ. બીજી તરફ વિજયદેવસૂરિ શિહીમાં ચોમાસુ રહ્યા હતા, હેની પાસે જ વિજયતિલકસૂરિને શૂભ હતું, તેને વંદન કરવાને ઘણું શ્રાવક શ્રાવિકાઓ અને મુનિઓ જતા હતા, તેઓને વિજયદેવસૂરિએ નિષેધ કર્યો અને કહ્યું કે–“મારા રાજ્યમાં હમારે શૂભને વંદન કરવા જવું નહીં.” આ ગામમાં મેહાજલ નામને એક ધાર્મિક શ્રાવક રહેતું હતું. હે સૂરિજીને કહ્યું–મહારાજ ! વીરની પરંપરામાં હીરવિજયસૂરિ વિગેરે ઘણાએ આચાર્યો થઈ ગયા છે, પરંતુ કેઈએ શૂભને વંદન કરવાનો નિષેધ કર્યો નથી અને આપ [ ૯] ૧ર 2010_05 Page #143 -------------------------------------------------------------------------- ________________ નિષેધ કરે છે એ શું? મહારાજ ! આપનાથી એને નિષેધ નહીં થઈ શકે. આવું અવિચાર્યું કામ કરવું વ્યાજબી નથી. આપે કેટલાં અવિચારી કામ કર્યા છે. એક તે સૂરિપદ આપ્યું, બીજુ જુદુ વ્યાખ્યાન કરાવ્યું, ત્રીજી વખત કરાવ્યું, ને શું વિજયતિલકસૂરિના ગુણગાનને નિષેધ અને પાંચમું આ શુભવંદનને નિષેધ. આટલાં અવિચાર્યા કાર્યો કર્યા છે.’ શ્રાવકે આટલું સંભળાવવા છતાં હેમણે કદાગ્રહ છોડ્યો નહી પરન્ત શ્રાવકે એ હેમને ઉપદેશ નજ માન્ય અને હે પ્રમાણે વંદન કરતા હતા તે પ્રમાણે કરતાજ રહ્યા. વળી આ હકીકત હેમ હેમ જુદા ગામેના સંઘના જાણવામાં આવી, તેમ તેમ દરેક સ્થળેથી તેમના ઉપર કાગળ લખાયા કે—શાસ્ત્ર-સિદ્ધાન્તને શા માટે ઉત્થાપે છે? અને તેમ કરીને આખા સમાજમાં લેશ કાં ઉભું કરે છે?” પશુ તેઓનું માનેજ કેણ તે? કેરવાડામાં પ્રતિષ્ઠા. બીજી તરફ વિજયાનંદસૂરિ સૂરતમાં ચોમાસુ પૂરૂ કરી ગણદેવી અને વલસાડ પધાર્યા. અહિં ભરૂચના ડુંગરશી શેઠ અને તેમના બેન કીકીએ આવી સૂરિજીને પ્રાર્થના કરી કે-કેરવાડામાં મેઘજી શેઠને પ્રતિષ્ઠા કરાવવી છે, માટે આપ હાં પધારે. આપના પધારવાથી ત્યહાં લાભ ઘણે થશે. સૂરતમાં જહેમ મુદ્દાઓની પ્રભાવના થઈ, તેમ હાં પણ થશે. હાંના ઠાકર ભારમલ પણ આપનું પધારવું ચાહે છે, વળી ગુજરાતમાં ગામેગામ કતરીઓ મેકલાઈ ગઈ છે. માટે આપ જરૂર પધારે. આપને લેવાને માટે જ મહને મોકલેલ છે. આ ઉપરાંત ખંભાતથી બ્રહ્મચારી રાઘવજી અને જંબુસરથી શાંતિ વેરે વિગેરે પણ આવ્યા, અને આ પ્રતિષ્ઠા ઉપર પધારવાને સૂરિજીને વિનતિ કરવા લાગ્યા. રાજનગર અને ખંભાતના તિષિઓ અને સુરવિજય પંન્યાસ—એ બધાએ મળીને પ્રતિષ્ઠાનું મુહૂર્ત ફાગણ વદ ૪ નું નકકી કર્યું હતું. આ બધાઓની વિનંતિના ઉત્તરમાં વિજયાનંદસૂરિએ કહ્યું–વિજયદેવસૂરિની આજ્ઞા હોય, તેજ હું પ્રતિષ્ઠા કરી શકું.' [૯] 2010_05 Page #144 -------------------------------------------------------------------------- ________________ સુરતના સંઘે કહ્યું:- મહારાજ ! રાજનગરના સંઘે માણુસ મેાકલેલ છે, તે આજ કાલમાં આવી જશે અને મધુ સારૂ થશે. માટે આપ આ ઉત્તમ મુહૂત્ત સાચવી લ્યે.. આમાં વિલંબ કરવાનુ કામ નથી.’ સંઘના કહેવાથી તે સૂરત, રાનેર, વિરઆવી થઈ ભરૂચ આવ્યા. અહિં ફેરવાડાના સંઘ આળ્યે અને મ્હાટી ધૂમધામ પૂર્ણાંક પુરપ્રવેશ કરાવ્યા. આ પ્રતિષ્ઠા ઉપર દસ હજાર માણસો ભેગા થયા હતા. રત્ન, પીતળ અને પાષાણુનાં એકદર અઢીસા ખ ંખાની આ વખતે પ્રતિષ્ઠા અને અંજનશલાકા કરી. પાંચ દિવસ સુધી સંઘની ભક્તિ કરી. અનેક પ્રકારનાં મિષ્ટાન્નો જમાડ્યાં, ચારસા યાચક આવ્યા હતા, હેમને અભિનવ વસ્ત્રો આપી સંતાષ પમાડ્યો. આ વખતે દસ હજાર રૂપિયાના વ્યય કર્યો. પ્રતિષ્ઠાનું કાર્ય સમાપ્ત થયા પછી સંઘ વિખરાઇ ગયા અને ગુરૂજીએ અહિ માસકલ્પ કર્યો. હવે રાજનગરથી વિજયદેવસૂરિ પાસે જે માણસેા મેાકલવામાં આવેલ, તે માણસેાને જલદી જવાબ લખી આપીને વિદાય ન કર્યો. પ્રતિષ્ઠાનું મુહુર્ત્ત થઇ ગયું, ત્યાં સુધી તે લેાકેાને પેાતાની પાસેજ રોકી રાખ્યા. અને પ્રતિષ્ઠા થઇ ગયા પછી તેમને વિદાય કર્યો. આથી રાજનગરના સÛવિચાર કર્યા કે—આટલુ' આટલું ઢીલુ રાખવા છતાં, તે હજૂ સમજતા નથી. જુદાં વ્યાખ્યાના કરાવીને અને આવી રીતે દુરાગ્રહ રાખીને ગચ્છમાં ભેદ કરાવે છે એ ઘણું અનુચિત થાય છે. વિજયાન દસૂરિ ગચ્છપતિ. વિજયદેવસૂરિની આવી પ્રવૃત્તિ જોવાથી એક વખત મુનિવિજયના શિષ્ય દેવવિજય ઉપાધ્યાય, કે જેઓ દનવિજયજીના ગુરૂભાઈ થતા હતા, તેમણે બધા સાધુએને ભેગા કરી વિજયાનંદ્યસૂરિને વિનંતિ કરી કે— _2010_05 [ ૯૧ ] Page #145 -------------------------------------------------------------------------- ________________ આપણે સારાને માટેજ આપસમાં મેળ કર્યો હતો, પરંતુ વિજયદેવસૂરિએ પોતાની ટેવ છેડી નથી, અને તે ટેવને આધીન થઈ પાછી ભિન્નતા કરી નાખી છે. હવે અમારે હેમની સાથે સંબંધ રાખવાની કંઈ જરૂર નથી. આપજ અમારા નાથ છે–ગચ્છપતિ છે, આપ હવે તે કપટીની સાથે જરાપણ સંબંધ રાખશે નહિં. કુદરતને કાયદે છે કે ગમે તેટલા સાબુથી ધોવા છતાં કાગડે ધોળા થતા નથી.” આને ઉત્તર આપતાં વિજયાનંદસૂરિએ ગંભીરતાથી કહ્યું– ભાઈઓ, ગમે હેવું પણ તેનું વચન માન્ય રાખીને કામ ચલાવવું, એ શ્રેયસ્કર છે. અંદર અંદર ભિન્નતા કરવામાં કંઈ ફાયદો નથી. ભલે તે તેનું ધાર્યું કરે.” સંઘે કહ્યું–“નહિં સાહેબ, હવે ઘણું થયું છે. એમની સાથે હવે અમારાથી સંબંધ રાખી શકાય તેમ છેજ નહિં. જહેણે હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિની નિંદા કરવામાં બાકી રાખી નથી, જહેણે મીઠાં મીઠાં વચને કહીને આપની સહદયતાને દુરૂપયેગ કર્યો છે, જહે પોતાનું છેલ્લું પાળતા નથી, હેનાથી હવે કઈ જાતની આશા રાખવી નકામીજ છે, માટે અમારે તો આપજ ગ૭પતિ છે.” બસ, એમ નક્કી કરી વિજયાનંદસૂરિના નામથી ઠેકાણે ઠેકાણે પટા લખવામાં આવ્યા, હેમાં લખવામાં આવ્યું કે “વિજયદેવસૂરિની સાથે ધર્મની હીલણ ન થાય, એમ ધારીને મેળ કરવામાં આવ્યું હતે; પરન્તુ હેમણે છોકરાની રસ્મત જેવું કર્યું છે. તેઓએ લખેલા લેખથી વિરૂદ્ધ વર્તન કર્યું છે, માટે તેમની સાથે સંબંધ બંધ કરવામાં આવે છે.” રાજનગર, અને ખંભાતમાં તે સંબંધી ઠરાવ થયો. સૂરત અને બુરાનપુરમાં દર્શનવિજયજીએ ઠરાવે કરાવ્યા. શિવપુર, નડુલાઈ અને જાહેરમાં મેહા જલે નાતના જોરથી ઠરાવો કરાવ્યા. એ પ્રમાણે બધે ઠરાવ થતાં બધા સંઘે વિજ્યાનંદસૂરિની આજ્ઞાને માનનારા થઈ ગયા. વિજયદેવસૂરિથી બધો સંઘ આ પ્રમાણે જુદો પડતાં હેમને [ ક૨] 2010_05 Page #146 -------------------------------------------------------------------------- ________________ શાંતિદાસ શેઠ ઉપર ઘણું બેટું લાગ્યું. ઠેકાણે ઠેકાણે તેમની નિંદા થવા લાગી. પછી તેઓ ગુજરાતમાંથી વિહાર કરી મારવાડમાં ચાલ્યા ગયા. હવે વિજયાનંદસૂરિ કેરવાડાથી વિહરવા લાગ્યા. તેઓ જબસર, સીનેર થઈ ડેઈ આવ્યા. સંખેડાને સંઘ અહિં આવ્યું. હેટો ઉત્સવ થ. લઢણુપાર્શ્વનાથની યાત્રા કરી, પુણ્યવિજયને વાચકપદ આપ્યું. ત્યહાંથી સંખેડે પધાર્યા. ત્યહાંથી સીર આવ્યા, હારે ખંભાતને સંઘ અહિં વિનતિ કરવા આવ્યો, સૂરિજી ખંભાત થઈ રાજનગર પધાર્યા, હાં શાંતિવિજય અને ભાવવિજયને વાચક પદ આપ્યાં. અહિં ઘણા શ્રાવક શ્રાવિકાઓએ વ્રત–નિયમ–તપસ્યાને આદર કર્યો. ધર્મદાસ, વિસા, બદા અને કેશવે ગુરૂભક્તિ નિમિત્તે પ્રભાવના આદિમાં ઘણું દ્રવ્યને વ્યય કર્યો. સિદ્ધાચલની યાત્રા. આ સમયમાં મારવાડમાં આવેલા નાડલાઈ ગામમાં ચાર સારા ગૃહસ્થ રહેતા હતા. તે ચારે સગાભાઈઓ થતા હતા. તેમનાં નામ મેહાજલ, ચાપ, કેસવ, અને કૃષ્ણ, હતાં. તેમના પિતાનું નામ વીરપાલ હતું. વીરપાલને બીજા બે ભાઈઓ હતા. જસવંત અને જયમલ. ઉપર કહેલા ચાર ભાઈઓ પૈકી મેહાજલને બે પુત્રો હતા. કમરાજ અને ગુણરાજ. કેશવને બે પુત્રેના અને નારાયણ. ચાંપાને બે પુત્રો હતા–વદ્ધમાન અને રૂડે અને કૃષ્ણને બે હતા–ધનરાજ અને સુખરાજ. આ ઉપરાંત વીરપાલના બે ભાઈઓ, જે જસવંત અને જયમલ હતા, હેમાં જસવંતના રાષભદાસ અને લક્ષમીદાસ બે પુત્ર હતા. જયમલને એક હતું, જેનું નામ હરચંદ હતું. ઉપર્યુક્ત ચારે ભાઈઓને વિમલાચલની યાત્રા માટે સંઘ કાઢવાને વિચાર થયો. તેઓને વિચાર થયે કે–પૂજ્ય શ્રી વિજયાનંસૂરિને સાથે લઈ સંઘ કાઢ. મુહૂર્ત જેવડાવીને પછી હેમણે સંઘને વિનતિ કરી. આ વખતે સંઘમાં કચરાને પુત્ર ઠાકરસી, [૩] 2010_05 Page #147 -------------------------------------------------------------------------- ________________ સા રૂ જેસિંગ, નાથાને પુત્ર જીવે, સા તેલાને પુત્ર રૂડે, ચં. દ્રસેનને પુત્ર સુરજી, ધના, ટીલા, અને મરૂને પુત્ર હેમેસા લેજે, તેના ચાર પુત્ર–સા દૂલે, સા વેલે, મનહર અને સામલ તેમજ ચોથા, તાલા, કેસવ કર્મસી અને તેજા નાથા, આ મુખ્ય હતા. સ થે સંઘપતિની વિનતિ મંજૂર રાખી. ઉપરના ગૃહસ્થો ઉપરાંત સા કીતે, તેના પુત્ર-ઝીપ, અને રાયચંદ; પીથા, અને નાથે વિગેરે પણ સંઘમાં સાથે ચાલ્યા, મુનિઓમાં દેવવિજય વાચક અને ભાવવિજયજી સંઘની સાથેજ ચાલ્યા. સંઘપતિ મહાજલે ગામેગામ પહેલેથી કંકેત્રીઓ મોકલી હતી, એટલે જહેમ જહેમ સંઘ આગળ વધવા લાગ્યો, તેમ તેમ જુદા જુદા ગામના સંઘો પણ ભેગા થતા ગયા. નાડલાઈથી પ્રયાણ કરી પ્રથમ યાત્રા વકાણુજીની કરી. જ્યારે સંઘ સીરેાહી આવ્યો, હારે ત્યાંના રાજા અક્ષયરાજે નિશાનની જેડી અને ઘણું સુભટે સાથે આપ્યા. ત્યાંથી આગળ વધી પાટણ, કુણગેર, સંખેશ્વર, સરખેજ, થઈ સંઘ અમદાવાદ આવ્યો. હાંથી ધોળકે આવતાં વિજયાનંદસૂરિ ભેગા થયા. સિદ્ધિચંદ વાચક અને ભાવવિજય પણ સાથેજ હતા. એકંદર બધા ગચ્છના મળીને પાંચસો સાધુએ સંઘમાં હતા. ધીરે ધીરે સંઘ બહુ હેટ બન્યું. બારસે સેવાલાં, રથ, અઢીસો ઉંટ, પાંચસે ઘોડેસ્વારે અને એક હજાર ઉપર બીજા હથીઆરબંધ માણસે હતા. આ સંઘમાં કુલ વીશ હજાર શ્રાવક હતા. તે ઉપરાન્ત બીજા નેકર-ચાકરે તે જુદા. અનુક્રમે ગમન કરતે સંઘ પાલીતાણે પહેર્યો. સંઘે અનેક પ્રકારનાં વાછત્રો અને ધમધામ પૂર્વક શ્રી શત્રુંજય પર્વતને મેતીથી વધાવ્યા. ઠેકાણે ઠેકાણે લેકેના આરામને માટે સાકરનાં પાણીની પરબ મંડાવી. આ વખતે ઠેકાણે ઠેકાણે ચેકી કરનારા ગરાસીઆઓ બેઠા હતા, તે આ સંઘના સીપાઈઓ અને ચેકીવાળાએથી અપમાનિત થઈ ઉઠી ગયા. તેથી તે લોકોને ઉપરી ગરાસીઓ સંઘવીની પાસે [૨૪] 2010_05 Page #148 -------------------------------------------------------------------------- ________________ આવીને કહેવા લાગ્યો કે- અમારા હુકમ સિવાય આ ગિરિ ઉપર કેઈ ચઢી શકતું નથી, તે તમારા માણસે કેમ ચઢે છે?' સંઘવીએ કહ્યું કે–રાજાના હુકમથી ચઢે છે” આમ વાતચીત ઉપરથી ચઢા ઉતરી થઈ ગઈ. સંઘના સુભટે એકદમ તૈયાર થતાં અહિંના ગરાસીઆઓ મૂડીવાળીને નાઠા, અને ઘેટી ગામમાં જઈને પેસી ગયા. સંઘ દસ દિવસ સુધી અહિં રહ્યો, અને શુભ ભાવનાપૂર્વક યાત્રા કરી અહીં હમેશાં સ્વામીવાત્સલ્ય થતાં અને રેજ નવાં નવાં પકવાન્નોનાં જમણે થતાં યાત્રા કરી સંઘવીએ પાંચ હજાર રૂપિયા ભંડારમાં આપ્યા. તમામ લેકે આ સંઘવીની ઉદારતાની મુક્તકઠે પ્રશંસા કરવા લાગ્યા. યાત્રા કરીને પછી બધો સંઘ અમદાવાદ આવ્યા. અહિં દસ દિવસની સ્થિરતા કરી. પછી સંઘની સાથે વિજયાનંદસૂરિ પણ મારવાડમાં આવ્યા. સિરોહી થઈને પછી નાડલાઈ પધાર્યા. પહેલું ચોમાસુ હેમણે નાડલાઈમાં કર્યું. બીજુ ધવલીમાં, ત્રીજુ નાડલાઈમાં અને ચેાથુ વાઘસિણે કર્યું. સૂરિજી લુણાવાસ પધાર્યા. હારે હાંના કાહાના શ્રાવકે કેટલાંક બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે એકને વાચક પદ આપ્યું. ત્યહાંથી પછી સીહી પધાર્યા અહીં ગુજરાતથી શાંતિવિજયગણે આવ્યા અને હેમણે ગુજરાતના સંઘ તરફથી આચાર્યશ્રીને ગુજરાતમાં પધારવા વિનતિ કરી. વિનતિને માન આપી સૂરિજી રાજનગર પધાર્યા. અમદાવાદમાં હેમના ઉપદેશથી અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યો થવા લાગ્યાં. અહિં સુધીનું વૃત્તાન્ત આપી કવિએ છેલ્લી ઢાળમાં આ બીજે અધિકાર બનાવ્યાને સંવત્ (જે સંવત્ -આ રાસના પ્રારંભમાં આપે છે) અને પોતાનો પરિચય આપે છે. ( આ પરિચય રાસ સારના પ્રથમ અધિકારની અંતમાં આવે છે તેજ છે. ) SA• [૫] 2010_05 Page #149 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #150 -------------------------------------------------------------------------- ________________ _ { નમઃ II. પં દર્શનવિજ્યવિરચિત विजयतिलकसरिरास. ઉદય અધિક મહિમા ઘણે શ્રીમનમોહન પાસ; સંઘ સયલ આણંદકરૂ સુખ સંપદ બહુ વાસ. નયર અરહાનપુર મંડણે મૂરતિ દીઠઈ મેદ; પ્રણમું પ્રીતિ પ્રભુપ્રતિ હઈડઈ ધરી પ્રમાદ. અઈયાણાગયસંપ્રતિ વંદું જિન ચોવીસ ચાર તીર્થંકર સાશ્વતા વિહરમાન વલી વિસ. 10 કરમ જપી મુગતિ વસ્યા સિદ્ધા સિદ્ધ અનંત; તે અહનિસિ આરાહીઈ અનંતજ્ઞાન ગુણવંત. ગુણ છત્રીસઈ નિરમલા સેહઈ અંગિ અનૂપ; આચારજિ નિત વંદીઈ કલિકાલિં જિનરૂપ. સકલ સૂત્ર-સિદ્ધાંત તે ભણઈ ભણાવઈ સાર; વાચક ગુણ પંચવી સિ૬ આરાધું સુખકાર. અઢીયદીપમાંહિં મુનિ હૂઆ હાસ્યઈ જેહ, વર્તમાન પણિ વંદીય સત્તાવીસગુણગેહ. શુચિ પ્રવચન ચિતિ આણુઈ જેથી જગ ઉપગાર; સાધુ મુખિં નિત તે સુણે શિવસુખને દાતાર. 30 પ્રવચનની અધિકારિણું શાસનિ સેહતિ જેહ; સમરી સાચિત સારદા સકલસિદ્ધિગુણગેહ. [૧] 15 2010_05 Page #151 -------------------------------------------------------------------------- ________________ 10 હાલા રાગ સારંગ; ઢાલ ફાગને. દેવતા દાનવ માનવા વિંતર તિષી જે રે, દુઈ પણિ તે આરાધતાં સુખકારી હાઈ તેહ રે. સણ દુરજણ બિહુ જણ જેહને એક સભાવિ રે, વિરહ સંગિં જાણુ છાંડે દુષ્ટ સભાવ રે. કવતાં નવપલ્લવ કરઈ વૃદ્ધવાદિ સિદ્ધસેન રે, ઈત્યાદિક જે કવિ જના મુઝસિવું ધર સનેહરે. લબધિ મંત્ર વિદ્યા વલી હોયે મુઝ પ્રસન્ન રે, ગાયન રંગિં ગાય એહ પ્રબંધ સુવન્ન રે. વીર શાસન પટ્ટાવલી પહેલો સુધમ્મસામિ રે, બીજે જંબૂ જાણઈ ચરમકેવલી અભિરામ રે. પ્રભવસામિ ત્રીજે નમે ચેાથે સચ્યભવસૂરિ રે, પાંચમઈ પાટિ યશેભદ્ર છઠઈ પાટિ ગુણ ભૂરિ રે. 15 શ્રીસંભૂતિવિજય વલી ભદ્રબાહુ ગુરૂભાય રે, સાતમઈ પાટિ સૂરીસિરૂ ધૂલિભદ્ર મુનિરાય રે. અંતિમ એ શ્રુતકેવલી સીલઅચલ અભિરામ રે, ચોરાસી ગ્રેવીસીઈ રાષિઉં જેણઈનામ રે. તાસ પટેધર મહાગિરિ સૂરિસુહસ્તિ નામ રે, 20 -મઈ શ્રીસુસ્થિતસૂરિ સુપ્રતિબદ્ધ સુનામ રે. શ્રીઈદ્રદિન્નસૂરી વલી દસમઈ પાટિં જાણે રે, શ્રીદિન્નસૂરિ એકાદસિં બારમાં પાર્ટિ આણે રે. શ્રીવસામી તેરમા ચઉદમઈ શ્રીવન્સેન, શ્રીચંદ્રસૂરિ પરમઈ વદે ભવિ ભાવેન રે. સેલમા સામંતભદ્રસૂરિ પાટિ શ્રીવૃદ્ધદેવ રે. શ્રી પ્રદ્યતન ગણધરૂ ઓગણીસમઈ માનદેવ રે. શ્રીમાનતુંગસૂરીવરૂ વીસમાં પાર્ટિ જાણે રે, જેણઈ ભગતામર કરિઉં જગમાંહિં જેહ ગવાણો રે. [૨] 25 ૨૨ 2010_05 Page #152 -------------------------------------------------------------------------- ________________ 10 15. એકવીસમઈ શ્રીવીરસૂરિ બાવીસમઈ જયદેવ રે, શ્રીદેવાનંદ ત્રેવીસઈ શ્રીવિક્રમ કરે સેવ રે. શ્રી નરસિંહ સુરીસિરૂ સમુદ્રસૂરિ તલ પાટિ રે, શ્રીમાનદેવસૂરિ આણી આ જીવઘણ પુણ્યવાટિં રે. પાટિ સુણો અઠાવીસમઈ શ્રીવિબુધપ્રભસૂરિ રે, ઓગણત્રીસમે પધરૂ શ્રીયજયાનંદસૂરિ રે. શ્રીરવિપ્રભસૂરિ ત્રીસમા પાટિ શ્રીયશોધરદેવ રે, પ્રદ્યુમ્રસૂરિ બત્રીસમા ત્રેત્રીસમઈ સાર્વદેવ રે. ચિત્રીસમઈ શ્રીવિમલચંદ્ર પાટિ ઉદ્યોતનસૂરિ રે, છત્રીસમઈ પાટિ વલી શ્રીયશવદેવસૂરિ રે. સાત્રિીસમઈ શ્રીદેવસૂરિ અડત્રીસમાં સર્વદેવ રે, શ્રીયશોધરસૂરિ પ્રભુ ભવિય કરઈ બહુ સેવ રે. શ્યાલીસમા ગચ્છનાયક શ્રીમુનિચંદ્રસૂરીશ રે, શ્રી અજિતદેવ ગણધરૂ વિજયસિંહ ગુણ ભૂરિ રે. સેમપ્રભ મણિરત્નસૂરિ હવઈ ચિહુઆલીસમાહ રે, શ્રીજગચંદ્રસૂરિવરૂ નામિં અતિ ઉત્સાહ રે. બાર વરસ આંબિલ કરઈ બિરૂદ સ લહઈ તપા રાય રે, શ્રીદેવિંદ્રસૂરિ તસ પટિ પસ્તાલીસમા સહાય રે. ધર્મઘોષસૂરિ નમે શાકિની ભય કી નાશ રે, સાધુ ઉપદ્રવ ટાલીએ પરમંત્ર વાદીનઈ પાસ રે. તાસ પટેધર જાણઈ સેમપ્રભસૂરિ જાણું રે, સોમતિલકસૂરિ તસપટિ શ્રીદેવસુંદર માનું રે. પંચાસમાં પાર્દિ કહું સોમસુંદરસૂરિ રાય રે, શ્રી મુનિસુંદરસૂરિ રચિઉં સંતિકરં સુખદાય રે. બાવનમા પટોધરૂ શ્રીરત્નસેષરસૂરિ રે, શ્રીલંક્ષ્મીસાગરસૂરી શ્રીસુમતિસાધુસૂરી રે. પા૮િ પંચાવનમઈ હવઈ શ્રીહેમવિમલસૂરીશ રે, શ્રીઆણંદવિમલસૂરિ પાટિ છપનમઈ ઈશ રે. [ ૩] 20 25. 2010_05 Page #153 -------------------------------------------------------------------------- ________________ 10. શ્રીવિજયદાનસૂરિપ્રભુ તાસ પટેધર ધીર રે, પાટ અઠાવનમઈ સુણે જગગુરૂ શ્રીગુરૂહીર રે. ઓગણસઠિમે પટેધરૂં શ્રીવિજયસેનસૂરીરાય રે, તાસ પટેધર સાઠિમાં શ્રીવિજયતિલક સહાય રે. 5 વીરશાસન પટાવલી મનિ ધરી અતિ આણંદિ રે, વંદું નિતનિત ભાવસિઉં જે વંદી મુનિવૃદિ રે. તાસ પરંપરા સિર ધરી કરી ગુરૂ વચન પ્રમાણ રે, તપગચ્છ મહિમા જેહથી મહિમંડલમાંહિ જાણ રે. વીરવચન અજૂઆલીઆં જેણઈ માન્યા ગુરૂહીર રે, તાસતણુ ગુણ ગાયસિઉ પામી સુખ શરીર રે. નિજ ગુરૂવચન આરાધક શ્રીવિજયતિલકસૂરિંદ રે, રાસ રચું રળી આપણે સાંભલસ્પર્શ ભવિછંદ રે. || હાલા રાગ ગોડી. શ્રીવિજયતિલકસૂરિ પૂરણ ગુણ ગંભીર, તસ રાસ રચતાં વાધઈ હઈયડઈ હીર. પાંચ કારણ મિલીઆ નામ તણું અભિરામ, તેણુઈ કરી દેસિÉ રાસતણું તે નામ. પહેલું એ કારણુ વિજ્યદાન સૂરીશિં, નિજ પાર્ટિ થાખ્યા હીરવિજય સૂરીશ. તેણુ વાર કહિઉં એક વચન સુણે સાવધાન, જેહનઈ પદ આપે તેહનઈ દેઈ બહુમાન. એ વિજયની શાષા જયકારી જગિ જાણું, પદ દે તેહનું વિજય નામ મનિ આણું. બીજું એ કારણ હીરવિજય સૂરી ધારી, અકબર પ્રતિબંધેિ જયવરીઓ ગુણઓરી. [૪] 15 20 25 2010_05 Page #154 -------------------------------------------------------------------------- ________________ 10 કારણ વલી ત્રીજું ગચ્છપતિ શ્રીવિજયસેન, ત્રિણિસઇ ભટ આપી જયવરીઓ સ્વવશેન. કારણ એ ચેાથે વિજયનઈ નિત જયકારી, શ્રીવિજયતિલકસૂરિ હુએ તપાગચ્છધારી. હવઈનિસુણે કારણું પાંચમું કહું વિસ્તાર, સાગરિ જવ પી ગચ્છ પરંપરસાર. તવ ગ૭પતિ પહેલે સાગર મતને વાસી, ઉથાપી તેહનઈ કીધા અતિહિં ઉદાસી. ગુરૂ પાટ પરંપર દીપાવી જય પામ્ય, તેણુઈ અધિકારિ રાસ ન એ કાપે. તેહમાર્ટિ દેસિઉ એહનું અતિહિં ઉદાર, નામ અનેપમ સુણ સદા વિજય જયકાર. - દૂહા. . શ્રીવિજયતિલકસૂરી તણે રાસવિય જ્યકાર, એક મનાં સહુ સાંભલો નવ નવ રસ દાતાર. વિજયદાનસૂરિ હીરગુરૂ જેસિંગજી ગુરૂરાજ, તાસ ગુણાવલી ગાયસિ૬ સાધીસિઉં સવિકાજ. વિજયતિલકસૂરી તણ માત પિતા તસ ઠામ, દીધ્યા સૂરીપદ વલી કીધાં છે જે કામ. વિજયને જય જેથી થયો વિજયનઈ સુખદાતાર, વિજયતિલકસૂરી તણે રાસવિજય જયકાર. છે હાલ છે રાગ દેશાષ; ચેપઈ. લાષ એક અણુ વાટલું ચાલતી પરિ સેહઈ ભલું, અસંખ્ય દીપદતિ વીંટીએ સઘલા મષ્યિ સે થાપીઓ. ૫૯ નામિ જંબૂદીવ ઉદાર તેહ મધ્ય મેરૂપર્વત સાર, લાષ અણુ તેહને વિસ્તાર ઉંચપણુઈ વલી વૃત્તાકાર. ૬૦ 15 20. 5. 2010_05 Page #155 -------------------------------------------------------------------------- ________________ કાંચનવન એપઈ અતિઘણું થાનક જનમ મહેચ્છવતણું, અનંત અનંતી ચઉવીસીઇ જિનનાં તે દેવી હીંસીઇ. તેથી દષ્યણ દિસિ આણું સરી ભરત ક્ષેત્ર તેહનું સુણે ચરી, પાંચસઈ અણુ અધિક છવીસ કલા ઉપરિ અધિક જગીસ. ૬૨ 3 વચિ વૈતાઢ્ય બિહુ પાસે અડ્યો અધ ભાગ વહેંચણિ તે ચડ્યો, ઉપરિ નમિ વિનમિ પેચરા દૃષ્યિનું ઉત્તરશ્રેણિપતિવરા. ૬૩ તેથી દૃષ્યિણિ પાસ વલી ત્રિણિબંડ પૃથિવી તિહાં સાંભલી, ગંગ સિંધુ મધ્ય બિડું પાસિ તે માંહિં મધ્ય ખંડ નિવાસિ. ૬૪ મધ્યખંડમાંહિ આરજિ દેશ સાઢાપંચવીસ અતિ સુવિલેસ, 10 તેહમાં સેરઠ દેસ સુચંગ તે માહિં ગુજર દેસ સુરંગ. તિહાં કણિ વસુધાભૂષણ ભલું ઘણું વષાણુ કરીય કેલું, સુરપુર સરષી સેહ ધરંત વીસલનયર અતિ સહંત. ધણ કણ કંચણ જણ બહુ ભરિઉં ગઢમઢ મંદિર અતિ અલ કરિઉં, વન વાડી સરેવર અભિરામ હાટશ્રેણિ ચેારાસી નામ. 15 અતિ ઉંચા શ્રીજિનપ્રાસાદ મેરૂસિષરસિઉં માંડઈ વાદ, મનહર મોટી બહુ પિસાલ શ્રાવક ધરમ કરઈ સુદયાલ. બહુ શ્રીવત તણુઈ ઘરબારિ અંગણિ કુમર અમર અણુંસારિ, વિવિહ પરિક્રીડા તે કઈ બેલિ માય હાયનાં મન હરઈ. સપત ભૂમિ સોહઈ આવાસિ દેષત અમર હૂઆ ઉદાસ, 20 અહ્ન વિમાન સભા અહીધરી જાણે તિહાંથી આણી હરી. કનક કલસમય તોરણચંગ વીિ વંચિ મેતી રચના રંગ, ગાર્ષિ ગેઝિં બહુ કારણું જોતાં જન મેહ્યા તે ભણું. બયડી સારી સેલ સિંગાર ગોષિ ગોષિચંદ્રવદની નારિ, અધમુખ થઈ જવઇ તેહ ભૂતલિ લેક ચિંતઈ મનિ એહ. 25 શતચંદ્ર દસઈ નભતલ નિકલંક સેહઈ અતિનિરમલ, જન જાતા જોતા આકસિ નારી બયડી દેષિ આવાસિ. થાનકિ થાનકિ મિલિઆ થોક નિરષઈ નાટ નાટિક બહુલેક, કે નાચઈ કે ગાઈ ગીત કેઈ કથા કહી રીંઝવઈ ચીત. ७४ 2010_05 Page #156 -------------------------------------------------------------------------- ________________ ७६ ૭૮ ૮ કહિં કણિ પંચ શબદ નિશેષ કહી સરણાઈ સુકૃત હોઈ તેષ, કહીં માદલ ભુગલ કંસાલ કહી કણિ સાહિવિ ગીત રસાલ. ૭૫ કે બયડા કરાઈ ધરમવિચાર દાનદીઈ બહુ કે દાતાર, કે નિસુણઈ ગાયનનાં ગીત કે મન વાત કરઈ મિલી મીત. 5 મહેમાંહિં કે હાસ્ય ટકેલ કેઈ કરાઈ નિત બહુ રંગરેલ, કે ખેલાવઈ ચપલ તુરંગ મલ્લ મિલીઆ છેટાઈ અંગ. કે રથ જોતરી વાહ વાદિ કે મીંઢા ઝૂઝઈ ઉનમાદિ, કે ઉદ્યાર્નિ કેલવઈ કલા કે બાણી બાણુ નાષઈ વેગલા. કે શરમ આયુધ છત્રીસ કે સરોવરિ લઈ નિસદીસ, 16એમ અનેક પરિ કરઈ વિનોદ વરતઈ તેણુઈ નયરિ પ્રમાદ. સાહિ અકબર કેરૂં તિહાં રાજ જેણઈ હીરવંદી સાધિઉં કાજ, સુખી લોક સ તિહાં વસઈ અવરાં નગર લેકનઈ હસઈ. ૮૦ જિન પ્રસાદ ધજાઈ દંડ જનનઈ નહી સદા અખંડ, માર પડઈ જિહાં છેવી સિલા પણિ તે પુરજનનઇ નહી કદા. ૮૧ 5 પરવિં ગ્રહણ હોઈ સૂરનઈ વિરહ પાપ તણે ભવિજીવન, બંધન જિહાં કેસિં પામીઈ કે વલી દોહતાં ગાઈ દામીઈ. દુરવ્યસને દેસેટે જિહાં શેક નહી કે જાણુઈ તિહાં, ઇત્યાદિક ગુણ અછઈ અનેક વિસનિયર વસઈ સવિવેક. તિહાં શ્રાવક સૂધી જાણઈ તેહમાં એકવીસ ગુણ વષાણુઈ, 0 અતિ ગુણવંત તે સાહ દેવજી બહુ જન તાસ કરઈ સેવજી. આરાધઈ એક અરિહંત દેવ સાચા ગુરૂની કરઈ નિત સેવ, જિનભાષિત મનિ ધરમ તે ધરઈ એમનિજ જનમ સફલ તે કરઈ ૮૫ સુખસંસાર તણું ભેગવઈ એમ દિન સુખીઆ તે ગવઈ, વિનયવંત વનિતા ધરિ ભલી જયવંતી નામિં ગુણ નિલી. 5 સતી સિમણિ જેહની લીહ સામીવચન પાલઈ નિસદીહ, ધરમ કરમ રૂડાં સાચવઈ કઠિણ કરમ સઘલાં પાચવઈ. નિપુણ પણઈ ધરઈ ચોસઠ કલા પાલઈ સીલ તપ કરઈ નિરમલા, નાહ સંઘાતિ વિલસઈ ભેગ જાણે ઈંદ્ર ઈંદ્રાણી યેગ. [ 8 ] છે . 2010_05 Page #157 -------------------------------------------------------------------------- ________________ ર પ એક દિન સુખ ભરિ સૂતી નારિ દેષઈ સુપન તે સેજિ મઝારિ, જાણું અમર કુમર ભૂપજી તસ અનુભાવિ જાયુ રૂપજી. વલી વરસ કે લ્યા પછી વલી એક સુપન લહઈ સા લચ્છી, તસ અનુંભાવિ પૂરઈ કામ જનમ્ય પૂત્ર નામિં રામજી. કબિહુય ભણાવી કીધા જાણ સીધ્યા સઘલાં કલા વિનાણું, જાણુઈ લિખિત ગણિતનાં માન નીતિશાસ્ત્ર સામુદ્રિક જાણુ. આઠ વરસ વેલ્યા થી જેઈ સયલકલા તેણુઈ સીષી સઈ, હવઈ નિસુણે સંયમની વાત ખંભાયતિ નગરી વિષ્ણાત. વિવહારી કેટીધજ ઘણા લસિરીતણા નહી મણા, 10 સહસધરા લહી લષ્ય ગણુ પાર નહી વિવહારી તણા. સંઘવી ઉદયકરણ ગુણ ઘણા બિંબ ભરાવ્યાં બહુ જિન તણાં, જિન પ્રાસાદ કરાવ્યા ભલા ભલા ઉપાશ્રય વલી કેતલા. બિંબ પ્રતિષ્ઠા કરાવી ભલી એમ કહાવતિ કહીઈ કેતલી, સંઘવી તિલક હવું કઈવાર સંઘ પહેરાવ્યા કહી કઈવાર. 15 લાજ ઘણી વહઈ સહુ કોઈ ઉદયકરણ માટે જગિ સેઇ, જેહ તણું લષિમીને પાર કુર્ણિ ન જાણે એક લગાર. વલી નિસુણે સોની તેજપાલ ધુરથી ધરમ કરઈ સુવિશાલ, જિન મંદિર જિન બિંબ પાસાલ પરચી દ્રવ્ય કર્યો સુરશાલ. સાધુ ભગતિ સામી સંતોષ સાત ક્ષેત્ર તેણે વલી પોષ, 20 વિમલાચલિ શ્રીષભ જિણુંદ મૂલ પ્રાસાદ તણે આણંદ. ૯૮ જીરણોદ્ધાર કર્યો જેણઈ ઈંગિ ષરચા લાષ સવા જેણુઈ ચંગિ, નિજ રૂપઈઆ ધરમહ ડામિ વાવરીનઈ સારીઉં નિજ કામ. ૯ પારષિ રાજિઆ વછઆ ડિ ધન ઉપરાજિઉં જેણઈ બહુ કેડિ, ધરમવંત પરચઈ ધનઘણું ધરમઠામિ તે પિતાતણું. ૧૦૦ 25 ગામ ઘણે જિનમંદિર કીધ નિજલષિમીને લાહો લીધ, મકબલ મસિરૂ કથીયાતણ ચંદ્રિોદય અતિ સોહામણુ. ૧૦૧ ઉપાસિરઈ જિનમંદિરિ તેહ મુકયા હઈયડઈ આણી નેહ, એક દિન મનોરથ એક ઉતપન્ન જે ઘરિ વંછિત ધન ઉતપન્ન. ૧૦૨ [ ૮ ]. 2010_05 Page #158 -------------------------------------------------------------------------- ________________ તે જિનબિંબ પ્રતિષ્ટા ભલી કી જઈ સંપદ કરી મોકલી, શ્રીગુરૂહીરવિજય સૂરિરાય તસ આદેસિં મન ઉચ્છાય, ૧૦૩ પધરાવ્યા આચારયરાય વિજયસેન સૂરિ કીધ પસાય; દેસ નગર પુર ગામહતણું તેડાવ્યા સંઘ આવ્યા ઘણ. ૧૦૪ 5શુભ દિવસિં તપગચ્છને રાય કરઈ પ્રતિષ્ઠા શિવસુખદાય; સંઘ પહેરાવઈ બહુબહુ ભાતિ જે આવ્યા હતા ખંભાતિ. ૧૦૫ વીસલનગરને સંઘ સુજાણ તેહમાહિં દેવજીસાહ પ્રધાન નિસુણે શ્રીગુરૂને ઉપદેશ મનિ વયરાગ હૃઓ સુવિએસ. ૧૦૬ જાણ ભવનું અથિર સ્વરૂપ દુરગતિમાંહિં પડવાને કૂપ; 10 એ સંસાર અસારે લહી સંયમની મતિ હઈયડઈ સહી. ૧૦૭ મિલી કુટુંબ સહુ કરઈ વિચાર લેવું આપિં સંયમ સાર; મેહજાલ સવિ કીધાં દુરિ વસી ઉપશમરસઘરપૂરિ. ૧૦૮ જઈ વંઘા શ્રોતપગચ્છરાજ કહઈ ગુરૂજી અહ્મ સારે કાજ; ઉતારે ભવસાયર આજ દિઓ નિજ શિષ્યા શિવસુખ કાજ. ૧૦૯ 15 શ્રીવિજયસેન સુરીસિર હાથિ લીઈ સંયમ કુટુંબ સહૂ સાથિ; સાહ દેવજી સાથિ નિજ નારિ જયવંતી નામિં સુવિચારિ. ૧૧૦ તસ નંદન પહલો રૂપજી જીત્યે રૂપિ મનમથ ભૂપજી; રામજી લઘુ બંધવ તસ જેડિ બિડુય ગુણવંત નહી કસી ડિ. ૧૧૧ ચારઈ જણ લેઈ સંયમસાર પાલઈ સુધું નિરતીચાર; 20 બિહુ બંધ કરઈ ગુરૂની સેવ એક જાણુ શિવસુખ હેવ. વિનયવંત જાણી ગુરૂરાય તાસ ભણાવા કરઈ ઉપાય; વિદ્યા સકલ ભણઈ તે જામ વડધવ રતનવિજય નામ. ૧૧૩ દૈવયોગિ પૂરણ થઈ આય પહુતો પૂરવ કરમ પસાય; રામવિજય તેડને લઘુભાય જ્ઞાનવંતમાં અતિહિં સહાય. ૧૧૪ 29તે ગુરૂ તેહન બહુ ષપ કરી વિદ્યા ભણાવી સઘલી પરી; નીતિ શાસ્ત્ર વ્યાકરણ પ્રમાણ ચિંતામણિ ખંડન વિજ્ઞાણ. જ્યોતિષ શૃંદ અનઈ સિદ્ધાંત પ્રકરણ સાહિત્ય ન વેદાંત, ઇત્યાદિક શાસ્ત્રના સવિ ભેદ ભણઈ ભણવઈ વલી ઉપવેદ. [ ૯ ] ૧૧૫ 2010_05 Page #159 -------------------------------------------------------------------------- ________________ 5 શમતા રસ ભરીએ ગુરૂ ખહુ વયરાગી જાણુઇ જશુ સહૂં; ચેોગ્ય જાણી ગુરૂ નિજ મનિ તાસ પંડિત પદ દીધું આહ્લાસિ. ૧૧૭ હવઇ નિસુ©ા સૂરી પદવી તણે! તે અવદાત કહુ છઇ ઘણુંા; સાંભલા સહૂ મન થિર કરી આચારજિ પદનું કહું ચરી. ૧૧૮ " હાલ ૫ રાગ મલ્હાર. સંવત સાલ સતરોતરઇ નિસુણે। અવજ્ઞાત રે; શ્રીવિજયદાનસૂરીસિરૂ જગમાંહિ વિખ્યાતરે, વાત૦ ૧૨૨ વાત એ વિ સહૂ સાંભલે ૫ આંચલી. ॥ ૧૧૯ 10 શ્રીવિજયદાનસૂરિ ગછપતિ આચારજિ ગુરૂહીર રે; વાચક ત્રિણિ તેહનઈં હવા મહુ પંડિત ધીર રે. આચારજ ગુરૂ હીરજી ધર્મસાગર ઉવઝાય રે; શ્રીરાજવિમલ વાચક વરૂ જસ રૂપ સુખદાય ૨. એકઠા ત્રિણિ સાથિ ભણુઇ કરઇ વિદ્યા અભ્યાસ રે; 15 શાસ્ત્ર સવે ભણુઇ ભાવસિં જ્ઞાનઈં લીલ વિલાસ રે. પરમ પ્રીતિ ત્રિણિ એકઠાં શાસ્ત્ર ભણી હૂઆ સુજાણું રે; પણિ કોઇ કરમ છૂટઇ નહી કરમ જાણુ અજાણ રે. શાસ્ત્ર તેહુજ ગુરૂ એકકઇં ભણુઇ અરથ વિચાર રે; પણિ મતિ ભેદ તે કરમથી હાઇ સુખ દુખકાર રે. 20 એણુઇ અધિકાર એક વાતડી નિરુણા વિ તેહ રે; નારદ પરવત વસુપ ભણુઇ એકઠા તેડુ રે. ખાંભણુ ક્ષીરકદંબક ઉપાધ્યાયન પાસિ રે; શાસ્ત્ર સવે તિહાં અભ્યસઇ મનતણુઇ એહેાલાસ રે. એક દિન અધ્યયન કરાવતાં આકાસિ હૂઈ દેવવાણિ; 25 એક જીવ સ્વગામી સુા દાય જીવ જારેિ. વાત૦ ૧૨૩ પાઠક સુણુિ મનિ ચિતવઇ જોઉં એઠુ વીચારરે; અડદ પીઠઈ કરી કૂકડા દીધા તેહનઇ કર સારરે. [ ૧૦ ] _2010_05 વાત૦ ૧૨૦ વાત૦ ૧૨૧ વાત ૧૨૪ વાત. ૧૨૫ વાત. ૧૨૬ વાત. ૧૨૭ વાત. ૧૨૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ જિહાં કઈ પુરૂષ દેષઈ નહીં તિહાં પણ તમે એહરે; એમ કહી છાત્ર ત્રિણિ મેકલ્યા ગયા પર્વત વનિ તેહરે. વાત. ૧૨૯ ગિરિ ગુહા જઈ મન ચિંતવઈ ઈહાં દેષઈ નહી કેયરે પણિ પરમેસિર દેષચ્ચે એમ નારદ ચિંતવઈ સેરે. વાત. ૧૩૦ તો સહી એ નહી મારવા ગુરૂતણી એવી વાણિજે, પાછા આ| દીઓ ગુરૂ કરિ કાં કીધું વચન અપ્રમાણિરે. વાત. ૧૩૧ સીસ કહઈ ગુરૂજી સઘલઈ સહી પરમપુરૂષનું જ્ઞાન, જીવહિંસા ફલ જાણતો હું કિમ થાઉ અજ્ઞાનરે. વાત. ૧૩ર પર્વત વસુતૃપ આવીયા કરી બેહુ જીવના ઘાતરે, 10ગિરિ ગુહા મધ્ય પયસી તિહાં દીધી એહનઈ લાતરે. વાત. ૧૩૩ સાંભલી ગુરૂ મનિં ચિંતવઈ નરગગામી એ જીવ દેયરે, નારદ સ્વર્ગગામી સહી શુભાશુભ લધ્વર્ણિ હરે. વાત. ૧૩૪ પેદ પામ્યો ચીંતમાં ઘણું દીધું કુપાત્રિ વિદ્યા દાનરે; પર્વત વસુનઈ ભણાવતાં મિં કીધું પાપ નિદાનરે. વાત. ૧૩૫ 15નારદ વિનઈ બહુ ગુણ વિવાયેગ્ય વિશેસરે; એહનઈ અધ્યયન કરાવતાં મુઝ સુત કરઈ કલેસ રે. વાત. ૧૩૬ એમ ઉદાસીન ભાવિ રહ્યો ન ભણાવઈ તે છાત્ર રે, વેદ ષટ કર્મ સાધન કરી પાવન કરઈ નિજ ગાત્ર રે. વાત. ૧૩૭ દૈવયોગિં તે પરવત ગુરૂ પરલેકિં પહૂત રે, 20નારદ વસુતૃપ ઘરિ ગયા રાષઈ ઘરતણું સૂત રે. વાત. ૧૩૮ રાજ્ય બયઠે વસુરાજીઓ કહવાય સત્યવાદી રે; પરબત કામિ નિજ તાતનઇ છાત્ર ભણાવઈ આહલાદિ રે. વાત. ૧૩૯ અરથ કહઈ અજ શબદને છાગિ હેમજ કી જઈ રે; તેણઈ અવસરિ નારદ નભિઇ જાતાં કાનજ દીજ રે. વાત. ૧૪૦ 25નિસુણુ વયણ પરબતતણું ઉતરી આવિઓ તિહાંહિ રે, કહે રે બંધવતું એ સિવું કહઈતિ સાંભલિઉં કિહાંહિ રે. વાત. ૧૪૧ આપણુઈ ગુરિ ભણાવતાં અરથ નવિ કહ્યો એમ રે, અજ કહીઈ ત્રિણિ વરસતણું વ્રીહિ સાંભલિઉં એમ રે. વાત. ૧૪૨ [૧૧] 2010_05 Page #161 -------------------------------------------------------------------------- ________________ પરબત કહઈ તું જૂઠલું કહઈ કદાગ્રહ કરઈ તેહ રે; પણ બકિઉં તેણુઈતિહાં જીભનઉં સાષીઓ વસુના તેહરે. વાત. ૧૪૩ માય કહઈ પરબત પ્રતિ જ હું કાંઈ તું બેલઈ રે; પણિ નવિ માનઈ તે પરબત થયે પરબત લઈ રે. વાત. ૧૪૪ 5 યષ્ટિકા હાથિમાં ગ્રહી કરી ગુરૂણી ચાલિ દરબારિ રે, દેવી નૃપ સામે આવીએ ધરી હરષ અપાર રે. વાત. ૧૪૫ નરપતિ પૂછઈ ગુરૂનું પ્રતિ કિમ પધાર્યા તુમે આજ રે; ગુરૂણી ભણઈ સુણિ રાજીઆ પૂત્ર દાન લેવા કાજિ રે. વાત. ૧૪૬ એહ વચન તમે શું કહે પરબત સરિ તુમ પૂત રે, 10 દ્રવ્યથી પણિ નથી ભાવથી તેહ બલઈ ઉસ્ત રે. વાત. ૧૪૭ નારદસાથિં કલહ કરઈ અજ સબદ અધિકારિ રે, જીહનિષ્કાસન પણ થયું તેણે હુઉ મુઝ દુષકાર રે. વાત. ૧૪૮ સાષીઓ તેણઈ તુઝનઈ કે તું તો બેલઈ સત્ય વાચ રે, પૂત્ર જીવન હવઈ તુઝ થકી બેલયે તું ફૂડ સારો છે. વાત. ૧૪૯ 15માતજી તુમ વચને સહ્ય બાલીસ ફૂડ વલી સાચ રે; ઘરે પધારે મન થિર કરી વસુતૃપિ કીધું એ કાચ રે. વાત. ૧૫૦ તવ તે બહુ વઢતા ગયા ન્યાય કરવા ૫ પાસિ રે; અજ સબદિ ગુરિ સ્યુ કહિઉં સાચું બેલિંસુખ વાસ રે. વાત. ૧૫૧ માત વચન થકી વસુનપ પૂરઈ કૂડી ય સાષિ રે; 20 તવ સુર સીષામણ દઈ ગયે નરગિ તે ભાષિ રે. વાત. ઉપર નારદ મુનિ તિહાં જય વરિઓ દયાવંતમાં લીડ રે, પરબતિં યમનિ વરતાવી આ ગયે નરગિ અબીહરે. વાત. ૧૫૩ કરમવસિં મતિ ભેદતે હૂઆ અનંત અપાર રે, ધરમસાગર તિમ તે જૂઓ મતિ ભેદ વિચાર રે. વાત. " 25 ધરમસાગર તે પંડિત લગઇ ન એક ગ્રંથ રે, નામથી કુમતકુદ્દાલડે માંડિઓ અભિનવ પંથે રે. વાત. ૧૫૫ આપ વષાણુ કરઈ ઘણું નિંદઈ પરતણો ધર્મ રે, એમ અનેક વિપરીતપણું ગ્રંથમાંહિ ઘણા મર્મ છે. વાત. ૧૫૬ [ ૧૨ ] 2010_05 Page #162 -------------------------------------------------------------------------- ________________ વા માંડી તેણઈ તેહ પરૂપણું સુણ ગપતિ રાય રે; વસનિયરિ વિજયદાનસૂરિ આવી કરઈ ઉપાય રે. વાત. ૧૫૭ પાણી આણું કહઈ શ્રીગુરૂ ગ્રંથ બોલે એહ રે; નયર બહુ સંઘની સાષિસિઉ ગ્રંથ બેલીઓ તેહ રે. વાત. ૧૫૮ શ્રીગુરૂ આણ લહી સહી સૂરચંદ પંન્યાસ રે, હાથસિઉ ગ્રંથ જલિ બેલી રાષી પરંપરા અંસ રે. વાત. ૧૫૯ ગ્રંથ બેલી સાગર કહનઇ લિધું લિખિત તસ એક રે; ' નવિ એહ ગ્રંથ પરૂપણા નવિ ધરવી ધરી ટેક રે. વાત. ૧૬૦ શ્રીવિજયદાનસૂરિ ગપતિ કહઈ તેહ પ્રમાણ રે, તેહની આણ વિણ જે કહઈ તે જાણે અપ્રમાણ રે. વાત. ૧૬૧ ધર્મસાગર વાચક વલી રાજનગરમાં આવી રે; મહિંતા ગલાનઈ આવરજિઓ વલી વાત હલાવી છે. વાત. ૧૬૨ માંડી તે ગ્રંથ પરુપણ કરી શ્રાવક હાથિ રે, કલેસ કરઈ ગુરૂ સાસસિલું ગપતિ મુનિ સાથિ રે. વાત. ૧૬૩ રાજવિમલ વાચક તિહાં આવી પૂછાઈ ગલરાજ રે; તુહે કહો કસીય પરૂપણું નવિ ગણી તસ લાજ રે. વાત. ૧૬૪ વાચ કહઈ જિમ ગુરૂ કહઈ શ્રીવિજયદાન સૂરિંદરેક તે કહઈ તિમ પણિ અહુને કહું બીજું છ સવિ દંદરે. વાત. ૧૬૫ કહુઈ ગલો સાગર જે કહઈ ન માને તે તમે ચાલે, તે તિહાંથી તેહ ચાલીઆ પાછલિ ઘાયક ઘાલઈરે. વાત. ૧૬૬ ઘાયક નર તે માતરિ ગયા વાચક છેલકઈ પુહુતારે, પુણ્યથી વિઘન વિલય ગયું ઘણા સાધૂ સંજૂતારે. વાત. ૧૬૭ છે ઢાલ, ચોપઈ. ગુરૂ આરાધક મુનિ જે હતા તે ગલૂઈ કાઢિઆ પુરિ છતા; વહિરિયાં ભાત તે વાસી પડિઆ એણું પરિ મુનિવરન કર્મ નડિઆ. ૧૬૮ [૧૩] 2010_05 Page #163 -------------------------------------------------------------------------- ________________ ચાલી વાત ચિહું દિસિ વિખ્યાત વિજયદાનસૂરિ ગુણ અવદાત; રાધિનપુરિ પટુતા અહઠાણ તેડ્યા પંડિત સવે સુજાણ. કરી વિચાર પત્રિકા લષી ગ૭ બાહિરિ તે કીધા પછી, કહઈ ગચ્છનાયક કો છઈ અચ્ચે ચીઠી લેઈતિહાં જાઈ ધ. ૧૭૦ 5 સભામાંહિં જઈ ચીઠી દીઈ સાહસ ધરીનઇ મનિ નવિ બહઈ; એક મુનિવર તે નિસુણું વાત કહઈ ચીઠી લાવે અા તાત. ૧૭૧ લેઈ ચીઠી નઇ ચાલ્યો જેહ રાજનગરિ જઈ પહુત તેહ; સભામાંહિં જઈ ઊભે રહિએ ગુરૂ સંદેસે તેણુઈ કહિએ. ૧૭૨ ચીકી આપીનઈ એમ કહઈ ધના વના ગ૭ બાહિરિ રહઈ; 10 એમ કહી પાછાં પગલાં ભરઈ ગલો કહઈ કઈ છUરે ધરઈ. ૧૭૩ ધાઓ ધાઓ ધીંગાનઈ ધરે મારે મારી પૂરે કરે; તિમ ધાયા જિમ જિમના દૂત કિહાં જાઈ તું રે અવધૂત. ૧૭૪ સાહ સાહો કહતા સહુ દ્રોડ્યા પાછલિ સુભટ તે બહુ હાથે ન લાગે તે અણગાર સુભટ ફિરઈ તિહાં ઘરઘર બારિ ૧૭૫ 15 મુનિ નાઠે શ્રાવક ઘરિ ગયે શ્રાવકિઈ તસ ઘરમાં ગ્રહિ; રાષી દિન બિ ઘરમાં તાસ રાતિં કાઢી મુકામે નાસ. ૧૭૬ કુસલિં પુતે શ્રીગુરૂ પાસિ વાત સુણી દીધી સાબાસિક સાગરગચ્છ બાહિરિ જે કીધ કાઢ્યા જાણ્યા જગત્ર પ્રસિદ્ધ. ૧૭૭ આહાર ન પામઈ શ્રાવક ઘરે સાગર કહઈ ગલ્લાનઇ સરે, 20 અવિણ દોહિલા થાઈ તદા લાજ ગઈ સાગરની સદા. ૧૭૮ એહવાઈ સકલચંદ ઉવઝાય આવ્યા અમદાવાદ સુકાય; કહઈ સાગરનઈ કાં એમ કરે ગ૭ નાયક કહણ મનિ ધરે. ૧૭૯ અમદાવાદથી બીજઈ ગામિ નહી પામે અન્ન પાણી ઠામ, તે માટિં ગુરૂ કહર્ણિ રહે તે કહઈ તે હઈયડામાં વહે. ૧૮૦ 25 કાંઈ હવઈ હું કિમ જાઉં તિહાંતે મુઝન સંગ્રહઈ હવઈ કિહાં; જે તમે વાત એ હાથ ધરે તે સહી એહજ ઉદ્યમ કરે. ૧૮૧ તે શ્રીસકલચંદ ઉવઝાય સાગર તેડિ રાધિનપુરિ જાય; જઈ ઊભા રહીયા બારણુઈ ગુરૂનઈ જાણ કરે એમ ભણઈ. ૧૮૨ [૧૪] 2010_05 Page #164 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ કહઈ એહનું નહીં અહ્મ કાજ એહનઈ કહી ન લઈ લાજ; સકલચંદ વાચક એમ ભણઈ શિષ્ય કહઈ તે શ્રીગુરૂ સુણઈ. ૧૮૩ છોરૂ હાઈ કછોરૂ કદા મા બાપ સાંસેવઉં સદા; કરસ્ય હવઈ જે તમે આસિદીઓ સાગરનઈ ગચ્છમાંહિં લી. ૧૮૪ કહણ લેપઈ જે હવઈ તુમતણું તે એહનઈ સીષ દે ઘણું સુણું વીનતી કહઈ ગચ્છનાહ જે આવા કરો ઉમાહ. ૧૮૫ તે લિષી આપે જે અધ્યે કહઉં પૂરવસૂરિ વયણ સદ્દહું; એડવઉં જે લિષી આપે તુલ્લે તે અંગીકરૂં તમનઈ અલ્પે. ૧૮૬ તો ધમ્મસાગર જે ગુરૂ કહઈ પટે લષઈ નઈ મનિ સહઈ; જે જે મિચ્છાદુક્કડ દીઆ બેલ લષાવી સઘલા લીયા. ૧૮૭ મતાં સાષિ સહિત કીઆ બહુ તે લિષિ સાંભલયે સહુ સેલ સતરમાં સંવત્સરિ નગર સિરોમણિ રાધિનપુરિ. ૧૮૮ શ્રીવિજયદાનસૂરિ આપિં લષઈ આજ પછી કે એમ નવિ બકઈ; સાત અધિક નિવ કે કહઈ તતષિણિ તે ગ૭ ઠબકે લહઈ. ૧૮૯ પ્રતિમા આશ્રી પરંપરા જેમ ચાલિઉં આવઈ કરવઉં તેમ; તિહાં શ્રીહીરવિજયસૂરિ મહં સકલચંદ વાચકનું છતું. ૧૯૦ ધર્મસાગર વાચક પંન્યાસ વિજયહંસ રૂપરિષિ વિદ્વાસ; કુશલહર્ષ શ્રીકરણ વિબુદ્ધ ઋષિવાનર સુરચંદ બુધ શુદ્ધ. ૧૯૧ જ હાંપા એ સહુનાં મતાં સહિત લિખે કાગલ તે છતાં, મહિંતા ગલ્લાનઈ એલેખચિહુ જણિમિલી લિખીઓ સુવિસેષ. ૧૨ શ્રીગુરૂહીર સકલચંદ ધર્મ ઋષિવાનર મિલી લિષીઆ મર્મ, અમદાવાદ મહિંતે ગલરાજ તેહનંઈ લિષી જણુવિ8 કાજ. ૧૯૩ શાસ્ત્રિ નિવ સાતજ અછઈ અધિકે નવિ જા ધુરિ પછઈ; તે તિમ સદ્દહ તુમે હવઈ પ્રતિમા આશ્રી પરંપર કવઈ. ૧૪ હવઈ ધમ્મસાગર આપિં લેખ ચતુરવિધ સંઘનઇ લિખઈ વિશેષ; તયરવાડા નયરનઈ વિષઈ ધરમસાગર તે એહવું લષઈ. ૧૫ સઘલાં નગર પુર ગામ અહઠાણ સાહુ સાહણિ સાવય સાવી સુજાણ; ચઉવિહસંઘપ્રતિ એ લેખ પરપષી સાહૂતિ વિશેષ. [૧૫] 2010_05 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આજ પછી પાંચનઈ નવિ કહું શ્રીગુરૂકહઈ તે હું સહું; પાંચનઈ નિહુનવ જે મિં કહ્યા તેહના મિચ્છા દુક્કડ સહ્યા. ૧૯૭ ઉત્સુત્ર કંદકુંદાલ જે ગ્રંથ હવઈ હું તેહને ટાલું પંથ; પહલું તાસ સદહણ હોઈ તેહને મિચ્છાદુક્કડ ઈ. ૧૯૮ 5 ષટપરવી ચતુપરવી જેહ હું નવિ સહતે મનિ તેલ તે હવઈ શ્રીપૂયિં જિમ કહિઉં તે પ્રમાણપણુઈ સહિઉં. સાત બેલ શ્રીભગવનતણું આસિ દીધા અતિસોહામણુક તેહ પ્રમાણુ કીધા મિં સહી એ વાત હઈડઈ સહી. ૨૦૦ ચઉવિત સંઘ તણી દરમના જે મિં કીધી આશાતના; 10તે મુઝ મિચ્છાદુક્કડ હયે એ સહુ સાચું ભાવો. ૨૦૧ ચૈત્ય પાંચનાં ઉથાપતાં દોષ વૃથા તે હવઈ પામતાં; આજ પછી હવઈ પાંચઈ તણાં વાંદું ચૈત્ય કરી ષામણાં. ૨૦૨ તરવાડામાંહિં ગુણપૂરિ તપગચ્છપતિ શ્રીવિજયદાનસૂરિ, તેહ આગલિ મિચ્છાદુક્કડ દીયા સંઘ સનઈ સાષી કીયા. ર૦૩ 15 એ બેલ સઘલા પેટા કહ્યા તે જેણઈ કહીઈ સહિયા; તે હવઈ મન શુદ્ધિ કહી મિચ્છાદુક્કડ દે સહી. ૨૦૪ વલી એક લિખિત કરિઉં તે સુણે સંવત સોલઓગણીસાત, માગસિર સુદિ પડવે વાસરિં ગચ્છપતીઇ લિષીઉં એણું પરિ. ૨૦૫ પરંપરાગત ગ૭માં જેહ સામાચારી વરતઈ તેહ; 20 તેહથી વિપરીત કહેવી નહી આઘી પાછી ન કરઈ કહી. ૨૦૬ અનઈ બીજું વલી ગઋવિરૂદ્ધ નવો વિચાર કે ન કરઈ મૂદ્ધ કરઈ વિચાર વિરૂદ્ધ જે કઈ તે ગ૭ ઠબકે તેહનઈ હાઈ. ૨૦૭ એહવું લષી કરાવ્યાં મતાં જે ગીતારથ પાસઈ હતા; શ્રીગુરૂહીરવિજયસૂવિંદ વાચક તિહાં વલી સકલ મુણિંદ. ૨૦૮ 25 વલી શ્રીરાજવિમલ ઉવઝાય ધરમસાગર પણિ તેણઈ ડાય; પંડિત શ્રીકરણ નઈ સુરચંદ કુશલહર્ષ વિમલદાનમુણિંદ. ૨૦૯ સંયમહરષ એ આદિ ઘણા મતાં કરાવ્યાં તેહજ તણું; લિખ્યાં કરી સઘલઈ મેલ્યાં પછઈ સાગરગચ્છમાંહિં ભલ્યા. ૨૧૦ [૧૬] 2010_05 Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયદાનસૂરીગણધાર વિહાર કરઈ ભવિ કરઈ ઉપગાર; સંવત સેલ બાવીસઈ સાર વડલીઈ આવ્યા ગણધાર. નિજ આયુને જાણ અંત કરઈ વિકૃષ્ટ બહુ તપ માહંત; શુભ સ્થાનિં અણુસર આદરી પુહુતા શ્રીગુરૂજી સુરપુરી. ૨૧૨ કહવઈ નિસુણે આગલિ અવદાત જે જે પરિ હૂઈ વાત, તાસ પટેધર શ્રી ગુરૂ હીર પાર્ટિ બઠા સાહસ ધીર. ૨૧૩ ઉદયવંત અધિકે અતિઘણું અતુલ પુણ્ય જગમાંહિં તેહ તણું; સુરસાર્ષિ જયવિમલ મુર્ણિદ આચારજિ પદ દીધું આણંદ. ૨૧૪ ઈતિ બીજો અધિકાર lo ચેપી હવઈ નિસુણે ત્રીજઈ અધિકારિ ગતિ મતિ કરમ તણુઈ અણુંસારિક કરમિઇ રાય તે હેઈ રંક કરમઈ ન્યાયવંતને વંક. ૨૧૫ કર્મ જાણ તે હોઈ અજાણ કરમિઈ જીવ ધરઈ અભિમાન; કરર્મિ સુમતિ કુમતિ પણે લહઈ કરમિઇ જીવનિજ કર દહઈ.ર૧૬ 15 કરમિઈ શાસ્ત્ર ભણ્યાં અનેક કારર્મિ તેહના ટલઇ વિવેક; કરમિં પૂત્ર પિતા અવગણઈ કરમિં શિષ્ય ગુરૂ વચણ ન સુણઈ. ૨૧૭ કરમિં રહિણું ભણું બહુ નાણુ નરગિ ગઈ તે થઈ અનાણ; વીરવયણ માનિઉં ન જમાલિ કરમિં પ્રેમલાલચ્છી આલ. ૨૧૮ કરમ ધરમસાગર ઉવઝાય ફિરી ફિરી ગુરૂનઈ સાહામા થાઈ; 30 પહલી સીષ દીધી બિવાર તેહઈ પણિ નહી સાન લગાર. ૨૧૯ વલી નિજ મતની કરી કલપના ગ્રંથ રચાઈ છાના નવ નવા; પ્રવચનપરીષા ગ્રંથ એક કરી કહઈ ગુરૂનઇ તે આગલિ ધરી.૨૨૦ સેધાવી એ ગ્રંથ વિસેસ પ્રવરતા તુમે દેશ વિદેસ નિસુણ હીરવિજયસૂરીસિરરાય વારૂ કહી રલિઆયતિ થાય. રર૧ કચ્ચાર ગીતારથનઇ સ્પીઓ તેણઈ તે નિજ મિલતાન દીઓ; તેણુઈ વિણ સંધિ દિન કેતલા રાષિનઈ તે વલી તેતલા. રરર [૧૭] 2010_05 Page #167 -------------------------------------------------------------------------- ________________ મિલિઆવી કહઈ સો એહ ઘો આદેસ વંચાઈ તેહ ગુરૂ આદેસ દઈ નહીં દંભ સાગરને નવિ જાણુઈ રંભ. ૨૨૩ સાગર કૂડ રમઈ નહી ધર્મે ગુરૂ નવિ જાણુઈ તેહને મર્મ લહી શ્રીગચ્છપતિનો આદેશ ગ્રંથ વંચાઈ દેસિ દેસ. २२४ કહવઈ શ્રીહીરવિજય સૂરીશ તે પાસ લંકાને ઈશ; સેલ અઠાવીસઈ નિજ મત તજી હીરવિજયસૂરી આણ ભજી. ર૨૫ શ્રીગુરૂહીરતણા ગુણ સુણું તેડાવઈ ડિલ્લીને ધણું; અકબર રાજા આપિં કરી ગુરૂદર્શન જેવા મન ધરી. ૨૨૬ ઓગણચાલઈ નૃપનઈ મિલ્યા ભૂર્ષિ ગુરુગુણ સઘલા કલ્યા; 10 રલીઆયતિ થયે અકબરરાય લાગઇ હીરગુરૂ તણુઈ પાય. ર૨૭ કહઈ અકબર ભૂપતિ ગુરૂરાય જોઈય તે માગો મનિભાય; દેસ ગામ ધન હય ગય સાર માગે તે આપું નિરધાર. ૨૨૮ હીર કહુઈ એ નહી અહ્મ કાજ અભૈ મુનિવર છઉં સુણે મહારાજ; તેનૃપ કહઈ કછુ એક તુમેલીઓ એતના મુહુત તુમે હમકું દીઓ. ૨૨૯ 15 કહઈ ગુરૂ તે તમે તૂઠા રાય જે કીધો એ અહ્મ પસાય; તે તુમ આણ વહઈ જિહાં લોક જીવ ન મારઈ કઈ રોક. ૨૩૦ ગાય ભઇસિ લેવી ન જગાતિ તીરથ મુગતા કરે બહુ ભાતિ; નિસુણું નૃપ તે દીઈ અપાર મુંયે જીજીઓ નિરધાર. એમ અનેક વયણ ગુરૂ તણાં નૃપ પ્રમાણુ કરઈ અતિઘણું 20 શ્રીજિનશાસનિ ઉન્નતિ ઘણું થઈ જગમાંહિં શ્રીજિનતણું. ૨૩૨ જીવ દયા ષટમાસ પ્રમાણ વર્તાવી સાવિ દેસિ સુજાણ; જિમ શ્રીહેમસૂરિ ઉપદેસિ કુમારપાલ ભૂપાલ વિસેસ. એવઈ ગુજર દેસ મઝારિ સાગરિ ધંધ કરિઓ અવિચારિ, ઠામિ ઠામિ અતિ હેઈ કલેસ પર૫થ્વીસિનિ મિલઈ લેસ. 25ષરતરસિઉં અતિ હૂઓ વિવાદ પાટણમાં વાળે ઉનમાદ; શ્રાવકનઈ અઈઠા ઘણા દામ સાગર દુસમન થયા બહુ ઠામિ. ૨૩૫ એહ વાત જગમાં વિસ્તરી હીરવિજયસૂરિ સુણી મનિ ધરી; વેગિ નુપને લહી આદેસ શ્રીગુરૂ આવ્યા ગુજ્જર દેસિ. ૨૩૬ [૧૮] ૨૩૧ ૨૩૩ ૨૩૪ 2010_05 Page #168 -------------------------------------------------------------------------- ________________ આવ્યા પાટણિ શ્રીગુરૂહીર ગુણગિરૂઆનઈ સાહસ ધીર; ભૂપતિ માન લહિઉં અતિઘણું અધિક પુણ્ય ભૂતલિ તે તણું. ૨૩૭ કરી વિચાર નિજ મનમાં એવ કલેસ ટાલવા કારણ હેવ; બાર બાલ લષઈ સુખ કાજિ શાસ્ત્રસાષિ ધીર નિજ રાજિ. ૨૩૮ 5 સાગર ગ્રંથમાંહિ એમ અછઈ સકતિ હોઈ તો કરીઈ પછઈ; પરપષી પરજાઉં સવે જિમ વિમલ મંગલ મુનિ ભવે. ૨૩૯ તે માટિ પહલે બેલ કહિઓ કટિણ વયણ નવિ કહે લહિ, પરપગીનઈ કેઈઈ કદા એહવું પાલેવું હવઈ સદા. ૨૪૦ બીજે બોલ તે માર્ટિ કહિએ સાગરની મર્તિ જન કે રહિએ, 0 કહઈ સાગર પરપષ્મી જેહ નેકારગર્ણિ પાપ વાધઈ તેહ. ૨૪૧ તે ઊપરિ કહઈ ગુરૂ હીરજી પરપષી કરઈ ધરમ ધીરજી; સહૂ સાધારણ જે જે બોલ મારગાનુસારી હોઈ નિટેલ. ૨૪ર તે અનુમોદવા હેઈ યોગ્ય મિથ્યાતીનું તે પણિ ગિ; તો જે જેનતણું પરપષ્ય અનુદે પુણ્ય કામ પ્રતખ્ય. ૨૪૩ 5 ત્રીજઈ બલિ શ્રીગુરૂ કહઈ વિપરીત પરૂપણુ રષે કો લહઈ; પરંપરા અનઈ શાસ્ત્ર વિરૂદ્ધ પરૂપણ જે કરઈ અશુદ્ધ. ૨૪ ગ૭ નાયક પૂછયા વિણ કર્યું ગ૭ ઠબકે તે પામઈ મનિ વસ્યું; થઈ બર્લિ હવઈ સાંભલો મુકી મન્નતો આમલે. ૨૪૫ સાગર કહઈ પરપષ્યીતણું દેહરાં બિંબ શ્રીજીનવર ઘણું, 0 હાલીના રાજા સમ જોઈ એમ ગ્રંથમાંહિં આણિઉં ઈ. ૨૪૬ તે ઊપરિ હવઈ ગુરૂની ભાષા સઘલઈ શાશ્વતણું કરી સાષિ; દિગંબરની પ્રતિમા જેહ કેવલ શ્રાદ્ધ પ્રતિષ્ટિત તેહ. ૨૪૭ દ્રવ્ય લિંગીનઈ દ્રવ્ય થઈ અવંદનીક તે પ્રતિમા ભઈ, એ ત્રિણિ વિણ સઘલાં જિનબિંબ વંદનિ પૂજનિ મકરિ વિલંબ.૨૪૮ 5તે પૂજતાં મ કરો શંક પૂછ પાતક ટાલ પંક; બિલ પાંચમે હવઈ સાંભલે મુંકે કુમતિ સુમતિમાં ભલે. ર૪૯ "અવંદનીક પહલાં જે કહી પ્રતિમા ત્રિણિની તે પણિ સહી; નિજ પથ્વીનઈ ધરિ હાઈ કદા તે પણિ વંદનીક હાઈ સદા. ૨૫૦ [૧૯] 2010_05 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ વાસષેપ ચારિત્રિયાતણુઈ વિવહારથી શ્રીગુરૂ એમ ભણઈ; બીજું પ્રતિમાને આકાર તે પણિ વદે સુખદાતાર. ૨૫૧ નિસુણે છઠ્ઠો બેલ વિશાલ જેહને ભાવ અતિહિં રસાલ; પ્રતિષ્ઠા શાસ્ત્રિ કહી સાધુની કુમતિ ત્યજે એ સવિ આધુની. ઉપર તે બોલ્યા નિસુણી એ વાત સાગર કહઈ નિસુણે અવદાત; માને પ્રતિષ્ઠા જે મુનિ તણી તો પરપગી પ્રતિમા ભણી. કિમ વાંદી કલપઇ આપનઈ ક મતિ તાણે તમે પાપનઈ; જે એક અષર વાંકે કહઈ સમયથી તે ઉત્સુત્ર લહઈ. ર૫૪ ઉત્સુત્ર ભાષી કિમ હાઈ સાધુ એહ અરથ તુમે કિહાંથી લાધ; 10 જે તેહનઈ સાધુ કહે જો તમે તે તમનઈ પૂછઉં છઉં અ. ૨૫૫ કેહવા સાધુ કહો એહનઈ સુધુસિહં જાણિઉં તેહનઈ; અરિહંત ભિન્ન એહનઈઆપણઈ કિહાંથી જેન પણું એમ ભણઈ.રપ૬ જે તુક્ષે સાધુ પશુઉં સહે તો તે કાં વાંદે નહી કહે, નિસુણી વાત સુમતિને ધણી યુગતિ કહઈ સિદ્ધાંતહ તણું ૨૫૭ 15જે તે જૈન નહી તે કર્યું કુંણ દર્શન તે તુમ મનિ વસ્યું; તે દેવી કહીઈ કુંણ વેસ એ ઉતર આપો સુવિલેસ ૨૫૮ નહી બાંભણ ભેગી કાપડી નહી પરિવ્રાજક નાસ્તિક નડી; તે માર્ટિ એ જેનજ હેઈ એહની શંકા કરે કે ઈ. જિન તેહના કહી જે ભિન્ન તે તસ માત પિતા કુણુ કન્ન; 20તે જિનદર્શનનું સ્પં નામ શાસ્ત્રમાંહિં દેષાડે ઠામ. ૨૬૦ દર્શન તે છ જિનપતિ કહ્યાં તેહનાં નામ સિદ્ધાંતિ લહ્યાં, છ દર્શન વિણ કુહુ કુંણ ધર્મ શાસ્ત્ર શાષેિ જાણે જે મર્મ. ૨૬૧ તે માટિં જિનમાં નહી ભેદ મતિ ભેદિ નહી ધરમ ઉછેદ; જે તેહનું કાંઈ લેષઈ નહી તે માંહિં ભંગી કહી ૨૬૨ ઇતિહાં આરાધક કહ્યા દેસથી તે કિમ વૃથા થાપ રીસથી, તેહનઈ સાધુપણું જે નહી ભંગી કાણગિં કહી ૨૬૩ દ્રવ્ય ભાવ નઈ નામ થાપના ચ્ચાર ભેદ મુનિવર વ્યાપના ગિનિષેવા નહી જેહનઈ નામ દ્રવ્ય કિમ નહઈ તેહન ૨૬૪ [૨૦] ૨૫૯ 2010_05 Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ૨૬૬ ૨૬૭ ૨૬૮ એતો ચારઇ હોઇ આરાધિ તેણુઈ સાધુપણું કાં બાધિ, નહી વ્યવહાર વંદેવાતણ તે દષ્ટાંત એક તુમ સુણે. કુલંબી ભાટ અનઈ રજપૂત તેહની છાસિ જિમે અદભૂત; તે પાછુ કાં ન પીઆઈ રાધિઉં ધાન કાં નવિ લીજીઈ. કતે વિવહાર ન પહુચઈ જેમ તસ વંદેવા જાણે તેમ સાધુપણું કેઈ અંસિં હોઈ તે માર્ટિ બિંબ વાંદે ઈ. તેહ ભણી બોલ છઠ્ઠો એહ આસિ દીધો ધરો મનિ તેહ, હવઈ કહી જે બોલ સાતમે તે નિસુણે ઉત્તમ આત. સામીવચ્છલ કરતાં કદા સગપણ કારણિ આવઈ તદા; 0 પરપગી જે તે હેઈ ફેક એમ બલઈ તે મૂરણ લોક. - ૨૬૯ વલી વયણ એહવા ઊચ્ચરઈ ષર ભાજનિ વિષબિંદુ ઝરઈ, તિમ તે વિણસઈ નહી કિમ સાર તિમ એ અહી જાણે નિરધાર. ૨૭૦ સુણી સુમતિધર તે બોલીઓ એ દષ્ટાંત કયે તમે દીએ વચનબાધ હાઈ પિતાતણે તે મન દેનઈ તુમે હવઈ સુણે. ૨૭૧ 15 સામી પોણા ચાર હજાર તેમાં એક પરપષ્મી ચાર; તેણઈ એ કઈ ફેક કિમ થાઈ ચાર હજારનું પુણ્યકિહાં જાઈ. ૨૭ર એકઈ સામી એહ ન હોઈ જેણુઈ પુષ્યિ ઠેલાઈ સેઈ; જિમ ભાજન વિષ સાથિં વીર તેમાં અમૃતનો એક હીર. ૨૭૩ પડતવ તે નિરવિષ થાઈ તિમ સામી પુણિયં એ જાય, તે માર્ટિ એણુઈ અધિકારિ સુગુરિ બોલ કહિએ સુવિચારિ. ૨૭૪ સામીવચ્છલ ફેક ન થાઈ બાલ આઠમે હવઈ કહવાય; નિર્નવ સર્વ થકી ઈ એક દેસથી સાત કહ્યા સુવિવેક. ૨૭૫ જે સઘલાનઈ નિર્નવ કહઈ તેમાંહિં સમકિત નવિ રહઈ; નું બોલ ભાણું હવઈ સાર તીરથ યાત્રા તણે વિચાર. ૨૭૬ કનિજ પળી અણહંત ચેગિ પર૫થ્વીનઇ સાથિં લોગ; તીરથ યાતરા જે કઈ કરઈ તે સંસાર સોહેલે તરઈ. જે કહઈ ફેક તે જેટું રોક તેનઈ હસ્યું તેચ્છું શેક; આપ ગરથિ કાયા શુભભાવિ સાથિ હેઈ કે સહજિ સભાવિ. ર૭૮ [૨૧] ર૭ 2010_05 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શાસ્ત્રસાર્ષિ કહઈ શ્રીગુરૂહીર ફેક ન થાઈ લહઈ ભવ તીર; તીર્થકરની કરતાં યાત્ર નિર્મલ થાઈ પોતાનાં ગાત્ર. ૨૭૯ દસમો બોલ હવઈ ભાષાઈ શાસ્ત્ર સવાદ સવે ચાષીઈ; પરપષી સાથિં કસી વાત ચર્ચા નવી મનિ ધરી કે ધાત. ૨૮૦ 5ઉદેરીનઈ ન કરઈ કદી તે પૂછઈ ઉત્તર દિઈ તદા; તે પણિ શાસ્ત્રતણુઈ આણુંસારિ ન કરઈ કલિ વાધઈ તેવારિ. ૨૮૧ હવઈનિસુણે બેલ ઈગ્યારમે હીરગુરૂ આણ નિત હઈડઈ રમે, જે ગ્રંથ ઉસૂત્ર કંદમુદ્દાલ તે સાંભલતાં ઉઠઈ ઝાલ. ૨૮૨ વિજયદાનસૂરિ તે ભણી સાગરનઈ કીધા રેવણું, 10 પાણુ માહિં તે ગ્રંથ બેલીઓ સંઘ ચતુરવિધ સાથિં કીએ. ૨૮૩ તેહનું વયણ એક જિહાં હેઈ અપ્રમાણ વલી ગ્રંથજ સેઈ; એમ જાણુ મ કરે તે સંગ હીર કહઈ ગુરૂ વચને રંગ. બેલ બારમો કહસિઉ હવઈ શ્રીજિનવરના જે કઈ કવઈ, નિરવિરોધ તવનાદિક હોઈ તે ભણતાં નવિ વારઈ કે. ૨૮૫ 15 જે કહઈ જિનવરની સ્તુતિ કરઈ પરપષ્યી જે તે અણું સરઈ, તો તે તુરક માતંગહતણી રસવતી ભજન કરઈ ભણી. ૨૮૬ એ અજ્ઞાન વયણ સાંભલી રશે કે શંકા આણે વલી; તજી કુમતિ જે જિનસ્તુતિ કરઈ તે સુકૃત પિંડ પોતઈ ભરઈ. ૨૮૭ એહવું જાણી સદા જે હેઈ તે કહેતાં નવિ વારઈ કેઈ; 20 જે વારઈ તેહમાં નહી સુદ્ધિ સઘલી જાણે ગઈ તસ બુદ્ધિ. ૨૮૮ એમ શ્રીહીરવિજયસૂરિ કહઈ ભવિય તે સહૂ સદ્દહઈ; જે જિમ ભાવ કહ્યા સિદ્ધાંતિ તે તિમ સઈહવા એકાંતિ, ૨૮૯ બાર બેલને લિગે એ પટે ધરમવંત એથી મત લટે; સવિ ગીતારથિ કીધાં મતાં કે નવિ વારઈ તે વાંચતા. ૨૯૦ 25ત્રિતું માસિ પજુસણ દિને ગીતારથ વાંચઈ શુભ મને, દેસ નગર પુર ગામ અહઠાણ વાંચી સુખ પામિઉં સહુ જાણું. ૨૧ એમ દંદેલ તે સઘલે ટલ્યા સાગર શુદ્ધ કુમતનઈ મિલ્યો; નવિ છાંડઈ તે કુમતિને વાસ કરઈ નિજ પરૂપણ અભ્યાસ. ર૯૨ [૨૨] 2010_05 Page #172 -------------------------------------------------------------------------- ________________ રાજનગરિ જઈ નઈકે તે શ્રાવક મનિ ઘાલઈ સંદેહ; ફિરી સરૂપ પ્રકટાવિહં આપ ન લઈ સહજ એ મેટું પાપ. ર૯ ૩ નિસુણી ગચ્છનાયક એ વાત જા તેહનો સવિ અવદાત; ભવિયણનઈ કરતા ઉપગાર રાધિનપુરિ પુહુરા ગણધાર. ૨૯૪ 5કરઈ વિચાર મનમાંહિં અચ્ચે એહનઈ સીષ ઉપાય છઈ ક; કહિઉં ન લાગઈ વારિઆ બહૂ એણઇ ધધ ઉપાયુ સહુ. ર૯૫ આગઇ પણિ દીધી બહૂ સીષ તે હુઈ નીલજનઈ સરીષ; તે હવઈ લાજિં વિણઈચઈ કાજ સુખ સીષામણુિં ન લઈ લાજ. ૨૬ સિદ્ધિ શાકિની અનઇ વલી ચાર સ્ત્રીલંપટ નઇ પાપી ઘેર; 10 કરી કદાગ્રહ કુમતિ પડ્યો સંનિપાતાદિક રેગિં નડ્યો. ૨૯૭ એ છ અલપિ ન આવઈ ઠામ થાડઈ કરઈ નવિ આવઈ કામિ, હાઈ ઉપચાર જે જગ જાગતે તે ઉનમાદથી હેઈ ભાગ. ર૯૮ એમ વિચારી કહઈ ગુરૂહીર શાંતિચંદ્ર વાચક વડવીર; રાજનગરિ તુમે જાએ સહી આણ પલા તિહાં કણિ રહી. ૨૯ 15ધરમસાગર વાચક તિહાં જેહ તેહનઈ જઈનઇ કહવું એહ; સંવત સોલનઇ સતત્તરઈ સીષ દીધી તે નવિ સાંભરઈ. ૩૦૦ ઓગણીસમઈ પણિ તે પરિ હૂઈ તોહ તુમ હીયડઈ મતિ જૂઈ; વલી છિઇતાલઈ લષી બેલ આર તે પણિ તુમ માટિ સુવિચાર. ૩૦૧ તેહઈ ન છાંડ તમે તે વાત કાંઇ ન ચેતો મનિ ધરી ધાત; 20 જે અદ્મ આણતe s૫ કરે તો એ બાલ મનમાંહિ ધરે. ૩૦૨ શાસ્ત્ર વિરૂદ્ધ થાપ છે બેલ ગચ્છ ભેદ કાં કરે નિટેલ સંઘ સાષિ મિચ્છાદુક્કડા દે તો નિજમુખિ પડવડા. જે ન દીએ તો ગ૭હતણે ઠબકે હાસ્યઈ તુહ્યનઈ ઘણે; એમ જાણું મન માનઈ જોય કરવું હોઈ તે કરે તેય. 5 જે શ્રાવક સાગર વાસના ભદુઆ પ્રમુખ બાવન આસના; તે સંઘ બાહિરિ કીધા જામ ધર્મસાગર બોલાવ્યા તા. ૩૦૫ મિલિએ સંઘ નગરનો ઘણો પરિસર પુરાં સઘલાઇ તણે; ‘મિલિઆ માણસ બહૂત હજાર મુનિવરતિહાં બહુ મિલિયા અપાર.૩૦૬ [૨૩] ૩૦૩ ૩૦૪ 2010_05 Page #173 -------------------------------------------------------------------------- ________________ સંવત સોલ અનઈ અડતાલ સાગર મિચ્છાદુકકડ કાલ; સભામાંહિં ઊભા રહી કહઈ સુણો જે ગુરૂ આણુ વહઈ. ૩૦૭ સાગર કહઈ મરી અચિ જે કહિઉં કપિલ આગલિ વયણ તે લહિઉં, તે ઉસૂત્ર શાસ્ત્રિ બેલીઉં નવિ હું સહતે તિમ કીઉં. ૩૦૮ તે મુઝ મિચ્છાદુક્કડ હુ અણસમષ્ઠિ તે સહી જાણયે; ભગવતીનઈ આણુસારિ કા અનંતા ભવ તે મિં સદહ્યા. ૩૦૯ પણિ શ્રીહીરવિજયસૂરિ વાણિનિસુણી હવઈ નવિ કરવી તાણિ; ભવપન્નર દીસઈ છઈ ઈહાં નવિ અનંતા દીસઈ તિહાં. ૩૧૦ શ્રીભગવતીની મેલિ જેહ અનંત ભવ સદ્દહતા તેહ 10મિચ્છાદુક્કડ બીજો ભયે તે પણિ સહુઈ સંધિં સુ. ૩૧૧ ઉત્સુત્ર ભાષીનઇ અનંત સંસાર નિયમઈ હું સદ્દફતે સાર; તે પણિ મુઝન થયું અજ્ઞાન સાચું હીરવયણ સુપ્રધાન. ૩૧૨ પણિ તે અધ્યવસાયની મેલિ સંખ્યા અસંખ્ય અનંતે ભેલિ, હાઈ સંસાર જે વિપરીત ભયે તે મિચ્છા દુક્કડ તમે સુ. ૩૧૩ 15 કેવલીના તનથી કે જીવ ન મરઈ સક્રહતે હું સદીવ; પણિ જગગુરૂનઇ કહર્ષિ કલિઉં આચારંગિ આવી મિલિઉં. ૩૧૪ શ્રીભગવતી પ્રમુખ સિદ્ધાંત તેહની મેલિ હવઈ એકાંત અવસ્થંભાવી પણ જે મરઈ કદાચિત ના નહી આપુંસર. ૩૧૫ જે વિપરીત કહિઉં સહિઉં તેથી જે વલી વાંકું થયું 20તે મિચ્છાદુક્કડ જાણ સંઘ સહુ તે મનિ આણ. બાર બોલતણે જે પટે તેથી જે બે ઉલટે એ મિચ્છાદુક્કડ પાંચમે ભાવ ભલે એ સહુ મનિ રમે. ૩૧૭ બીજું જે કાઈ ગચ્છવિરૂદ્ધ પરંપરાનઈ સૂત્રવિરૂદ્ધ શ્રીપૂજ્યની વલી આણ વિરૂદ્ધ સહવાણું તેહ અશુદ્ધ. ૩૧૮ 25તે સવિ સંઘ સહુની સાષિ મિચ્છાદુક્કડ દીધો ભાષિક તિહાં સાગર સઘલાનાં મતાં કીધાં સંઘ ચતુર્વિધ છતાં. ૩૧૯ સાષિ ગીતારથ તિહાં સહૂહની એણુ જણસિં એનું પરિનીંપની હવઈ પહતું સહુ નિજનિજ ઠામિ ટલિઓ કલેસ તે સઘલઈ ગામિ,૩૨૦ [૨૪] ૩૧૬ 2010_05 Page #174 -------------------------------------------------------------------------- ________________ તેહઈ ન લઈ જીવ સભાવ નવિ મેહલઈ નિજમનને ભાવ; છાનું છપનું નિજમત કહઈ એણી પરિ તેહુ તિહાં કણિ રહઈ. ૩૨૧ ને ઢાલ | શ્રીમંધરસામીની આ અણના તવનની દેસી, ઢાલ. 5 જૂઓ જૂએ સહજ ગતિ ભાવિ8. આંચલી. લીંબડઈ આંબ લાગઇ નહી લાગઈ નહી રે કૌચઈ ફલ કેલિ તે સાયરપરિ બે વારની નિત નાવઈ રે બાહુલિય વેલિ તે. જૂઓ. ૩૨૨ દૂધસિ6 મીંઠે ન એલીઓ દૂધ પાઈએ રેનવિનિર્વિષ નાગ તે; દૂધિં પષાલિઓ દિન ઘણા તેહઈ ઊજલો રે નવિ કહીઈ કાગ તે. 10. જૂઓ. ૩૨૩ દુરજન સુજન પણુઉં નહી વલી દેરડી રે બલી હોઈ રાષ તે પણિ ન લઈ તે આમલો કીજીઈ રે ઉપાયના લાષ તે. જૂઓ. ૩૨૪ તિમ સાગર એ કુમત પણુઉં નવિ છાંડ રે પોતાને સભાવ તે; ભાવ ઘણું તે પલટાઈ કરઈ જનમન રે અતિ દેદભાવતે. જુઓ.૩૨૫ 15 સાગરમત વાલા સવે તે કીધા રે જશુ બાવન દૂરિ તે સંઘ બાહિરિ તે કાઢીઆ અતિરાઠીઆ રે મદગાલિઆ ભૂરિ તા. જૂઓ. ૩૨૬ તેહઈ પણિ છાંડઈ નહી મત માંડવા રે વલી કરઈ એક ગ્રંથ તે; સર્વજ્ઞશતક તે જાણ તેમાંહિં રે આગે વિપરીત પંથ તે. જૂઓ. ૩ર૭ પાંચ બોલ ઉથાપવા કરાઈ છાને રે નવિ જાણઈ કેય તે જાણી સંચલ તેહને જેવરાવીએ રે પણિ છતે અનuઈ તે. જૂઓ. ૩૨૮ તવ ત્રિણિ નગર નષેધી સાગરનઇ રે નવિ રહેવું તિહાહિં તે 25 વડપણ માટિ પઠાવી આ સૂરતિમાં રેરા થાનકુમાહિં તે. જૂઓ.૩૨૯ હીરતણે જે પધરૂ તપાગચ્છપતિ રે વિજયસેનસૂરિંદ તે; રાજસભાઈ જયવર્યો વાદી સવેરે હૂઆ મતિમંદ તે. જૂઓ. ૩૩૦ [ ૫] 80 2010_05 Page #175 -------------------------------------------------------------------------- ________________ માસું ભૂપતિ કન્ડઇ રહિઆ તિહાં કણિ રે ઘણા ધરમના ગાભ હીરવિજયસૂરિરાજી આ પ્રતિબધી રે નૃપ લીધો લાભ તે. જૂઓ.૩૩૧ આઠ વિધાન સધાવી જેસિંગસીસ નંદિવિજયનઇ પાસઇ તે; દેવી ભૂપ અજબ થયે દીઈ પુસક્યમ રેનામ રંજીએ તાસ તે. જૂઓ.૩૩૨ ભૂપ જેસિંગ પ્રતિ કહઈ પુસફઈમકું મુંકે અહ્મ પાસિ તે; નૃપ કહણિ ગુરૂ તિમ કરી હવઈ વિચરઈ રે તિહાંથી એહુલાસિ તે. જૂએ. ૩૩૩ નૃ૫ આદેસથી પાંગર્યા નવકલપી રે કરતા સુવિહાર તે; મહમિનગરિ સંઘવીનતી અવધારી રે માસું સાર તે. જૂઓ. ૩૩૪ છે હાલા ચેપઈ. હવઈ શ્રીહીરવિજયસૂરિંદ જસમુખ દીઠઈ પરમાણંદ; રાધિનપુરથી પાટણ ભણી પાંગરીઆ શ્રીતપગચ્છધણી. ૩૩૫ તિહીંથી ચોમાસા પારણુઈ વિમલાચલ યાત્રા કારર્ણિ 18 જાણી નિજ આયુ અવસાન કરઈ સાધન બહુ થઈ સાવધાન.૩૩૬ હીર કહઈ સંઘનિસુણઈ સહું યાત્રાતણું અા મન છઈ બહૂ નિસુણ સંઘ લીઆયતિ થયે તીરથ કરવા સહુ સામ. ૩૩૭ દેસિ દેસિ પાઠવીઆ લેખ તે ઉચ્છાહ ધરઈ સવિશેષ; એક શ્રીશેત્રુજઈ તીરથ સાર બીજી હીરજી ગુણ ગણધાર. ૩૩૮ 20 એક દૂધ નઈ સાકર મિલી બહુ સંપદનઈ પુષ્યિ ભલી; થાવર જંગમ તીરથ લહી સંઘ ઘણા તિહાં આવઈ સહી. ૩૩૯ રાજનગરને સંઘ અતિઘણું સહસ રથ પાલો બહુ ભણે; ખંભાતિનઈ સંધિં સુણે નવસઈ સેજવાલાં તે ગણે. ૩૪ દેશી ડેરા પ્રમુખ અનેક વિવિધ સજાઈ અનઇ સુવિવેક; 25 અતિ રે કહઈ નવરંગષાન સાહશીમલન દઈ બહુ માન. ૩૪૧ કુંણ મુલક પિતઈ તાહરઈ જે માર્ટિ આ દેલતિ ધરઈ; સાહ ભઈ માહરઈ વ્યાપાર ઉપરાજી ષરચી કરૂં સાર. ૩૪૨ [૨૬] 2010_05 Page #176 -------------------------------------------------------------------------- ________________ કહઈ તુમનઇ સાબાસી પાન કુહુ કામ મુઝનઈ ઘો માન; એમ પ્રસંસ્થા કીધી ઘણું સહૂઈ સંધિ તે સવિ સુણી. ૩૪૩ સંઘ પાટણને બહુલ મિત્યે કુણગેર પ્રમુખ ઘણે તે ભલ્ય, આગરાઈ આડંબર કરી વલી આવઈ સંઘ તિહાં લાહુરી. ૩૪૪ મેડતા સીહી જાલેર માલવ મેવાડે બહુ જેર; રામપુરા વાગડનો સંઘ દષ્યણ દેસતણે મનિ રંગ. ૩૪૫ સૂરતિ દીવિબંદિરને વલી વટપદ્ર ભરૂઅચિ તેમાંહિ ભલી; દમણિ વસહી ઘણુદીવતણે ચેકલિ કેલી આ ઘણે. ૩૪૬ કચ્છ દેસ લીહારે વલી નવાનગરને આ મિલી 16એમ અનેક સંઘ આવ્યા ઘણુ યાત્રા કરવા સહામણાં. ૩૪૭ શ્રી શત્રુંજય તીરથતણ વલી શ્રીહીર વંદેવા ભણું; માણસની સંખ્યા બિ લાષ સુણી તેહવી મિં કહી એ ભાષ. ૩૪૮ હીરવિજયસૂરિ કરી જાત્ર એગણપંચાસઈ ગુણપાત્ર હવઈ સંઘ વિનતી ગુણગેડ હીરવિજયસૂરીસિર તેહ. ૩૪૯ 15 ઉંના નયરિ પધારઈ પ્રભુ દીવિત સંઘ આવઈ વિભુ; માસું ઉનામાં કરિઉં ભવિયણિ બહુપરિ ધન વાવરિઉં. ૩૫૦ અવસર જગગુરૂન પામેવિ શ્રાવક ભાવ ધરઈ મનિ એવ; બિંબપ્રતિષ્ટા કીજઇ કાજ એમ જાણુઈ મનિ સાત લષરાજ.૩૫૧ લેઈ મુહૂરત શુભ દિવસિં સાર કરી આડંબર અતિ સુખકાર, 20તેડ્યા મુનિવિજય કવિરાય જેહના ગુણ બહુલા સંભલાય. ઉપર સુણી પ્રસંસ્યા વાચકપદ દીઈ સંઘ ઓછવ કરી લાહ લી કરી પ્રતિષ્ઠા કરઈ વિહાર સંઘ કરઈ તિહાં વીનતી સાર. ૩૫૩ દેલવાડઈ પૂજ્ય રહે માસિ માનિઉં સંઘ મનિ ધરઈ એલાસિક ચિમાસું તિહાં રહઈ ગુરૂહીર દઈ દેસના જિમ જગિ વીર. ૩૫૪ 25 દેહ ચિન્હ જાણ નિજ આય પભણુઈ હીરવિજયસૂરિરાય; તેડાવે વેગિ અનુચાન લિખે લેષ જેસિંગ બહુમાન. ૩૫૫ લિપે લેષ વિજયસેનસૂરિંદ હીરશરીર અછઈ બહુમંદ; [ ૭] 2010_05 Page #177 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ તેણઈ કારણિ ગુરૂવંદન કાજિ પંથિ થઈ જલ પીવું રાજિ. ૩૫૬ વાંચી લેખ સંઘનઈ જેસિંગ કહઈ ગુરૂખત સુપ્રસંગ સંઘ કહઈ ચોમાસું કરે ગુરૂ કહઈ એહ અટક મત ધરે. ૩૫૭ મહિમનગરથી કારણુ ભણી પાંગરીઆ તપગચ્છના ધણી; 5 પાટણનયરિ પધાર્યા પ્રભુ પરવયજૂસણ તિહાં કરઈ વિભુ. ૩૫૮ કરી પજુસણ કરઈ પ્રસ્થાન એતલે આબે લેખ નિદાન, વાંચઈ લેખ કરિ ધરી જેસિંગ ભાદ્રવસુદિ એકાદસી સંગ. ૩૫૯૯ અનસન કરી સમરઈ નવકાર પુહુતા સરગિ હીર ગણધાર સતિ ઘડી છ જાતઈ સુણે સુરવિમાન મહિમા કરાઈ ઘણે. ૩૬૦ 10 ચિતાધુમિ ફલિઆ સવિ અંબ દેવમહાછવ કરઈ અવિલંબ, થભમહોચ્છવ કરઈ નરદેવ બહુ ભાવિં તે શિવસુખદેવ. ૩૬૧ લહી ઉદંત ગુરૂને એહવે વયરાત્રેિ તપ કરઈ નવ નવો; પાટણિ માસું ગુરૂ કરી ચાલઈ થુભવંદન મનિ ધરી. શેત્રુજ તીરથ યાત્રા કરઈ તિહાંથી ઊંનાભણ પાંગરઈ; 15 જઈ વંદઈ ગુરૂની પાદુકા સાથિં બહુ શ્રાવકશ્રાવિકા. ૩૬૩ વંદી શુભ મનિ ચિંતઈ અચ્યું હીરધ્યાન મુંઝ હઈડઈ વસ્યું; જે જે સુખકારણ આહલાદ તે શ્રીહરિતણે સુપ્રસાદ. ૩૬૪ ગીતારથ હતા જે ગુરૂપસિ તેહનઇ તેડ્યા મનિ હુલાસિક કહઈ શ્રીવિજયસેનસૂરિંદ, છઈ સુખ સંયમ મનિ આણંદ. ૩૬૫ 20 દીઇ દિલાસા સહુ સાધુનઈ હીરહિતસીષ પૂછઈ સાધુનઈ, જે હિતશીષ કહી ગુરિ હરિ તે તિમ આરાધઈ મનિ ધીર. ૩૬૬ તિહાંથી ગુરૂપાદુકા વંદેવિ ગુજજર દેસ સેહાવણ હેવ; રાજનગરિ ચોમાસું રહઈ સેમવિજય વાચકનઈ કહઈ. ૩૬૭ ગુરૂસેવા તુમે સાચી કરી ગુરૂવચને હિતપણું આદરી; 25 રહવું ચોમાસુ મુઝ પાસિ હીર પરંપર કુહુ હુલાસિ. ૩૬૮ તેણુઈ અવસરિ સૂરતિ માસ ધરમસાગર વાચક થિરવાસ; તિહાં તેણુઇનિજમત વાસિત કીધ બહુશ્રાવકનઇનિજમતિ દીધ. ૩૬૯ તે જાણુ મુકયા ખંભાતિ તિહાં આવ્યા થયા કે દિનરાતિ, [૨૮] 2010_05 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આ તસ આયુને છે તેથી પરવસિ થયું તસદેહ. ૩૭૦ મૂત્રકૃQરેગિં આવય કસણ સારૂ અપરગતિ વર્યા, જે તસ સીસ લખધિસાગરૂ તેહનઈ આગુરૂ ગુણ આગરૂ. ૩૭૧ કૃપાવંત વાચક પદ દઈ લખધિસાગર વાચક મનિ દઈ; 5 ઉદેરી નવિ કરઈ કલેસ સહણ નવિ છાંડઈ લેસ. વાચકપદ વરસ છ માસનઇ અમદાવાદિ સમય સાંઝનઈ; લાવ્યાં વિજયદેવસૂરિંદ વાંદી વલીયા મનિ આણંદ. ૩૭૩ નદીમાંહિં લૂ લાગી ઘણું તેથી પરભવિ પુહુતા સુણ; ગુરૂ અદેહ થયે અતિઘણે કરમવિપાક સહુ લહઈ આપણે.૩૭૪ 10 એક અવસરિ સૂરતિ માસ રહ્યા કનકવિજય પંન્યાસ સુમતિવિજય વાચકના સીસ હીરવચન પરૂપઈ નિસદીસ. ૩૭૫ તે સાથઈ અતિ કરઈ વિવાદ સાગરવાસિત શ્રાવકવાદ; ઉથાપઈ હીરગુરૂના બેલ નવિ શંકાય તેહ નિટેલ. ૩૭૬ વહુરે સૂરે સંઘમાં વડે તે બધઈ સાગરને ધડે, 15 કે નવિ લઈ તેહની લાજ હાજી હાજી સહુય સમાજ. ૩૭૭ પણિ ન ખમઈ ગુરૂભગતા મુનિ ફિરી ઉત્તર આપઈ સુણઈ દુની; તિમ કરતાં તે વાધઈ કલેસ એકેઈ નવિ સાષઈ લવલેસ. ૩૭૮ તે વાત ગુરૂ પાસઈ ગઈ બિહુ ઉપરિ ગુરૂનઈ રીસ થઈ. વારણ લેષ પાઠવી આ તિહાં સાધુ શ્રાવક વાંદેય ઈહાં. ૩૭૯ 20 શ્રાવકનઈ દીધી ઘણી સીષ મુનિ સાથિં કાં બેલે તીષ; જે આરાધ્ધ વિરાધ મ કે ગુરૂવાણી લેપી નવિ સકે. ૩૮૦ કનકવિજય વિબુધનઈ કહઈ શ્રાવકસિઉં બેલિઉં દુષ દહઈ; વલતું વિબુધ કહઈ ગુરૂ સુણે એહ વૃતાંત અછઈ અતિઘણું. ૩૮૧ સૂરતિ તે સાગર નામકા તિહાંના શ્રાવક અતિલકા, 25 હીરવિજયસૂરી તુહ્મ ગેર તેહનઈ ગાલિ દીઈ એ શેર. ૩૮૨ તે ન ષમાય સુણતાં કાનિ ચાલઈ તે સીષ દેઉં બહુમાનિ, સુણતાં સહગુરૂની રીસ ટલી કરઈ કૃપા તેહનઈ ગુરૂ વલી. ૪૮૩ વલતઈ માસઈ આદેશ પંડિત જાણી અતિહિં વિશેસ [ ૨૯] 2010_05 Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણુવિજય ઉવઝાય સૂરતિ આવી ચોમાસું ઠાય. ૩૮૪ હીરવયણમય દિઈ ઉપદેસ જેહ વચનિ રજ્યા સુનસ, તે સુણીનઈ સાગરનું મન્ન જિમ ગંધ ન રહઈવિચલિઉં અન્ન. ૩૮૫ તે તે વહુ સૂરો ભણઈ વાચક બેલ સવે અવગણુઈ; 5 વાચક તાસ ન ચડાવઈ મુર્ષિ તે મનમાનિઉં લઈ સુનિં. ૩૮૬ વાચક વિરચિઓ એક ઉપાય જેથી મનનું વાંછિત થાય, કીધે સંઘ ઘણે તિહાં હાર્થિ જેણઈ બલ ચાલઈ સાગર સાથિ.૩૮૭ દેસી પુજે શાસ્ત્ર પ્રવીણ સહ ગેપી ગુરૂવચનાધીન, દેસી નાનજી રાયમલ્લ રાજકાજ જાણીતે ભલૂ. ૩૮૮ 10 બલવંત બંધવ ચારઈ જેહિ દુસમનના ટાલ તે ડાડ; સિંઘજી વદ્ધમાન સમજી જેથી દુષ્ટ લહઈ ભજી. ૩૮૯ એ ચારઈ બંધવ વરજોડિ હીરભગત કીધા નરકેડિ; તેહની સહુથી અધિકી લાજ કીધાં જેણુઈ ધરમ બહુકાજ. ૩૯૦ સંઘવી થઈનઈ યાત્રા કીધ સેગુંજ ગેડી આખું પ્રસિદ્ધ; 15 સંઘભગતિ કીધી જેણુઈ ઘણી સેવા કીધી હીરગુરૂતણી. ૩૯૧ જિનશાસન દીપાવક ઘણું કરૂં વષાણ કેતું તે તણું; સાહ નાગજી નાથજી બિ ડિ કૃષ્ણદાસ કરઈ ધરમનાં કેડ. ૩૯૨ દાન સીઅલ તપ ભાવના સાર એ ચારઈ અધિકા વ્યવહાર, સુરતરૂ પરિ વંછિત દાતાર સાધુ સાધવીની ભગતિ અપાર. ૩૩ 20 ગુપત દાન તે દીઈ ઘણું પીહર દેહિલા દુરબલતણું; સંઘવી ધનજી નઇ તેજપાલ વિદ્ધમાન નાથજી પરસાલ. ૩૯૪ એ આદિ સંઘ કીધો હાથિ બૂઝવી લાયે સાગરસાથિ, તે વારઈ સૂરાનઈ ઘણું તિમ તિમ તે બેલઈ અતિઘણું. ૩૫ ન ગણુઈ આચારજિ ઉવઝાય ઉથાપઈ બહુ ગ્રંથ સમુદાય; 25 બાર બેલ ઉથાપઈ વલી વાંચવા ન દઈ એહવા કલી. ૩૯૬ હીરરચિત પ્રનેત્તર ગ્રંથ તે વાંચણ ન દીઇ એ પંથ, એકાંતવાદ થાપવા ભણી શાસ્ત્રતણું કરઈ ષપ તે ઘણી. ૩૭ [ ૩૦ ] 2010_05 Page #180 -------------------------------------------------------------------------- ________________ મારગાનુસારીને જે ભાવ તે વિપરીત કરઈ એ સભાવ, તે સવિલિષી મેકલિઉં ગુરૂ પાસિ તે વાંચીનઈ હઈય વિમાસિ.૩૯૮ પાંચબલને લિષીઓ પેટે તે સહૂઈ સુણ પરગટે, હીરવિજયસૂરિ ગુરૂત્યે નમ: સંવત સેલ સત્તાવન સમ. ૩૯ 5 વરસે માગસર વદિ ચેથિ શની વિજયસેનસૂરિ લષઈ ગ૭ધણી; સૂરતિબંદિર સંઘ સમુદાય એગ્યું સુણ ધરી મન ડાય. ૪૦૦ પહઈલે બેલ સુણે એહ ચોમાસઈ મુનિર્યું ધરી નેહ, બાર બેલને પટે છઈ જેહ સભામાંહિં વાંચે તેહ. ૪૦૧ બીજે બોલ સુણે હવઈ હેવ બારબેલ સદહણા એવા 10 પરૂપણ તેથી વિપરીત નવિ કરવી કુર્ણિ એ ગચ્છ રીતિ. ૪૦૨ પ્રશ્નોત્તરસમુચ્ચય જે ગ્રંથ વાંચતઈ ના ન કહઈ એ પંથ, ચોથો બોલ હવઈ ભણું સુણે સુરૂપ ભવિયણ તે તણું. ૪૦૩ એકાંતવાદ થાપેવા કાજિ છૂટક આલાવા ગાહા ભાજિક સિલેક પ્રમુખ હુંડી કુર્ણિ કરી તે નવિ વાંચવી એ ચિતધરી.૪૦ 15 પાંચમો બોલ હવઈ સાંભલો મારગાનુસારી બાલ નિરમલે; તેહ વિચાર કરવો બેલ બાર કરવા તેહને લઈ આણુંસાર. ૪૦૫ તેહ પ્રમાણ જાણવું ખરું તિમ કહેતાં સઘલું પાધરું; મારગાનુસારીને સિઓ વિચાર તે કહીઈ સુણ ભવિ સાર૪૦૬ દાન વિનયઈ અલપ કષાય ભવ્ય દાષિણ લજજાલુ દયાય; 20 પપકાર પ્રિયભાષીપણું ઇત્યાદિક બેલ જે જે ભણું. ૪૦૭ જિનવચન આપુંસારિ જેહ મારગાનુસારી ભણઈ તે; ચેસરણ પ્રમુખ સિદ્ધાંતિ કહિઉં તે સાચું સહી મિં સદહિ૬.૪૦૮ ચેસરણગાથા – " अहवा सव्वं चिय वीयरायवयणाणुसारि जं सुकडं ! 25 અરવિ તિવિદ્દ ગyો ત વ્ય” ૦૬ / એ બોલ પાંચપર્ટી ટૅષીઓ તે વચ્ચે જે ગુરિ લેલીઓ તેહઈ તેહ ન માનઈ કર્યું ગુરૂવચન નવિ હઈયડઈ વસ્યું. ૪૧૦ [૩૧] 2010_05 Page #181 -------------------------------------------------------------------------- ________________ તે વલી વાચક તેહ ઉદંત લિખી જણાવઈ ગુરૂનઇ સંત, તે ઊપરિ ગચ્છનાયક લિખઈ શ્રીસૂરતિબંદિરનઈ વિષઈ. ૪૧૧ સ્વસ્તિશ્રીજિન કરી પ્રણામ વિજયસેનસૂરી ગુણધામ, યેગ્યે સકલ સંધ સમુદાય ધરમલાભ જાણે ડાય. ૪૧૨ 5 ઈહાં સુખિં ચાલઈ ધર્મધ્યાન શ્રીદેવગુરૂ પ્રસાદિ બહુમાન; અપર એક ઉદંત સાંભલિએ વુહુરે સૂરસાગરનઇ મિલિઓ.૪૧૩ શ્રી કલ્યાણુવિજય ઉવઝાય તે સાથિં ચૂકી બેલાય; તે સાંભલી થાઈ અસંતોષ હવઈ અહ્મનઈ વા છે સંતોષ. ૪૧૪ તે હવઈ સમસ્ત સંઘની સાષિ જે બલિઉં તે નિજમુખિ દાષિ; 10 શ્રીકલ્યાણવિજય ઉવઝાય તાસ ચણિ લાગી મનિ ભાય. ૪૧૫ વહુરા સૂરા પાંહિં એતલે મિચ્છાદુક્કડ દેવરા ભલે; પછઈ સંતોષ થયાને લેખ અનઈ જણાવયે સવિશેષ.' ૪૧૬ જે શ્રીવાચક લિખિઉં આવસ્યાં તે તે અહ્મ હઈયડઈ ભાવસ્થઈ, જે એ અા કહણ નહિ થાય તે સૂરતિ કે ચોમાસું ન ઠાય. ૪૧૭ 15 વલી વયણ એક બીજું સુણે જે અવિનય કરઈ મુનિને ઘણો; સૂરાનઇ ઘરિ પાણી અન્ન સાધુ સાધવી નહી વાંછઈ મન્નિ. ૪૧૮ એહવી ચીઠી લષમ્યું અદ્ભો પછઈ કહેચ્ચે ન જણાવિઉં તુલ્લે એહવું લિખિત લહી આકરૂં જાણિઉં એ તે થાસ્ય જરૂ. ૪૧૯ સંઘસાષિ મિચ્છાકડ દીધ તે તેહનઇ સંઘમાંહિં લીધ, 20 હવઈ શ્રીસામવિજય ઉવઝાય મરૂદેસિં વિચરઈ મનિ ભાય. ૨૦ સાઠિઈ શ્રીનવિજ્યવિઝાય સૂરતિ ચોમાસું તે જાય, ઉપદેસી શ્રીહરિગુરૂ વાણિ સાગરમતની કીધી વાણિ. ૨૧ સેલ બાસદૃઇ શ્રીગુરૂરાય સૂરતિબંદિરિ કરી સુપસાય, માસું આવ્યા તિહાં સુષિ સંઘસહુ ધન ખરચઈ લર્ષિ. 25 સાગરિ તિહાં હલામણ કરી કેતા સાધુતાણી મતિ ફરી; ઉપાયે તેણુઈ અનરાગ દેસી નાનજી જેઈ લાગ. ૪૨૩ સાગરનઈ દીધી તેણુઈ સીષ શ્રીગુરિ તે પણિ જાણી તષ; ગુરિ જાયે સાચે નાનજી સકલ ધરમ તણે ઠામ. ૪૨૪ [૩૨] ૪૨૨ 2010_05 Page #182 -------------------------------------------------------------------------- ________________ એ આ મન ચીંતવિલું કરઈ એનું કીધું કુર્ણિ નવિ ફિરઈ; તેજિમ કહઈ તિમ શ્રીગુરૂ કરઈ તો નાનજી ગુરૂકહિઉંમનિ ધરઈ.૪૨૫ નાનજી વચન જે ચિતિ આણું સરઇ તે સૂરતિમાં લીલાં વરઈ; તિહાંથી વિજયસેન સૂરિરાય યાતરા કારણિ સોરઠિ જાય. ૨૬ 5 ઉંના નગરિ રહ્યા ચોમાસ તિહાં કણિ છઈ દીવિ બંદિર પાસિ; તિહાં પ્રતિબોધ્યે અતિ આદરી સકલ ફરંગીને પાદરી. ૪ર૭ તેણુ પધરાવ્યા દીવિ મઝારિ ઘણું લાભ હૂયા તે વાર; સોલ છાસઈ દેલવાડઈ ગામિ વાચક પદ હવું તેણુઈ ઠામિ૪૨૮ સતસઈ દેવપાટણિ જેઈ ધરમવિજય વાચક પદ હાઈ; 10 સાલસત્તરિ હવઈ માસ નવાઈ નગરિ શ્રાવક ફલી આસ.૪૨૯ એહવઈ વલી સૂરતિને સંચ થયે તે સુણ પરપંચ, ધરમસાગર વાચકના સીસ વાચક નેમિસાગર સુજગીસ. ૪૩૦ ભક્તિસાગર પંડિત થઈ પાસિ કલ્યાણકુશલ લાભસાગર તાસ; દેવસાગર એ પંડિત ચાર એવં તે છત્રીસ અણગાર. ૪૩૧ ચોમાસું તિહાં રહી ગહગહઈ નિજમત શ્રાવક આગલિ કહઈ; શ્રાવકનઇ નિજ ગ્રંથ પાઠવઈ છૂટક અલાવા અરથ આઠવઈ. ૪૩ર એમ શ્રાવક બહુ કીધા હાથિ કઈ ન માંડઈ તેહનઇ સાથિ, તેણુઈ તિહાં પિતાનઈ રાજિ આચારજિ વસિ કરવા કાજિ. ૪૩૩ આરાધઈ ચિંતામણિ મંત્ર હેમ ધૂપ કીધા બહુ તંત્ર; 20 તેણઈ આચારજિનું થયું બહુમાન તો તે મંડઈ અધિકાં તાન. ૪૩૪ ગચ્છનાયકના બેલ ઉથાપિ નિજમત પરૂપઈ આપ આપિ; એહવઈ પૃથિવીપતિ જાંગીર દોષી વચને લાગો વીર. ૪૩૫ વેષધારી ઊપરિ કેપીઓ મુતકલનઇ દેસેટે દીઓ; મલેક ન જાણુઈ તે વિચાર આચારી મેકલ અણગાર. ૪૩૬ 5 નાસરડું પડિઉં બહુ દેસિ ભલા હતા તેણે રાખ્યા વેસ; સૂરતિ પંભાતિ સાલ સાહિબ હતા તે થયા દયાલ. ઠામ ઠામના તેડ્યા મુની દિશોદિસિંથી આવઈ સુણી; નંદરબારથી નયપંન્યાસ નેરથકી ગુણવિજય વિકાસ. [ 8 ] 15 ૪૩૭ (૪૩૮ 2010_05 Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુનિવિજય વાચકના સીસ ચાપડાથી દર્શન સુમુનીસ; સૂરતિ મંદિરિ આવ્યા હુસી હરષ્યા તિહાં કણિ શ્રાવક વસી.૪૩૯ સાગરન” ગમતુ નિવ થયું નૂર મુહુડાનુ તે ક્રિી ગયું; જાણુઇ એ તા વિજય વિખ્યાત જાણુઇ છઇ સઘલી અદ્મ ધાત.૪૪૦ 5 કહુઇ શ્રાવકનઈં એહન” તુાઇ વિ રાષેવા અહી કણુિ કિાઇ; એહુવુ જાણી વિજયના સાધુ પાંગરવા લાગા નહી ષાધિ. ૪૪૧ તે જાણીનઇ દાસી નાંનજી આન્યા ધાઇ દીઈ માનજી; ૪૪૬ અો સહૂનઇ તેડાવ્યા અછઇ ચાલવું રાજસૂત્ર થયા પછઇ. ૪૪ર તેતલઇ ભગતિસાગર એટલી શ્રાવક એ હઠ કાં તુહ્યે કી; 10 નહી રહેવા દેઉં અહી અહ્નો એહન” રાષસ્યા તા કિમ તુહ્યો. ૪૪૩ તેણુઇ વડશ્રાવક મેલીઆ પોતઇ જે મતિમાં ભેલીઆ; છતાંનાંનજી કુણિ ન ખેલાય નાંનજી જિમ કહુઇ તે તિમ થાય.૪૪૪ આહાર વસ્ર આલઈ વાણીઆ તા તુન્ને કાં મેલેા તાણીઆ; અન્ને સહૂનઈં અહી રાખસ્યું તુહ્ય ના કહી એ ખેાલિઉં કસ્યુ’.૪૪૫ 15 એહવાં વચન શ્રાવકનાં સુણી વલતા નવિ મેલ્યા તે ભણી; સહૂઇ સપિ રહેવું ઇહાં કોઈઇં નિવ જાવુ કીડાં. શુિ તે સાગરનઇ નિવ રૂચિઉં સંઘ વળ્યા પછી મહુ તેણુઇ અકિઉં, તેા સાગર સિવ જાણુઇ એમ એહનઈં વાજિ આણીઇ કેમ. ૪૪૭ વાતિ મરમ વયણુની આલિ કરઇ પણિ એ મુકઇ તે ટાલિ; 20 તેાહઇ તે લાગા તસ પૂર્ડિ જાણુિઠ્ઠું એહની ભુંડી મૂઠિ તે। શ્રાવકન” કહિએ વૃત્તાંત નિજમત એ થાપઇ એકાંત; તા શ્રાવક દર્શનન” કહુઇ હીરવચન જે જે સઇ. તે સહૂ શ્રાવક છઇ તુમ પાસિ એહનઇ હરાવી યે સામાસિ; કહુઇ દર્શન મુઝ સ્યા આસિરા એ પણ વાચક નહી પાંસિા. ૪૫૦ 25 એહનઇ દેવઈ ગચ્છપતિ માન હૂં તા સાધુ માંહિ સામાન્ય; શ્રાવક કહઇ થાપા ગુરૂહીર અહ્ને સહૂ તુમારી તીર. જો તુાન” એ માટિ ગુરૂ કહુઇ તેા અન્ને નિરવહવઉં મનિ વહુઇ; દર્શન તેહના લીધા ખેલ તે સાથિ' કરઇ વાત નિટોલ. ૪૪૮ ૪૫૧ ૪પર [ ૭૪ ] 2010_05 ૪૪૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ 15 = પ્રશ્નોત્તર કરઈ જબાપ સાગરનઇ લાગે સંતાપ; તેણુઈ લિષી આ ગ૭૫તિન લેખ સાચાં ટલિખઈ વિશેષ.૪૫૩ તે કાગલ ચડ્યા શ્રાવક હાથિ દીઈ વીર મિલી દર્શન સાથિ, તેહમાં લિખિઉં બહુ વિપરીત તે વાંચીનઈ આણિઉં ચીતિ.૫૪ 5 ઉતારા કીધા છ સાત શ્રાવકનઇ તે જણાવી વાત; એક લિખિઉં શ્રાવકનઈ દીધ બીજુ તે મારૂડિપ્રસિદ્ધ. ૪૫૫ સેમવિજય વાચકપ્રભુ ભણી જેહની ગ૭માં શોભા ઘણી; ત્રીજું નંદિવિજય ઉવઝાય લિખિત પઠાવિલું સહું મનિભાય. ૪૫૬ ચેમાસું ઉતરીઉં જસ્ય સાગર તિહાંથી ચાલ્યા તિસ્યઈ; 10 એહવે શ્રીવિજયસેનસૂવિંદ ગુજરાતિ આવઈ આનંદ. ૫૭ આચારજિ વાચક મુનિ ઘણું સાહામા જઈ તે કરઈ વંદણા; નેમિસાગર વાચક એમ ભણઈ દશન તુમ અમ ઘણું અવગણઈ.૪૫૮ ઇત્યાદિક કથન બહુ કહ્યાં ને શ્રીગુરિ મનમાંહિં વહ્યાં, આવઈ રાજનગરિ તે સહુ સૂરતિ સંઘ આ બહુ. ૫૯ એહવઈ દર્શન વંદઈ ગુરૂ ભાય હઈયડઈ આ અતિ ઉછાય; સહુ જાણુઈ ગુરૂ કરસ્યુઈરીસ પણિ ગુરૂદષ્ટિ તે અમૃત સરીસ.૪૬૦ ઉસમાપુરમાંહિં તે કહઈ સાગર હઈયડઈ દ્રોહ બહુ વહઈ; આચારજિ પંડિત ધનવિજય સાગરની પષિ પૂરી ભજઈ. ૪૬૧ વિજય ઘણા વાંછઈ એતલું દર્શનવિજયનઈ થાયે ભલું; 20 મેલી મુનિ સભા ગુરૂરાય બિહૂયન તેડઈ મનિ ભાય. ૪૬૨ પૂછાઈ શ્રીગુરૂ કહુ સિવું થયું કેણઈ કારણિ છેલ્યા સામહિયું; વીનવઈ દર્શન કારણ તેહ કહેનારનઈ પૂછી જઈ એહ. ૪૬૩ તસ પૂછિઉં તે તે એમ કહઈ એણુઈ ગુરૂ ગાલિ કહી તે દહઈ; કહઈ દર્શન કે કઈ સાથીઓ સાગરિવુહુરે કહા ને ભાષીઓ.૪૬૪ 25 ગુરૂ કહઈ તેડે તે વાણીએ તેણે તે તેડી આણીએ તે કહઈ મિં કાંઈનવિ સુણિઉ એણઈ કેઈ નહી અવગણિઉં. ૪૬૫ સાગર જૂઠ લઈ અસરાલ ગુરિ છોટા તે લહ્યા રીસાલ; એમ અનેક બોલિં નહી પરા ગુરિ જૂઠા જાણ્યા સાગરા. ૪૬૬ [ ૩૫ ] 2010_05 Page #185 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ તવ દન કાગલ એક દીઇ તે ગુરૂ હાથિ ધરી વાંચીઇ; અસમંજસ તેમાંહિ લષિઉં લષતાં જાણે કાંઇ લખ્યુ. તે માંહિલા કહું કે ખેાલ સાંભલતાં લસ્યઇ દ દોલ; સમકિતીઇ નિજ સમકિત ભણી ચર્ચા અમસ્તુ' કીધી ઘણી. ૪૬૮ 5 નિજ સમકિત થાપઇ બહુ ભાતિ શ્રાવકનઇ સીષવઇ નિરાતિ; નાન સંજ્ઞાનું ઉપર ઘણુ' તેણુઇ કરી નવ ચાલઇ અદ્ભુતણું'. ૪૬૯ તવ મિ ચિત્યે એડ ઊપાય એહના મીલતા જો વિસ થાય; તેા નિજ સમકિત આપું સહી સમકિતનું મત ચાલઇ નહી. ૪૭૦ સમકિત મતિ જે શ્રાવક હતા આપણ્ સમકિત નવિ માનતા; 10 નિજ સમકિત આપેવા ભણી લટપટ મિ તેહનઇ ઘણી. ૪૭૧ તવ તે ઉપાસક આવ્યા ઢામિ નિજ સમકિત મિ દીધું તામ; ભિન્ન પરૂપઇ એ આપથી નવિ ખીહુઇ એ સંતાપથી. એહનઈં ગુરૂ નામિ બહુ ખલા ઘણા શ્રાવક કીધા દોઢલા; કાઢિએ પણિ વિ જાય એહુ માગ પયસાર સવિ જાણુઇ તેઙ. ૪૭૩ 15 શ્રાવક પાઠ કરી નિવ સકઇ એ જાણુઇ તેા સંઘમાં મકઇ; તે માટે એ માટુ સાલ આપણુ નિવ ચાલઇ એક વાલ. ગચ્છ નાયકઈં જઇ એક વાર સીષામણુ દેસિ દુષકાર; એહવા ખેલ ઘણા તે અછઇ વીનવઇ દર્શન વાંચ્યા પછઇ. ૪૭૫ સિદ્ધાંતિ સમતિના ભેદ પાંચ કહ્યા તે ન કરૂ છેદ; 20 નિજ સમકિત પોકારઇ એહ પૂછીજઇ ગુરૂ સાહિમ તેહ. એક ગચ્છમાં જે સમિકત દાય શાષા સંઘાડઇ જો હોય; એવુ વિચાર મિ સમજીયેા નહી પૂજ્ય કહેા જિમ સમરું સહી. ૪૭૭ હસી કરી સૂરીસર ભણુઇ એણુઇ વચન આગમ અવગણુ, દર્શનનાઁ વલી પૂછે હસી સમિકત સત્તા કહેા તે કસી. 25 અવધારે પૂજ્ય એહુ વિચાર સમકિત કહેતાં દન સાર; દર્શન તે માહરૂ અભિધાન સંજ્ઞાંતરનું એહુ નિદાન. તુમ આણા આરાધુ સહી ભાષા ચુકી ન ખેાલુ વહી; કાગલમાં મુઝ કીધી ભગતિ તેણુઇ કારણિ હું પુછું યુગતિ. ૪૮૦ ૪૭૬ [ 3} ] 2010_05 ૪૬૭ ૪૭૪ ૪૦૮ ૪૭૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ ભિક પછી કટિલ મહિમા ભગવન સમકિત એહનું પૂછે તે કેહવઉ તેહનું તુમ આણુ વિણ જે ઉપદેશ કહ વલી તુમચઈ આદેસિ. ૪૮૧ બિહુમાં ભિન્ન કુહુ તે કુંણુ ગચ્છ એકમાં કુહુ એ સિઉં ટુંણુ જે એણુઈ નિજ સમકિત દીદ્ધ તો ગચ્છભેદ એ કરઈ પ્રસિદ્ધ. ૪૮૨ 5 ભિન્ન ભિન્ન એ દઈ ઉપદેશ પૂછે તે કુંણ કારણ વિસેસ વિજયસેનસૂરિ પૂછઈ અચ્યું ભગતિસાગર એ લિષિઉં કર્યું. ૪૮૩ નવિ બોલાય તેણઈ આપ પ્રકટિક પિલા ભવનું પાપ નવિ જવાપ તિહાં એકઈ થયે સાગરનો મહિમા બહુ ગયે. ૪૮૪ ઝષા થઈ ઊડ્યા તેણીવાર દર્શન સાબાસી થઈ સાર; 10 દર્શન વંદઈ નિજ ગુરૂ પાય બોલ ઊપરિ થયે તુહ્મ પસાય. ૪૮૫ તતષિણિ નાનજી દેસી ઉદાર ગુરૂપદ પંકજ વંદઈ અપાર; કચપચનું તે કારણે સુણી નાનજી વીનતી કરઈ બહુગુણી. ૪૮૬ સાગરસ્યું એકલડે સીહ દર્શન ચર્ચા કરાઈ અબીહ; હીરગુરૂ વચને એહનઈ રંગ વલી અમ સાહજિં હૂઓ અભંગ.૪૮૭ 15 સાગર વચને જે કહ્યું કહો સાચું જુઠું મનમાં વહો; તો અમ કુટુંબની જાણે ટેવ દર્શન સાધુની કરચ્યું સેવ. ૪૮૮ એહવું વચન સુણી ગુરૂરાજ કહઈ અવિચાર્યું ન કરૂં કાજ; દર્શનના ગુણ જાણે અધ્યે વલી વષાણ્યા ગુણ બહુ તુè. ૪૮૯ - નહી અવગુણુ એહમાંહિં ક નાનજી તુમ કહણિ મનિ વચ્ચે; 20 સૂરતિમાં અધિકારી વિશેષ તમનઈ નવિ દુહવા જઈ રેષ. ૪૯૦ તવ નાનજી વંદઈ ગુરૂષાય ગુરૂ દિલાસાઈ નિજ થાનકિ જાય; એમવિવાદ દિવસ ત્રિણિ લગઈ સાગર જણ જણ આગલિરગઈ.૪૯૧ આચારજિ પાસઈ જઈ કહઈ એ તો અહ્મનઈ ગાઢ દહઈ; તમે સાહિબ અદ્ભસેવ્યા આમ એણુઈ અવસરિઅધ્ધરા મામ.૪૯૨ 25 કુહુ ભગવનનઈ અહ્મારઈ લીઈ દર્શનનઈ સીષામણ દઈ; તવ આચારજિ આવ્યા એકાંત કહુઈ નેમિસાગર છઈ મહંત. ૪૯૩ એણવાતિ થાઈ દલગીર દિઓ દિલાસા તે રહઈ હીર; દર્શનનઈ સીષામણ દીએ ગુરૂ કહઈ વાંક ો તેણઈ કી.૪૯૪ [ ૩૭ ] 2010_05 Page #187 -------------------------------------------------------------------------- ________________ વાંક વિના મિં કાંઇ ન કહાય ન્યાય જતાં સાગર અન્યાય, તે આચારજિ વલી વીનવઈ મિચ્છાદુકડ દેવાડ હવઈ. ૪૫ ગુરૂ આચારજિ ચિત રાષવા તેડ્યા સયનઇ સાષવા પભણુઈ વિજયસેનસૂરિરાય કહાણ અમારઈ જે મનિ ભાય. ૪૬ 5 દર્શન વાંક નહી લવલેસ મિચ્છાદુક્કડ ઘો અહ્મ ઉપદેસ; સુણ ગુરૂવાણિ દર્શન વીનવઈ તુમ કહાણું સવિ કરવું હવઈ. ૪૯૭ પણિ એક વાંક કરે જે સરઇ મિચ્છાદુક્કડ તે ઉશ્ચરઈ, ગુરૂ કહઈ વાંક કો હું કહું ઉંટ દેહ સરલું ઢું લહુ. ૪૯૮ પિસ્તી જિમ મિલીઆ છ સાત માહોમાંહિં ચલાવઈ વાત; 10 એક કહઈ જલિ લાગઈ આગિતે મછલી કહા જાઈ ભાગિ. ૪૯ કહઈ એક તો તે જાઈ આકસિ હોલાણુઈ આવઈ જલપાસિક સાચ કહઈ એક હેવઈ એમ વાત સુણે તે ઊપરિ તેમ. ૫૦૦ થલમિં આગિ લગઈ જબ જડઈ તબ ભયમાં ઝાડું જઈ ચડઈ; એહવાતમાં કુહુ કર્યું અડઈ બીજા પણિ તરૂઅરિજઈ ચડઈ. ૫૦૧ 15 જિમ એ સાચી વાત ન સર્વ તિમ સાગર શુધિ નહી બેલવે; એહવાત મુનિવરસઈ અઢી સુણતાં સાગર સીસક ચઢી. ૫૦૨ સુણું ગુરૂ વાચ દર્શન બોલીઓ જે ભગવન તુલ્લે આસિજ દીઓ, તે હીર જેસિંગનાં વયણ વિરૂદ્ધ બોલાયું હવઈ જે અસુદ્ધ.૫૦૩ તેહને મિચ્છાદુક્કડ હયે ગુરૂ રલીયાયતિ એ મિં ભયે, 20 સાગર લાજ થઈ તિહાં હીણ એકઈ પાસઈ અઈઠા દીન. ૫૦૪ એહવઈ સંઘ ખંભાયતિતણે ગુરૂ વંદેવા આવ્યે ઘણે; વંદી પૂજી શ્રીગુરૂ પાય સુણઈ ઉપદેસ મનિ હરષ ન માય. ૫૦૫ સંઘવી સેમકરણ શ્રીવંત સંઘનાયક પૂછઈ ધરી વંતિ; બાર બેલ શ્રીગુરૂહીરના તુમ મુષિ સુણવા છઈ ભાવના. ૫૦૬ 25 શ્રીગુરૂ શ્રીમુખિ વાંચઈ બોલ સુણ શ્રાવક કહઈ કાં નહી તેલ સાગર અરથ એમ નવિ કહઈ તે વિપરીતપણું કાં લડઈ. પ૦૭ ગુરૂ કહઈ આજ પછી બીજે કહઈ તો સાગર સીષામણું લહઈ; વલી ગંધારિથી આવ્યો લેષ સાગર વાંક ઘણે એ રેષ. ૧૦૮ [ ૨૮ ] 2010_05 Page #188 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ કહઈ કાં માંડા દેલ મરયાદઇ રહે નિટેલ, એમ કહી મોકલી આ હલારિ ગુરિ સાગરથી મન ઉતારિ. ૫૯ રાજનગરમાં રહઈ માસિ સંઘ વીનતી કરઈ એક વાસ, મરુસ્થલીથી વાચક રાય તેડા સોમવિજય ઉવઝાય. ૫૧૦ 5 તે ગુરૂ તેડાવઈ અવિલંબ જે ગુરૂહીરતણું પ્રતિબિંબ આવ્યા આદરિ ગુરૂ બહુ માન જે ગુરૂહરિતણું સુપ્રધાન. ૫૧૧ ગુરૂ પાસ છઈ શ્રીવિજયદેવ વાચક સેમવિજય કરઈ સેવ; અહમદપુરિ આવઈ ચેમસિ નંદિવિજયવાચક ગુરૂ પાસિ. ૫૧૨ એહવઈ શ્રીગુરૂના ભાણેજ ધીરકમલ સાગરસિ૬ હજ; 10 તેણુઈ ચતુરાઈસિઉ લેખ સાગરનઈ લિખીઓ સુવિશેષ. ૫૧૩ તે માંહિં વાચક અવતંસ સેમવિજય ઉપરિ તસ ડંસ તેણુઈ લેખમાં કીધી આલિ સેમવિજયનઇ લિષી બહુ ગાલિ. ૫૧૪ કાગલ તે ગુરૂ હાથે ચડ્યો તવ તે માંડલિ બાહિરિ પડ્યો, એહવઈ કે મુનિ પુસ્તક એક સેમવિજય કરિ આપઈ છેક. ૫૧૫ 15 વાંચી પૂછઈ વાચકરાય એ પુસ્તક આવ્યું કુણ ડાય; તે મુનિ પભણઈ સુણ હેવ તે કારણ હું કહું સંવ. ૫૧૬ ખંભાયતિ જવ બાદર સર સાત દિવસ લુટાણું જોર તતષિણિ પુરતક સંગ્રહ કીધ ઘણે માહતમે બહુપરિ લીધ. પ૧૭ તે માંહિં ધરમી એકનઈ વડપણ આવિર્ષ ઘણું તે કહુઈ, 20 અંત્ય સમઈ જાણી કહઈ અચ્યું અણુસણુ કરવાનઈ મન ધર્યું.૫૧૮ તેડાવઈ તે તપાના યતી ગચ્છનાયકનઈ કરઈ વીનતી; જેસિંગિં મુઝ દીધ આદેસ આરાધના તસ દીઓ ઉપદેસ. ૧૧૯ પ્રત્યાખ્યાન કરાવ્યું સહુ તવ તેણઈ આગ્ર કરી બહુ પિથી એક છઈ પુસ્તતણું વાચંતાં બુદ્ધિ ઊપજઈ ઘણું. પર 25 મિં પૂછિઉં એ સ્થાની અછઈ તે તે બે પૂછયા પછઈ, નામ ન જાણું પણિ તુક્ષેલીઓ ભણે ભણાવે એ લાભ દીઓ.૫૨૧ લીધા પૂકિં કરિ ધરી આજ લેઈ પુસ્તિકા સારે કાજ; તવ મિં કહિઉં કામિ રહસ્યઈ મન્ન તે બે હાજી ધન્નપર [ ૩૯ ] 2010_05 Page #189 -------------------------------------------------------------------------- ________________ તવ મિં પુસ્તક લેખ વાંચીઉં સાગરનું જાણું સંચીઉં, પ્રગટ ન કીધું તેણી વાર તુમ દૂર પણું હજી વિચારિ. પર૩ તમે સહૂય મિલીઆ ગુરૂરાજ અવસર જાણ આપિઉં આજ; તે વાચક એક અવસર જોઈ ગુરૂનઇ વાત સુણઈ સેઇ. પર૪ 5 ગ્રંથ એક હાથિ લાગે છઈ ન સાંભળવા સરિ તેહ, ગુરૂ કહઈ વારૂ વાચક ભણઈ સમુદાય સહૂઈ તેડે સુણઈ. પર૫ તે શ્રીવિજયદેવ અનેચાન બઠા સેમવિજય સુપ્રધાન; નંદિવિજયવાચક આવીઆ લાભવિજય પંડિત ભાવિઆ. પર૬ તેડ્યા રામવિજય બુધ બિહુ ચારિત્રવિજય વિહૂય તે કહુ; 10 કરતિવિજય બુધ ગુરૂના વજીર સય વયઠા હઈયડઈ ધીર. પર૭ ગુરૂ આદેસિ વાંચઈ એક લાભવિજયપંડિત સુવિવેક; ગુરૂ આર્દિચિત દેઈ સહુ સુણઈ સુણત સુણત જેસિંગજી ભણઈ.પ૨૮ એ દીસઇ વિપરીત વૃત્તાંત એણુઈ ઉથાપે બહુ સિદ્ધાંત મિચ્છાદુક્કડ દીધા બલ પાંચ તે ઉથાપ્યા નહી ષષાંચ. પ૨૯ 15 વલી ઉથાપ્યા એણુઈ બેલ બાર ગુરૂનો ભય ના એલગાર; વલી શ્રીવિજયદાનસૂરિરાય તેહનઈ મિથ્યાતી કહવાય. પ૩૦ જગ ગુરૂહીર જે જિન સમ કહિએ તેહનઈ અનંત સંસારી કહિએ; વલી અજ્ઞાની કહ્યા કે સૂરિ પૂરવસૂરિ ઉથાપ્યા ભૂરિ. પ૩૧ એમ અનેક હેલ્યા અનું ચાન એ તે હાલાહલ વિષપાન; 20 કહઈ જેસિંગ જલિ બેલો એહ મ કરે વિલંબ કરે તમે તેહપ૩ર સુણી હરાણ થયા પંડિતા પાપીઈ સી દીધી ષતા; સંવત નામ નહી તે કર્યું જીરણ જણાવાનું મન વસ્યું. પ૩૩ એણુઈ કીધો જિણ આણભંગ એહને હવઈ નવિ કરો સંગ; શ્રીગુરૂ આપ મુખિં કહઈ અમ્યું જેહવું હઈયડઈ હતું તસ્યું.પ૩૪ 25 સુણે વાચક એક મનની વાત માહારા મનને એ અવદાત; હું જાણું એ છઈ મહંત એહનું ભુડું કહુઈ નહી સંત. પ૩પ સેમવિજયસરિષા ગુણવંત એહના અવગુણ કાં કહઈ સંત; એવી બુદ્ધિ જે મિં મનિ વહી તેહને મિચ્છાદુક્કડ સહી. ૩૬ [ ૪૦ ] 2010_05 Page #190 -------------------------------------------------------------------------- ________________ એ પાપી પોટા નહી શંક એણુઇ ધરમ કરિઓ ઘણું ભંગ; એહનઉ કપટમિં નવિલહિઉં એહવું સહુય આગલિ કહિઉં. ૫૩૭ સંઘ સાષિ એ ગ્રંથ બોલીઈ વાંચઈ તે બાહિરિ તેલી તવ અનુચાન વિજયદેવસૂરિ સાગરપષિ તાણુઈ તે ભૂરિ. ૫૩૮ 5 કહઈ અનુચાન સાગર વિખ્યાત તેહનઈ પૂછી કર વાત; ગુરૂ કહઈ તેહનઇ સિઉં પૂછીઈ જેણુઈ આપણે ગુરૂ દૂષીઈ. પ૩૯ તેહઈ તેહ ન મુંકઈ હકુ તે વાચકિ રાખ્યો તે પરહું; તેણઈ વાત જણાવી હલારિ વેગિ આ ગુજર મઝારિ. ૫૪૦ અહમ્મદપુર કરી ચેમાસ અમદાવાદ પૂરઈ સંઘ આસ; 10 મૂલા સેઠનઇ ઉપાસિરઈ શ્રીગુરૂ માસકલપ તિહાં કરઈ. ૫૪૧ આવ્યા મેઘવિજય ઉવઝાય બીજા આવ્યા બહુ મુનિરાય; ભણઈ ભણવઈ એક ચીંતવઈ એક નવ નવાં કવિત તે કરઈ. ૫૪૨ ધ્યાન ધરઈ એક કાઉસ્સગ્નિ રહ્યા એક આતપના ઉપસર્ગ સહ્યા; એક ચિંતામણિ કરઈ અનુમાન વાર્દિ એક લઈ સુપ્રમાણુ.પ૬૩ 15 ધરમકથા કે મુનિ વાચંત કે મુનિ બઠા ગણુઈ સિદ્ધાંત; કે કાજ શુદ્ધિ ઉદ્ધરઈ કે મુનિ વડાં વીઆવશ્ચ કરઈ. ૫૪૪ એમ અનેક સાધઈ મુનિવર સંયમ યોગ સવે હિતકરા; એહવાઈ સહ સૂરા સંઘાતિ નેમિસાગરવાચક આયાતિ. ૫૪૫ આવી વંદઈ શ્રીગુરૂપાય તસ ઉતરવા દીધા ઠાય; 20 પાસઈ શાંતિદાસનઈ ઘરે ભગતિસાગર પંડિત મુષિ ધરે. ૫૪૬ તેણુઈ મંડ્યો એક દંશ ઉપાય જેણઈ લોક પિતાનો થાય, ભગતિસાગર પોતઈ પાંગરઈ મેટે મેટે ઘરિ તે ફિરઈ. ૫૪૭ લોક મનમાં ઘાલઈ વાસના તેણઈ સહુ આવઈ આસના; લેક વયરાગ દેવાડઈ ઘણે પણિ કે ન લહઈ દંભ તેહ તણે. ૫૪૮ 25 ઉત્તર धृता होइ सुलष्यणा असई होइ सुलज्ज । पारां पाणी निरमलां बहुफलां अकज्ज ॥५४९ ॥ [૪૧] 2010_05 Page #191 -------------------------------------------------------------------------- ________________ હા, ૫૫૨ ૫૫૩ ૫૫૪ દંભ દેવાડઈ અતિ ઘણે વિનય વચન બહુ માનિ, આચારજિસિહં બહુ મિલઈ લાગઇ તેહનઈ કાનિ. ૫૫૦ એશુઈ અવસરિ એક અભિનવી વાત હવી સુણે તેહ દેવસાગરિ કાગલ લગે હાથે લાગે તેહ. પપ૧ 5 નેમિસાગરનાં વીનતી લષી ભગતિ બહુ ભાતિ; અહી દુસમન મિલીઆ સવે તેહ કરાઈ તુમ તાતિ. તે દુસમનિ હલાહલ દીધું વિષ ગુરૂઅંગિક તેહવઈ પૂરણ પરિગમિઉં બીજે ન ગમઈ સંગિ. જે પ્રભુ કબહીક તુમ સમે ગારૂડી આવઇ વેગિ 10 તે તે વિષ ઉતારવઈ દુસમન લાગઈ નેગિ. નહીંતરિ ધણી વડે અછઈ કહસ્ય ન જણાવિ8 તેહ કરો હાથિ ઉપાસકા થાભ દીઈ જિમ કેહ. ૫૫૫ ઈહાં તન્મય સહુઈ થયું તુહ્ય તણે નહી કેઈ; શ્રીપાલ શાંતિદાસ સાહ સહી આપણુડા હાઈ. 15 નવાવગરને સેઠીઓ હાથિ આવઈ તે ભલ્લ; જિમ ઠામ.હાઈ થેણ તણે હું અહી છઉં એકત્રુ. પણિ મુઝ રહવા નવિ દઈ નવિ થાય કે ઉપાય, તાલપુટ વિષ ઉતારવા તુક્ષે આ ઉવઝાય. એ નિસુણી મુઝ વીનતી જે રહસ્ય તેણઈ ડાય; 20 વાત વિગડસ્પઇ તે સવે પછઈનહી ચાલઈ ઉપાય. ૫૫૯ અસમંજસ પણ એ ઘણાં વચન લખ્યાં તે માંહિં; સહુ તેડ્યા સંભલાવવા તેડ્યા સાગર તિહાં. પ૬૦ ઢાલ છે રાગ ગાડી, મારૂ 25 સી, ચંદરાસ મહિલા અથવા બંભણવાડિના તવન સમરવિની દેસી. વાંચે લેખ સહ સુણઈ મનિ ધરઈ સંદેહ, હાહા એણુઈ સિકં લિખ્યું કીધે ગુરૂસિહં દેહ, ૫૫૬ પપ૭ ૫૫૮ 2010_05 Page #192 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ ૫૬૨ ૫૬૩ ૫૬૪ ગુરૂનઈ એહ વચન લિષિઉ કસિફ એહનઈ કી જઈ, દંડ કયે કુહુ એહનઈ કેણું પરિ દીજઈ. તતષિણિ આચારજિ ભણુઈ દસ આંબિલ દેવાં, તવ ફિરી સવિ પરિવાર સાર કહઈ આંબિલ કેહવાં, 5 ગુરૂ ગાલિ ગચ્છ ભેદ કાજિ વાચક સવિ હેલ્યા, તેહનઈ દસ આંબિલ દેઈ કર્યું માંહિં ભેલ્યા. તે આચારજિ મન વિના કહઈ બાહિરિ કાઢે, સહુ કહઈ એહ પ્રમાણ વાણિ નવિ કરે ટાઢ, શનિવાર્ષિ તે કાઢીઓ નિજ ગચ્છથી દૂર્ય, 10 ચઉવિત સંઘમાંહિ પછઈ તે કીધે હજૂર્ય. એક દિન શ્રીવિજયસેનસૂરિ મુનિ મંડલી મેલી, કહઈ આ ગ્રંથ ન અછઈ સૂરી આગમ હેલી, તે માર્ટિ જલિ બેલીઈ સહુનઈ પૂછી જઈ, ચઉવિ સંઘતીય સાષિ કહુ તો એમ કી જઈ. 15 નિસુણું વય નેમિસાગરૂ કહઈ ગ્રંથ તે કેહ, આપે તે વાંચી જોઉં ગુરિ દીધે સીહો; સામવિજય ઉવઝાય પાસિ છઈ ગુરૂ કહઈ લીઓ, તે જઈ વાચક વીનવઈ અહ્મ વાચન દીએ. તવ તે ગ્રંથ છત્રીસ પત્ર કાઢીનઈ આપ્યાં, 20 સે કહઈ પરિપૂરણ દીઓ પણિ તેણુઈ નાયા; તવ તે લેઈનિજ થાનકિ વાંચીનઈ જોયુ, કીધો તે ધમ્મસાગરિ દેવીનઈ યુ. હવઈ જે એ હું હા ભણું એ ગ્રંથ બેલાય, તે મુઝ ગુરૂનાં વડાં એહ વિચ્છેદિ જાય; 25 તે અનુંસાન કન્હઈ જઈ પૂછઈ કસિ૬ કી જઈ, કઈ એથી અલગે રહું કઈ બાલણિ દીજ. બુદ્ધિ કહઈ અનુચાન તાન એહવું ઉપાઈ, મ કરીસિ ચિંતા તું કસી હું થાઈસિ સષાઈ; [૪૩] પ૬૫ 2010_05 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ ચ૭૦ પ૭૧ ગુરૂનઈ વડપણ વરસ એક બિ જીવિત હસ્યઈ, પછઈ તુહ્મ પરૂપણ કરસ્યું તે જેસ્ટઈ. એહવું આમંત્રણ તે કરી નિજ થાનકિ. જાય, ઠાણું અઢાર તે સાગરા એક ચિત્તિ થાઈ; 5 કરી સજાઈ તે પાંગરી એક દિવસિં વષાણુ, બઈઠઈ જઈ તે સભામાંહિં કરઈ અતિહિં ભંગાણુ. વાદી ગ્રંથની પુસ્તિકા ગુરૂ લઈ ઠાઈ, કહઈ ગ્રંથ એ અહ્મ ગુરિ કીધો મનિ ભાવઈ; હવઈ હોઈ જે આગના એ ગ્રંથ વંચાય, 10 જગ પ્રસિદ્ધ એ કઈ તે વારૂ થાય. ગુરૂ કહઈ એ પેટે અછઈ નહી સમય પ્રસિદ્ધો, ગુરૂગાલી એહમાં લષી અસમંજસ કીધે, કહઈ ગુરૂ શાસ્ત્રવિરૂદ્ધ એ તે કિમ વંચાય, * કહઈ એકાંત સાચે અછ0 કિમ ટે થાઈ. એહવે કુંણ અધિકે અછાય જેહ કરચઈ પેટે, જે પૂછઈ એહ મહિલું દેઉં ઉત્તર મેટે; એમ કહી તે ઊઠ્યા સવે કહઈ એટે નઈ રે, જિહાં મિલર્ચાઈ તિહાં લેયસિઉ જે તુહ્મ દેસટે. તતષિણિ શ્રીવિજયદેવસૂરિ સાગર કર સાહી, 20 તાણ બસાયા સવે તુમ દુસમન જાહી; એહવઈ શ્રાવક શ્રાવિકા માહિ બહાસિ મચાણ, એક ઊઠી સાગરપષિ બલઈ બેલજ તા. અવસર એલષી શ્રીગુરૂ ષિણ મુંકી પધાર્યા, જે કરઈ તે થોડું અછઈ જે મિં એ વધાર્યા, 25 તે લઈ નેમિસાગરૂ દીવાણુ હજૂર, ગ્રંથ સાચા કરફ્યુ અલ્પે બલ ધરી મહમૂર. તેહ વયણ સુણી સવે શ્રાવક વિનવંત, ચાર ગીતારથ અતિ ભલા આઇસ શ્રુતવંત, 15 પ૭ર પ૭૩ પ૭૪ [ 8 ] 2010_05 Page #194 -------------------------------------------------------------------------- ________________ પાપ ૫૭૬ પ૭ પ૭૮ સેધી ગ્રંથ વંચાવી શ્રીગુરૂ કહઈ વરૂ, મુઝ બઈડઈ તે પંડિતા સોધે ઉદારૂ. વાચક સેમવિજ્ય ભલે બુધ લાભવિજય એહ, બીજા બે જે સાગર કહઈ તેડી જઈ તેહ, 5 સંઘ કહઈ ભલું એહ સહી શ્રીગુરૂ આદેસાઈ, ધરમમારગ હાઈ તિમ કહઈ નવિ કુહુનઇ રેસઈ. સાગરનઈં કહી એ વાત પણિ તે નવિ માનઈ, કહઈ આચારજિ બUસ0ઈ ચાર અહ્ન મન માનિ; તે ગુરૂ કહઈ એમ હાઈ નહી નહી જેરનું કામ, 10 આપણુઈ વીરપરંપરા હીરવયણુિં મામ. શ્રાવકમાહિં શ્રાવક બહુ કરઈ વાદવિવાદ, એક એક થાપ ઊથાપવઈ વાગ્યે ઉનમાદ; કે કહઈ ગુરૂ માઠઉં કરઈ એ માંહત વિરાધઈ, સાગર કહઈ તે તિમ કરી કાં ગ્રંથ ન સોધઈ. 15 એક કહઈ પેટા સદા એ સાગર સઘલા, ત્રિણિ પાટ એહનઈ થયા કલિ કરતાં સબલા, એમ દિન હોઈ બહુ વિરોધ મુહિં છૂટા લઈ, લુહુડા વડા નવિ લેષવઈ ન ગણુઈ તૃણ લઈ. ગોચરી સવિ મુનિવરા એહવે સંચ દેવી, 20 વીનવઈ શ્રીગુરૂશયનઈ કાં મુકે ઉવેષી; કરો એક વાત હવઈ તો જિમ ધરમ ન જાય, કહઈ તે એક સાચું કરે જન મુખિ ન બોલાય. કહઈ જે એ માનઈ નહી માહરઈ ગુરૂસિવું કામ, નિજ ગુરૂ પાટ પરંપરા રાષ! મન ઠામ, 25 એમ જાણી શ્રીવિજયસેનસૂરી કહઈ ગ્રંથ, પાછું આણું બેલીઇ એ વિપરીત પંથ. તવ આચારજિ કહઈ અમ્યું છે જે એહ, તે જાણે કુસલી નહી અનું ચાન સ તેહ, [૫] પ૧ પ૦ ૫૮૧ 2010_05 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ૫૮૩ ૫૮૪ ૫૮૫ સાગર કહઈ ગ્રંથ સાથિ એહ માથાં બંધાણું, જે બોલે તે એ સહી મરઈ કરી માથાં કાણું. એહ ઉપદ્રવ સાંભલી ગુરૂવાચક પૂછઈ, કહઈ સેમવિજય ઉવઝાયરાય એહનું સહલું છઈ; 5 જે હવઈ શ્રીવિજયદેવસૂરિ ચિતિ નાવઈ એહવું, તે જિમ તાસ સંતેષ હાઈ તમે કરવું તેહવું. ગ્રંથ કરી અપ્રમાણુ એહ ને પટે એક લષ, મતાં કરાવી તેહમાંહિં નિજ પાસઈ રષ; ગુરૂચિતિ વાત સુધા સમી સુણી અતિહિં સહાણ, 10 મષિ ભાજન કાગલ દેઈ વર લેષણિ આણી. લષઈ પટે શ્રીગષ્ણપતિ વિજયસેન સૂરિંદ, શ્રીસંચુત હીરવિજયસૂરિ પ્રણમી આણંદ સંવત સેલ એકેતરિઈ વરસિં વૈશાષ, માસ અજૂઆલી નિર્મલી ત્રીજા દિવસિં એ ભાષ. 15 રાજનગરિ શ્રીવિજ્યસેન સૂરીસર લેષઈ, સકલ સાધુન સાધવી શ્રાવક શ્રાવિકા સુલેષઈ; એગ્યું ચઊંવિત સંઘ એહ અપર ગ૭ ધારી, હીરવિજયસૂરિ બાર બોલ કહ્યા ગુણવંત જેરી. જે જિમ તે તેણી પરિ કરવા સુપ્રમાણુ, 20 પણિ તેહ બોલજ આસિરી કે જાણે અજાણ; નો અરથ કરીનઈ કુણિ પરૂપણું નવિ કરવી, ગછ વિરૂદ્ધ પરૂપણ નવી કલપી ન ધરવી. બેલ છે ૧છે તથા વલી સર્વજ્ઞશતક ગ્રંથ સૂત્ર વૃત્તિમાંહિં, 25 શ્રીગુરૂહીરવિજયસૂરિ જે સાર પાંહિં; મિચ્છાદુક્કડ પાંચ બેલ દેવરાવ્યા જેહ, તેહ ઊથાપી બાલ પાંચ કહ્યા વિપરીત તેહ. તે માર્ટિ એ સર્વજ્ઞશતક ગ્રંથ છઈ અપ્રમાણિ, [૪૬] ૫૮૬ ૫૯૭ ૫૮૮ 2010_05 Page #196 -------------------------------------------------------------------------- ________________ એ ગ્રંથ કુણિ વાંચવા નહીં ન લષાવવા જાણુ; જે કા વાંચઇ લષાવઈ એહ તેહન” વિદ્યમાન, ગચ્છ ઢમકા દીઇ તેહેનીં ગચ્છનાહે અમાન. તથા લષાવઈ વાંચાવઇ એહુ શ્રાવક તેા તેહન”, 5 દેવા સંઘ માહિરિ તણેા ઢમકા ગુચર એહનઇં; તથા વલી વ્યાખ્યાન વિધિ શતક સૂત્રવૃત્તિ, એક્ટ્રિક મતઊસૂત્રસૂત્ર દીપિકા તસ વૃત્તિ. વલી તેહુના માલાવમેધ એ પ્રમુખ જે ગ્રંથ, જે સઘલા સાગર કર્યો જેમાં વિપરીત પથ; 10 તે સવિ ગચ્છનાયક તણી આણિ સાધ્યા વિણ, કુણિ' નવિ વાંચવા એડ ગ્રંથ પ્રવચનપરીષ્યા ભણિ ગચ્છનાયકની સાષિસિઉં સાધ્યા વિણ Àાટા, જે વાંચઇ તવ તેહનઇં ગચ્છ ઠબકા માટા; . માનવી આણા સહૂ છુિં જે કે નહી માનઇ, 15 ગચ્છનાયિક રૂડી પર સીષ દેવી ન છાનઇ. લષીય પટા એ તેડી વિજયદેવસૂરિદ, મતુઅ કરી કહઇ શ્રીગુરૂ સુણતાં મુનિવૃંદ; વિલખ કરઈ અનુચાન તાન નવ સુ'કઈ ડસ, તવ પલઇ શ્રીવિજયસેનસૂરી અવત’સ. 20 કાંઇ કરો તુમે કાણિ તાણિ મ કરી એણી વાતિ, કઈ કઈ વાર કહિઉં અન્ને તુજ્ઞનઇ એકાંતિ; હવÛ જો સાગરમત તાણેા તુમે તે વાર ન લાગઇ, ખીને ગચ્છપતિ થાપતાં તુઃ કહેણુ ન માગઇ. તેણુઇ વચને મતિ ચમકી કરઇ મતુ વિષ્ણુ ચિત્તિ, 25 પછઈ વાચક સહુ તણાં કર્યાં મતાં ગુરૂરીતિ; ગચ્છવાસી પંડિત સવે મતાં તાસ કરાવી, સીવિમલ વીરસાગરૂ કીર્ત્તિ કનક એલાવી. કડઇ જા સાગર પાંડુિ એમાં મતુ ંઅ કરાવે, [૪૭] _2010_05 ૫૮૯ ૫૯૦ ૫૯૧ ૧૯૨ ૫૯૩ ૧૯૪ ૫૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ ન કરઈ તા તે જે કહુઇ તે સાંભલી આવા; તવ તે ચારઇ પડિતા સાગરક” જાઈ, મતુઅ કરી પટા માંહિ તુì તવ ઊઠ્યા ધાઇ. તવ સમઝાવઇ પડિતા અભિમાન ન કીજઇ, 5 જે ગચ્છનાયક આપણા તસ વણુ માનીજઇ; કહુઇ સાગરસિä મતુંઅ કરી અન્ને ખેાટા થાઉં, નિજગુરૂ વયણુ તે ડિ કરિ એ ગુરૂ કિમ ધ્યાä. તે એહમાંહિં મતુ કરૂ તે અનંત સ ંસાર, થાઇ તે માંટિં અન્ને મતુઅ ન કરૂં લગાર; 10 પાહુર લગÛ સમઝાવી નવિ સમઝઇ તેંહુ; તે તે ચારઇ પંડિતા ગુરૂનઈં કહુઇ એન્ડ્રુ. કહેણુ ન માનઇ એકસઉં મતુ ન કરઇ ટેક, વાત સુણી જિમ ઊછલઇ વરસાલઇ એક; નિપુણી શ્રીગુરૂ મુનિ સવે મડલીઇ એમ, 15 પ્રીતિ સ તાષ મિલતા વસિ સમઝાવા કેમ. કહેઈ પછઈ વાંક મ કાઢસ્યા વિચારી ન કીધું, જોર કરિઉં કહેવુ નહી કહું ગચ્છ પ્રસિધુ, તવ તે વગવસિ મુનિવરા કહુઇ અનેક, પણિ તે ન માનઇ સાગરા નાણુઇ હઈયડઇ વિવેક. 20 તા શ્રીગુરૂ સધનઈં કહુઈ જઈ મતુ મનાવા, વિનય ધરમ જિન શાસન કરી સુખ ઉપાવેા; ટ્વાસી પનીઆ સાહુ સિંઘજી કુપા સાહુજ સૂરા, પાર્શિષ જેઠા ભીમજી સાઢુ શ્વેતા હુજૂરા. સાની વિદ્યાધર રામજી સાહુ ટૂંકા જીવો, 28 સાહે નાના નઇં સામજી વિસા મ સુખીવા; વાઘજી સાહુ પ્રમુખ ઘણા સંધ મિલી તિહાં જાઇ, વંદઇ વિનય કરી ઘણુા વિનવઇ મનેિ ભાય. શ્રીવિજયસેનસુરી ગચ્છપતિ ગુરૂ હીરનાઁ પાર્ટિ, [ ૧૮ ] 2010_05 ૫૬ ૫૭ ૫૮ ૫૯૯ ૬૦૦ ૬૦૧ ૬૦૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ ६०४ 10 ૬૦૫ તાસ વચન તમે માનવાં હવે સ્યા માટિં; શ્રીઠાણુગ સિદ્ધાંત સૂત્ર વૃત્તિ એમ ભાષિઉં, ત્રિતું પ્રકારે અવિનય મિથ્યાત હેઈ તે દાષિઉં. દેસ ત્યાગ અવિનય મિથ્યાત એ પહેલું નામ, નિરાલંબતા અવિનય બીજું અભિરામ; પ્રેમ દ્વેષ નાના પ્રકાર અવિનય એ ત્રીજું, ત્રિણિ મિથ્યાત ટાલો તુલ્લે જે તે અક્ષે ભીજું. જે પ્રભુ ગુરૂ ગાલી દઈ એ પહલું મિથ્યાત, બીજું ગચ્છ કુટુંબના આલંબન ઘાત; ત્રીજું નાના પ્રેમ ઠેષ આરાધ્ય વિરાધ્ય, વિરાધ્ય તે આરાધ્ય એક હોઈ નવી સાધ્ય. એ ત્રિણિ મિથ્યાત તુમ કન્ડઇ ગુરૂ લેપતાં લાગઇ, શાસ્ત્ર ભણ્યાં તેહઈ તુમ તણી મતિ કાંઈ ન જાગઈ; નિસુણી વાત વિખ્યાત તેહ ભકિતસાગર ભાસઈ, 15 મિથ્યાત તે લાગઈ ષડું મતું કરૂં અવરસઈ. એહ અલ્લારઇ કિહાં ગુરૂ ગુરૂ તે ધર્મસાગર, તાસ વચન અલ્પે પાલવું સુણો સહુ નાગર; સંઘ કહઈ એ કહણથી અજાણ મિથ્યાત, લાગઈ છઈ તુહ્મનઈ સહી કાં મુંકે ધાત. 20. સાગર કહઈ નવિ માનવું ગુરૂ કહઈ એ જેહ, તો સંધ તાસ ઉત્તર લહી ગુરૂનઈ કહઈ તેહ લેહપણું પત્થરપરિતિમ લેહ વષાણે, કઠિન પણુઉંતિમ એનું તમે હઇયડઈ આણે. ઘણું કહેવું હવઈ કર્યું તુહા આણ ન માનઈ, 25 તે ઉપરિ કરવું હવઈ જે તુમ મનિ ભાવઈ વલી શ્રીગુરૂ મારૂઆડિ સંઘ તેડીનઈ ભાઈ, તમે જઈ સમજાવે હવઈ માન જે વરાંસઈ. ૬૦૭ ૬૦૯ [૪૯] 2010_05 Page #199 -------------------------------------------------------------------------- ________________ - Rs. 10 ૬૧૨ તે તિહાં જઈનઈ વીનવઈ વાચક અવધારે, કહણ માને તુલ્લે ગુરૂતણું કાં કેાધ વધારે; તુહ્ય શાષાઈ જેહવા શ્રીવિદ્યાસાગર, વિદ્યા વિનય વિવેક જ્ઞાન વયરાગના આગર. તેણુઈ નિજ ભા કરી તપગચ્છ વધારિઓ, તમે વિપરીત પરૂપણું કરી કાં ભવ હાર્યો, કાં ઝંપણ શાષાતણું થાઓ અણહિ વિમાસિં, એમ ગુરૂ વયણ ઉલંઘતાં કે નહી રહઈ પાસઈ. તે પણિ તેણુઈ ના કહી કહઈ ગુરૂનઈ આવી, કહઈ ગુરૂ બરહાનપુરતણે તિહાં સંઘ લાવી, વારૂં થયું શેત્રુજ તણી યાત્રા તમે આવ્યા, સાગરનઇ સમઝાવવા તુહ્મનઈ બેલાવ્યા. પછઈ કહુ ઉતાવલા થયા ભગવન એ ચું, તેહનઈ તુમે સમઝાવવા જાઓ મિલી તે ટું; 15. જીવરાજ શેઠ સંઘવી વલી વરૂ વિમલદાસ, ઠાકર સિંઘજી હાંસજી પુજી વીરદાસ. બ્રહ્મચારીમાંહિં મુખ્ય ભાઈ જીવા મેઘા શ્વાસ, વીરજી પુંજ બા વીરજી ભીમા સુષવાસ; ઠાકર લાલજી ઠાકર સિંભૂજી રતન્ન, 20 ઉદયકરણ કલ્યાણદાસ સની ભેજ ધa. ઇત્યાદિક સંઘ સહૂ મિલી સાગર બોલાવઈ, વાત કહઈ તસ તામ તેહ બલઈ જિમ ભાવ; તેહઈ પણિ વલી વલી કહઈ તમે માનો સાચું, શ્રીગુરૂ આણુ વિણા જિહાં જામ્યો તિહાં કાચું. 25 ગ૭પતિ આણુ વિરાધતાં સંઘનઈ નવિ માને, તો નહી થાસ્ય આરાધક નહી વાધઈ વાને; એમ અનેક યુગતિ કરી સમઝાવ્યા નવિ જાય, જિમ જિમ સંઘ ઘણું કહઈ તિમ તિમ વાંકા થાય. ૬૧૬ [૫૦] ૬૧૩ ૬િ૧૫ 2010_05 Page #200 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ ૬૧૮ 10 ૬૧૯ તે સંઘ આવી વીનવઈ ગ૭૫તિ અવધારે, કહણ ન માનઈ તુમતણું શીષ દીજઈ અપારે; ગુરૂ કહઈ સીષ દેતાં રષે તમે પાસું કરતા, સંઘ કહઈ તુમ આણ વિણા હીંડસ્પઈ એ ફિરતા. એહનઈ કેઈ સંગ્રહઈ નહી એ નિશ્ચય જાણે, તુહ્મ આણુ વિણ નહી નમઈ કેય મનિ આણે; જેસિંગજી મનિ ચીંતવઈ પરપંચ સ્ય કરે, એકાંર્તિ કહેવરાવીઈ બહુ બુહુલો ધર. તેડ્યા ઠાકર લાલજી સંઘમાંહિં પ્રધાન,. કામનિપુણ જાણઈ સવે સઘલઈ સાવધાન; કહઈ શ્રીગુરૂ સુણિ લાલજી તું માહો ભગત, નિજ ગુરૂ વયણ આરાધવા સાચે તું સગતો. સાધુ સંયમ મારગ સવે જાણઈ તું સાર, સીષ સીષામણ સાવધાન સાધુ ભગવ અપાર; તેણઈ કારણિ તું તિહાં જઈ તેહનઈ સમઝાવી, કહેવું એમ તિ તેહનઈ એ મતિ કાં આવી. કહો મિં તું પાલીઓ તુઝ લાજ વધારી, વાચક પદ લેઈ કરી ર્તિ કીધી વ્રારી; અજય કર્યું નવિ ગયું અછઈ કહેણ કી જઈ ટાંક, 20 પ્રેમ ન રાખે એમ પછઈ તમે કાઢસ્ય વાંક. બીજે વાંક કર્યો હોઈ તો તે છવરાય, હીરવયણ ઊથાપતાં મિં તે ન માય; એહ વાત એકાંતિ જઈ કહયે જિમ સમઝઈ, જે કબહી તસ મન વલઈ તો કટકટ બૂઝઈ. 25 શ્રીગુરૂનાં એ અમીય સમાં વયણ મનિ ધારી, તિહાં જઈ વાંદઈ લાલજી ગપતિ હિતકારી, કહઈ વાચક નેમિસાગરૂ કિમ ઈહાં તમે આવ્યા, ગુરૂપાસું મુંકી કરી વલી અણબોલાવ્યા. १२० s૨૧ १२२ ૬૨૩ [૫૧] 2010_05 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ૬૨૫ 10. તે કહઈ ઠાકર લાલજી વીનતી છઈ કામ, તે જે મનિ તુમે આણુસ્યો તે વાધસ્યઈ મામ; સાગર કહઈ મતું વિના કહવું તે કહયે, બીજાં કામ કહ સકે એ જાણ રહો. તો વલતું કહઈ લાલજી પૂજ્ય એમ ન કી જઈ, વડા વડેરા તુલ્બ તણા તિહાં ચિત્ત ધરી જઈ; પહેલાં પાટ બિહું લગઇ મિચ્છા દુક્કડ દીધાં, ધરમસાગર ઉરઝાયનાં તેથી કારય સીધાં. કહઈ અહ્મગુરૂ અપંગ હતા તેણઈ કારણિ કીધાં, અક્ષે ન કરૂં હવઈ તે પરિ નિજગુરૂ વયણજ પીધાં, પૂજ્ય કહઈ સુણે લાલજી એમ તાણિ જે કી જઈ, તે સંસાર છાંડી કરી સીદિ સંયમ લી જઈ. ગુરૂ અવિનય કરતાં સુણે પ્રત્યેનીકપણું હોય, 15 વીર વયણ ઊથાપતાં જમાલિયું જોય; પ્રત્યેનીક જે ગુરૂ તણે શુભ ઠામ ન પામઈ, શુની સડી પરિભાવવું નવિ પડવું ભામઈ. પહલઈ ઉત્તરાધ્યયનિ સૂત્રિ એ ભાવ પ્રકા, તેણપરિ ગુરૂ ઉથાપતાં તમે તેહવા થા. 20 ૪ જાથા – पडिणीयं च बुद्धाणं वाया अदुव कम्मुगा । आवि वा जइवा रहस्से नेव कुज्जा कयाइवि ॥ जहा सुणी पूईकण्णी निक्कसिज्जइ सव्वसो। एवं दुस्सीलपडिणीर मुहरि निकासज्जइ ।। એમ જાણી સિદ્ધાંત ગુરૂ વયણ આરાધે, છાંડે એ વિપરીતપણું સુધું સંયમ સાધે; શાસ્ત્ર સેવે સાગર કહઈ અલ્પે વાંચી જાણું, પણિ ન કરૂં એ મતું અો ગ્રંથ વાંચું વષાણું. પર] ૬ર૭ ६२९ 25 ૬૩૧ 2010_05 Page #202 -------------------------------------------------------------------------- ________________ 10 બાલપણાથી લાલીઆ તુમ લાજ વધારી, તે ગુરૂ સાહામા હવઈ થઈ કાં હે દુષકારી; એમ ચાલિઉં આવઈ અછ અનુંસાનસિઉં મિલતું, ભટ્ટારક દુષ લહઈ ઘણું અદ્ભથી નીંસરતું. ૬૩૨ તે માર્ટિ કહવું નહી કસિઉ એણું વાર્તિ, નવિ પ્રીછઈ તે સાગરા પ્રીછળ્યા બહુ ભાતિ; જાણું સરૂપ એ તેહનું હવાઈ લાલજી ઠાકર, કહઈ ગુરૂનઈ એ માનઈ નહી મુંકે મારી ટાકર. ૬૩૩ છે ઢાલ છે રાગ મલ્હાર. હવઈ નિસુણ રે તાસ સરૂપ અવિનય પણું, ગુરૂ ચિતઈ રે ધિર્ ધિ એ દષ્ટિરાગ ઘણું ધિ મુઝ છતઈ રે મુઝ ગુરૂ વયણ માનઈ નહી, તે લાલચિ રે ઘણું ઘણું કસિઉં કરું કહી. ત્રાટક, કહિઉં ઘણુંએ તેહઈ ન માનમાં પ્રસિદ્ધ છાનઈ બહુપરિ, તો સીષ ચઉવિડ સંઘ દષત દેઉં એહનઈ તેહપરિ; જિમ વીર હીર પરંપરા એ ચાલઈ અવિચલ સાસનિ, સહુ લોક જાણુઈ એહ પેટા કેઈ ન જાઈ આસનિં. સહૂ સુણા રે સાહુ સાહુણ સાવય સાવીઆ, જે હીરગુરૂ રે સારવયણ મનિ ભાવિઆ લષી ચીઠી રે વાંચઈ તે સુણ હવઈ, શ્રીહીરગુરૂ રે ગુરૂ નામ એણુ પરિકવઈ. કવઈ એણું પરિ વિજયસેનસૂરિ સંઘ ચઉવિહગ્ય એ, 25 અપર એ વાચક લબ્ધિસાગર સીસ હૂએ અગ્ય એક નેમિસાગર તણું વાચક પદ લેઈનઈ હવઈ એડસિઉં, સંબંધ ટાઢ્ય ગચ્છને વલી ન મલવું કુણિ તેહસિ. ૬૩૫ [૫૩] 15 2010_05 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ 10. તથા પંડિત રે ભક્તિસાગર સાર્થિ વલી, ટા ગચ્છને રે સંબંધ તે સાથિં મિલી. એ સમાચાર રે જાણ સહૂનઈ જણાવો, તથા શ્રીગુરૂ રે વયણ સદા મનિ ભાવ. 5ભાવ જે બેલ પાંચઈ મિચ્છા દુકડ દેવરાવ્યા હતા, તે બેલ ઓથાપ્યા ગુરૂ સરખ્યા અતિહિં વિપરીત બોલતા; તે માટિ એહન ગ૭ ઠબકે વય ચમકે મિં દીએ, સંવત સેલ એકતિરઈ એ સુદ્ધ અષ્ટમીઈ કી. એ ચીઠી રે સાત નગરના સંઘ જિહાં, રાજનગરિ રે હાજઈ વાંચી ગુરૂ તિહાં, હવઈ એહનઇ રે મિલયઈ તેહ નીંસારીઓ, એહ સાથિં રે આલાપ સંતાપ વારીએ. વારીઓ સંબંધ તેહ સાથિ તેહ મિલઈ અચાન એ, બાહિરીભૂમિં જાઈ તિહાં કણિ સાગરનઈ દીઈ માન એક 15 પ્રચ્છન્ન વાતિ રમઈ ઘાર્તાિ નહીં ય ધાતિ એ સહી, નિજ હાથિ કરવા દૂરિ ધરવા રાધિનપુરિ આજ્ઞા કહી. ૬૩૭ જેસિંગજી રે રાજનગરથી અસાઉલિ, પધારઈ રે જન પૂજઈ તિહાં પાલિંક ભાચારજિ રે રાજપુરઈ તિહાં સંચરઈ, 20 સાગરસિઉં રે નિત નિત મિલતાં હિત ધરઈ. મિલતા તે નિસુણે વાત તેહની શ્રીગુરૂ મનિહિ વિમાસ એ, નહી ભલું મિલતા હવઈ તેહસિઉં જણાવીઈ એ તાસ એક કહેવરાવીઉં તમે ઈહાં આ વાત એક કહવી અછઈ, તેહ નિસુણું તુક્ષે નિશ્ચય બીજઈ કહી જાયે પછઈ. 63८ 25 તે જાણી રે નાણું હઈયડઈ વાતડી, તવ રાજપુરિ રે વાસ વસઈ એક રાતડી, સુપ્રભાતિ રે ગુરૂ અણુવંદણ મનિ ધરી, નદી ઉતરી રે આવ્યા તે ઉસમાપુરી. [ ૫૪ ] 2010_05 Page #204 -------------------------------------------------------------------------- ________________ 15 ઉસમાપુરિ તે ગયા જાણું ગુરૂ ન વંઘા પાય એ, શ્રીવિજયસેનસૂરી કહાં નિપુણે સેમવિજય ઉવઝાય એક એ થયે વકે દસેં ઝષે એણુઈ ગચ્છ નવિ ઊદ્ધર, જે વારીઈ તે કરઈ અધિકું કહીઉં એ નવિ મનિ ધરઈ. ૬૩૯ કહઈ ગ૭પતિ રે સેમવિજય વાચકવરૂ, જે તુટ્સ મનિ રે વાત આવઈ એ સુંદરૂ તે આચારજિરે આજથી બીજે થાપીઇ, કુહ તેહનઇ રે આચારજિ પદ આપીઈ. આપીઈ પદવી તેહનઇ હવઈ શકુન સાષિ લહી કરી, 10જે આણુ પાલઈ ગચ્છ સંભાલઈ જૂઓ ચિત્ત દેઈ કરી તવ વીનવઈ વલી સેમવાચક પૂજ્યજી અવધારીઈ, નહી કામ એ ઉતાવલું પ્રભુ વલી ચિત્તિ વિચારીય. ૬૪૦ હવડાં તસ રે બાલસભાવ અછઈ ઘણે, તસ મિલતે રે પણિ ચેલે છઈ તુહ્મણે, તુહ્મ માટિ રે એહ નિશ્ચિત અછઈ ઘણું, નવિ જાણઈ રે વિણરસતું પરથી આપણું આપણું પરથી ન લહઈ મનથી વિણસતું વર કાજ એ, બાલિ બંધાણે નહી ય ાણે વહઈ તેહની લાજ એક જવ એહ ચિંતામાંહિં પડયઈ તેહ અડસ્પઈ એહનઈ, 20 સાવધાન હોસ્પઈ સહૂએ જે સ્થઈ સીષ દેસ્યઈ તેહન. - ૬૪૧ ગચ્છનાયક રે નિસુણી વાચક વાતડી, - વલી પભણઈ રે આંધિ કરી બિ રાતડી, તમે જાણતા રે કાંઈ ભૂલે છે બાપડા, વિણ થંભઈ રે ઘર નવિ ભઈ ચાપડી. 25 ચાપડા દીધઈ ઘર ન થાભઇ અતિહિં ભઈ તે સહી, તિમ એહ જાણે હઈય આણે ગ૭ ભાર થોભઈ નહીં; મુઝ થકી ટલીએ તાસ મિલિઓ મન ન વલીએ એહને, કરી આસ તાસ વિસાસ તે હવઈ ક કર તેહને. દર [ પ પ ] 2010_05 Page #205 -------------------------------------------------------------------------- ________________ 10 દૂધ વિણઠલે રે કાજિ ન આવઈ તે વલી, હુતી સાકર રે પણિ વિષ સાથિં જઈ ભલી; કલંકિત રે સસિ પૂનિમને સુંદરૂ, સુકેમલ રે કમલ તે કંટકિ દૂષકરૂ, 5 દુષકરૂં ગુણ અવગુણી સાથે મિલિ હેઈ એ સહી, એક સહજ સંગતિ ભાવ ન ટલઇ વાત એ શ્રીગુરિ કહી જેહ થકી ઉદય હોનાર હોઈ તેહ ન ટકઈ ગુરૂ થકી, આચરઈ તેહવઓ હોઈ જે નહી ય કેહ કહઈ બકી. ૬૪૩ સુણે દૂધનઇ રે કુણુ કરછ ઉજલે, સસી સીલો રે શરદિ આ છે નિમલો; કુંણ ચિત્ર રેમેરનાં પિચ્છ બહુ પરિ, તિમ કોકિલ રે કુંણ સીષવઈ મધુરસ્વરિ. સીષવઈ કુહુ કુંણુ સહજગતિ તસ બીજું કે નહી કારણું, ધુર થકી તિમ એ સહજ જાણે અવર નહી ય વિચારણું 15 મુઝ થકિ કહણ કસિસિવું ન માનઈ ગુણ ન જાણુઈ તુહ્ય તણાં, તે પછઈ કસિઉં તુમ પાલર્ચાઈ એ વયણુ કરસ્યઈ આપણું. ૬૪૪ એ તુહ્યનઇ રે દુષ દેસ્ટઈ સહી અતિ ઘણ, ઉતારસ્ય રે મુઝ મિલતાનાં ભામણા, નહી માનઈ રે સાગરનાં એ ષામણાં, 20 તેણુઈ કારણિ રે વયણ કહું સોહામણાં. સેહામણુ મુઝ વયણ માને તુહ્મ વાને વાઘસ્યાં, થાપર્યું બીજે ગચ્છનાયક તેહ ગચ્છ સવિ સાધચઈ; વલી વાચક સામવિજય કહઈ નિસુણે પ્રભુ તુલ્લે તાતજી, ચેમાસ પારણિ જો એ ન માનઈ કરે પછિ એ વાત છે. ૬૪૫ ઉસમાપુરથી રે વિજયદેવસૂરિ ચાલયા, અતિ રીસિં રે રાધનપુરિ તે નવિ ગયા, જઈ વસલ રે નયરિ ચોમાસું રહઈ, હવઈ સાગર રે સરહમાંહિં આવી રહઈ. [ ૧૮ ] 25 2010_05 Page #206 -------------------------------------------------------------------------- ________________ તિહાં રહઈ આવી મિલઈ ભાવી કમલનઈ એમ તે કહઈ, એ ગુરૂ તુમારે જીવઈ જિહાં લગિ તિહાં અધ્યનઇ સહી દઈ; પરપંચ કે કરે તુલ્લે એહ જિમ સંતાપ સઘલ ટલઈ, તે કહઈ થાસ્યઈ ભલું અવસરિ આતલઈ કર્યું નવિ મીલઈ. ૬૪૬ 5 હવઈ શ્રીગુરૂ રે પંભનયરિ ભણી ચાલવા, પાંગરીઆ રે ભવિયણ સમકિત આલવા વલી શ્રીસંઘ રે ગુરૂરાજનઈ વીનતી કર, પૂજ્ય એક દિન રે રહે તે અહ્મ કારજિ સરઈ. સરઈ કારજિ જનકેરાં સુણત વયણ તુમ વલી, 10 સાગરવયણની ભ્રાંતિ કાઢી મતિ કરે અમનિરમલી; તુમ વયણ સુણતાં શંક નીકલઈ સાગર દુષ દઈ તુમ ઘણું તે કારણ સૂણુઇ ચિત્તિ ધરાઈ કહો સરૂપ હવઈ તેહતણું. ૬૪૭ છે ઢાલ છે દેશી હરનિર્વાણની, પહેલી જગગુરૂ ગાઈ; એ દેશી. રાગ-જયવલ્લભ. 15 સંઘવચન જેસિંગ સુણી મડઈ ધરી વિષવાદ; અઢીય સહસ જન દેષતાં સુણતાં કરઈ સુપ્રસાદ રે, ગુરૂઆરહી. સંયમ સાધન એહ રે; ગુરૂગુણ ગાઈચ. આંચલી. ૬૪૮ ર્મિ સાગર વીસાસીય કીધે એ અનુચાન; તેણુઈ મે એ કુવાસના મુઝસિ૬ માંડઈ એ તાન રે. ગુરૂ૦ ૬૪૯ 20 અલપ નાણ જાણ કરી સ્થવિર વારંતઈ હાઈ; ર્મિ પદ એહનઇ જે દી તે સાહામે કાં ન હોઈ રે. ગુરૂ૦ ૬૫૦ હીરે જલિ ભીંતરિ રહઈ તૃણ તરી આવઈ છેક; હીરા સમ નાણુ ભ ગુરૂ સેવઈ સુવિવેક છે. ગુરૂ૦ ૬૫૧ હીરશુરિ વાર્યા હતા મ કરે સાગર સંગ; 25તે જે ચિતિ નવિ સાંભર્યા તે હુએ એહસિÉ પ્રસંગે રે. ગુરૂત્ર પર તેહ વયણ સંભાયે જે ગુરૂ ભગતા હોઈ; તેથી જે વિપરીત પણઈ સુખ નહી પામઈ વલી સેઇ રે. ગુરૂ૦ ૬૫૩ [ ૧૭ ] 2010_05 Page #207 -------------------------------------------------------------------------- ________________ સાગર સંગતિ જે કરઈ તે વિગડઈ નિરધાર; મુઝ છતઈ આચારજિ બીજાં કુંણ આધાર રે. ગુરૂ૦ ૬૫૪ મિં જાણિઉં એ માહરે કિમ હાસ્ય પર એહ; હંસે કાગાસિ૬ મિલિઓ કાગ કહવા એ તેહ રે. 5ઉછેરી વિષ વેલડી અમૃત ફલની આસ; સફલ હાઈ કિમ તે તિહાં જિહાં હાઇ વિષવાસ રે. ગુરૂ૦ ૬૫૬ તાસ કુસંગતિ જે કરઈ તે નહી માહરે સીસ, તેણઈ જે ગુરૂ હેલીઆ નહી લહઈ તેહ જગીસ રે. ગુરૂ ૬૫૭ મિ કાઢયા ગ૭ બાહિરા સાગર તેહવિખ્યાત 10 તેહનઈ કેઈ નવિ લઈ માહારે જે જગિ હાઈ રે. ગુરૂ૦ ૬૫૮ મુઝન એણે સાગરે જેહવી અશાતા દીધ; તિમ વલી જે તસ પાલર્ચાઈ તેહન એ પરિ કીધ રે. ગુરૂ૦ ૬૫૯ મુઝ છતઈ નવિ આવી આ મિચ્છાદુક્કડ દેય; તે નવિ લેવા એહનઈ સાંભલયે સહુ તેય રે. ગુરૂ૦ ૬૬૦ 15 સેમવિજય વાચકપતિ મુઝ મનિ જિમ ગુરૂહીર; તિમ સહુ સંઘ આસધ થાયે સાહસ ધીર રે. ગુરૂ૦ ૬૬૧ એમ ભલામણ બહુપરિ દેઈ કીદ્ધ પયાણ; બારેજઈ ગુરૂ આવી આ સંઘ કરઈ બહૂત મંડાણ રે. ગુરૂ૦ ૬૬૨ સાયંત્રઈ ગુરૂ આવી આ પંભનયરનઇ પાસિક 20થતી ઘણું આગલિ થકી પાઠવી આ તે હાલાસિ રે. ગુરૂ. ૬૬૩ નંદિવિજય વાચક સહૂ પહતા શ્રીખંભાતિ; છડા રહ્યા તિહાં શ્રીગુરૂ વાસે રહઈ એક રાતિ રે. ગુરૂ૦ ૬૬૪ આહાર કરતાં જેહવું કેવલી જાણઈ તેહ પાસઈ ધીરકમલ હુતા સાગરવાસિત તેહ રે. ગુરૂ૦ ૬૬૫ 25 આહાર કરી ગુરૂ પાંગર્યા પહતા નારિ આરામિ; બઈઠા આંબા તરૂ તલઈ પાછું પીવાનઈ કામિ રે. ગુરૂ૦ ૬૬૬ [ ૧૮ ]. 2010_05 Page #208 -------------------------------------------------------------------------- ________________ છે હાલ છે રાગ મારૂણી. દેહવરું થયું તિહાં ગુરૂ કેરૂં ચલું જલ નીલું નષઈ રે, તવ પાસઈ કરતિવિજય બુધ તેહનઈ ગુરૂ એમ ભાષઈ રે; 5સીષ દાષઈ રે હિત ભાષઈ રે પરભાવિ જાતાં કેાઈ ન રાષઈ રે, સીષ ભાષઈ રે. આંચલી. ૬૬૭ જે જિનચકી મોટા મુનિ તસ એહજ ગતિ જગ આષઈ, નિસંગી સંગીપણિ જાઈ જગરીતિ જ્ઞાની ભાષઈ રે. સીષ૦ ૬૬૮ એહવી જગની રીતિ લહીનઇ મનિ ધર નહી પેદ રે, 10 વીર હીર તેહુ પણિ એ પરિ એ જાણે સવિ વેદ રે. સીષ૦ ૬૬૯ થઈ થિર ચિત્ત કરી હુંસિઆરી કરી સહૂનઇ સાવધાન રે, કેઈ ઉપાય થયે હવઈ વેગ આવિર્ષ આવિર્ષ આયુ પ્રમાણ રે. સીષ૦ ૬૭૦ ષમિત બ્રામણ નિજ મુષિ ભાષઈ રાષઈ નહી રાગ દેસે રે, 15 માહારઈ પેદનહી કે સાથિં મુસિÉમ ધર રે રે. સીષ૦ ૬૭૧ મિં મહાવીર પરંપરા રાષવા મુનિ એલંભ્યા રે, દ્વેષ નહી તે સાથિં માહરઈ તે અનુશાનિ આરંભ્યા રે. સીષ૦ ૬૭૨ આચારજિનઈ એક સંદે કહયે તમે સંભારી રે; મિ એ સવિ કીધું તુમ કજિં વાત નહી તુમ પ્યારી રે. સીષ૦ ૬૭૩ 20 પણિ જે નિજ ગુરૂ વચન પર પર રાષયે નહી અહંકારી રે, તો તુમ બિહૂ ભવ નહી સમરાઈ પછઈ પછતા ભારી રે. સીષ૦ ૬૭૪ તે હવઈ અણસણ કેન કરાવઈ કરઈ નિજ મુખિ ચઉવિહાર રે, તતષિણિ ગુરૂ મુષિ નવિ બોલાય હુએ તે હાહાકાર રે. સીષ૦ ૬૭૫ ગુરૂ પાલષી પહુઢઉ એમ સુણી કહઈ નિષેધ સંકેત રે; તવ મુનિ કલપ ઝેલિકા પોઢી પહુતા ગુરૂ ખંભાતિ રે. સીષ૦ ૬૭૬ મુનિ વંધિં રાતિ બિપહુર જાતઈ અકબરપુરિ ગુરૂ આવ્યા રે, કરી સંજ્ઞાઈ પંભનયરથી નંદિવિજય લાવ્યા છે. સીષ૦ ૬૭૭ [ ૧૮ ] 2010_05 Page #209 -------------------------------------------------------------------------- ________________ લષી અષર હિત સીષ દીઈ બહુ આપ સંઘાડે ભલાઈ રે; કહઈ એક દુષ હઈયડઈ લેઈ જાઉં તે મુઝ મનડું હરાવઈ રે. સીષ૦ ૬૭૮ કહઈ વાચક ભગવનજી તેસિઉં મુઝ આગલિ તે પ્રકાસે રે, ગુરૂ અબ્બર લષીનઇ દેવાડઈ મેટે પડ્યો વરસે રે. સીષ૦ ૬૭૯ રાજનગરિ બીજે આચારજિ થાપણ ન દીએ જેણઈ રે; દાય પડિ હંસ ધરસ્યતેહવઈ રાષવું નથી એ તેણઈ રે. સીષ૦ ૬૮૦ સેમવિજય ઉવઝાય વયણથી મિં નવિ દીધું તિવારિ રે, દેઉં હવડાં જે તુહ્મનાં રૂચિ હોઈ ચેતે અજી એ વારિ રે. સીષ૦ ૬૮૧ 10 વિલતી વીનતી વાચક જંપઈ નંદિવિજય ઉવઝાય રે, સેમવિજય વાચક નહી અહી પૂછયા વિણ નહિ થાય રે. સીષ૦ ૬૮૨ પણિ ગુરૂજી જે એ આચારજિ નહી માનઈ એ બોલ રે, તે બીજે એ સૂરિ થાપે હલચાઈ સવિ દેલ રે. સીષ૦ ૬૮૩ 15 તે ગુરૂ કહઈ નિશ્ચઈ થાપે અછ અઠ્યારે આદેસ રે, કર તો ઘર રહસ્યઈ થેભ્યો એ નહી તુમારે લવલેસ રે. સીષ૦ ૬૮૪ કહઈ વાચક એ દુખ નિવારે એ કરસ્ય ઉપચારે રે, ગુરૂ થિર મન થઈ આરાધઈ સમરઈ શ્રીનવકારે રે. ભીષ૦ ૬૮૫ 20 ચાર સરણસિહં અરિહંત પદ જઈ વિજયસેનસૂરિ રાયા રે, સરગપુરી સુર સુખ ભેગવતાં અમરપુરી સહાવઈ રે. સીષ૦ ૬૮૬ પરભાતિ સંઘ ગંભનયરને સામહીઈ સહુ આવ રે, વાટિં શ્રીગુરૂ વાત સુણીનઇ હાહા રવ ઉપાવઈ છે. સીષ૦ ૬૮૭ કરઈ રૂદન નરનારી દુષભરિ દેવ કસિઉ તિ કીધું રે, 25 આપી અહ્મ હાર્થિ ચિંતામણિ રયણ ઉદાલી લીધું રે. સીષ૦ ૬૮૮ કલપવૃષ્ય ઉગ્યે ઘર આંગણિ દેવ કર્યું તિ છે રે; તાહારૂં કુર્ણિ ન બિગડિઉં કાંઈ તિ કાં અહ્મ દુખ ભેળે રે. સીષ૦ ૬૮૯ [ ૬૦ ] 2010_05 Page #210 -------------------------------------------------------------------------- ________________ વાચક નંદિવિજય પ્રમુખ મુનિ કરઈ ગુરૂ દુખ વિલાપ રે, એકવાર દર્શન સુખકારી આવી દેવાડે આપ રે. સીષ૦ ૬૯૦ સિ૬ પ્રભુ તુહ્મ વિણ તિહાં નવિ સરતું કીધી ઉતાવલિ એહ રે; પ્રભુ ઈહાં તુહ્મવિણ કિમ સરસ્વઇ તુમ સમ હિતકર કેરે. સીષ૦ ૬૯૧ 5 જાણિઉં પ્રભુ સાગરિ નવિ માની સુધી તાહારી આણ રે, તેણઈ કારણિ તું અતિહિં હવા તો છાંડિઉં એ ઠાણ રે. સીષ૦ ૬૯૨ લોકઉષાણો કિં કરિએ સાચે ઉત્તમ કલિથી ભાજઇ રે; તિમ તું સાગર કલિ દેવીનઈ પહત થાનક તાજઈ રે. સીષ૦ ૬૯૩ વાંક કસ્યો પ્રભુ તુમ નહી કહીઈ સહુ વાંછઈ સુખ ઠામ રે; 10તે માર્ટિ પ્રભુ સરગિ પધાર્યા કરિઉં પિતાનું કામ રે. સીષ૦ ૬૪ પુણ્યહીન પ્રભુ જીવ હમારા કલિયુગમાંહિ અવતારા રે, તુહ્મ સરિષા પ્રભુ ગુરૂ અલ્સે સેવ્યા તુમે મુંક્યા નોધારા રે. સીષ૦ ૬૯૫ એમ અનેક વિલાપ કરંતાં ગુરૂગુણ બહૂત ચિતાર રે, સંઘમિલી શિબિકાનીંપાઈ તે માંહિં ગુરૂ બયસારજી રે. સીષ૦ ૬૯ 15જિમ જિન તનુ ઇંદ્રાદિક દેવા લેઈ જાઈ બહૂત મંડાણ રે; તે દેશી બહુ ધન વરસંતા હાઈ લેક હરાણ રે. સીષ૦ ૬૭ સૂકડિ અગર ચિતા પહુઢાયા ભવિયણ પૂજઈ રંગિં રે, આઠ સહસ મહમંદી આવી પૂજશુઈ પ્રભુનઇ અંગિ રે. સીષ૦ દ૯૮ મુખ કપૂર ભરિઉં પ્રભુજીનું સંસકરિઉં તનુ વેગિ રે; 20તેણઈ થાનકિ થુભ કીધું સંઘિ મહિમા વાથે લેગિં રે. સષ૦ ૬૯ લેખ લષી રાજનગરિ જણાવિઉ સામવિજયે ઉવઝાય રે, નિસુણ વાત શ્રીગુરૂની સાચી વાઘાત સમ થાય છે. સીષ૦ ૭૦૦ જેસિંગસિ૬ કીધઉં એણુઈ અવસરિ દૂરિ થઈનઇ વિહ્યા રે, બાલક પરિ સમઝાવી મુક્યા તિ બહુ ભવિ પડિબેહા રે. સીષ૦ ૭૦૧ 25 તિ તપગચ્છનાં વચન પલાવી રાષી ગચ્છની સહ રે, તું નિસંગી સરર્ગિ જાતાં ના સેવક મેહ રે. સીષ૦ ૭૦૨ પ્રભુ તુઝ પરિ હવઈ નિજ સેવકની કુંણ કરેક્ષ્યમાં સાર રે, તુઝ પરિ ભૂપસભાઈ વાદી જીપચઈ કુણ ગણધાર રે. સીષ૦ ૭૦૩ [ ૬૧] 2010_05 Page #211 -------------------------------------------------------------------------- ________________ સકલ ફરંગી તુઝ પાયે પ્રણમ્યા જિનધર્મ નહી તસ ઓધિ રે, તુઝ રાજિં નંદિવિજય જે વાચક તાસ તણુઈ પ્રતિબંધિં રે.સીષ૦ ૭૦૪ બહૂત પ્રતિષ્ઠા પ્રભુ તિ કીધી વ્યાખ્યાં બિંબ અસંખ્ય રે, કીધા બહુ ઉપગાર જીવનઇ તુઝ ગુણની સી સંખ્યા રે. સીષ૦ ૭૦૫ 5 એમ અનેક ગુણ મુખિ બેલંતઈ નયણે નીર ભરાય રે, ગદગદ સાદિ નવિ બોલાય એ દુષ હઈયે ન માય રે. સીષ૦ ૭૦૬ જ્ઞાનવંત નહી અતિહિં અંદેહા જ્ઞાની નહી અતિ મહા રે, જ્ઞાની જાણુઈ રાગ વિહા કહવું એ સવિ સોહા રે. સીષ૦ ૭૦૭ તેહઈ પણિ છઉમFપણાનું એહવું અછઈ સરૂપ રે; 10 રાગિ રાગ નીરાગ વયરાગિ જિમ ગૌતમ જિન ભૂપ રે. સીષ૦ ૭૦૮ તિમ શ્રીમવિજય વાચક પ્રભુ ગુરૂ ગુણ રાગિ મેહ્યા રે; વયરાગી પણિ ઉત્તમ ગુરૂ ગુણ જાણુઈ કાંઈ વિદ્યા રે. સીષ૦ ૭૦૯ હવઈ નિજગુરૂનું હેવ જણાવા વિસલનયરિ વિચારી રે, શ્રીવિજયદેવસૂરી પ્રતિ લેષ લષઈ હિતકારી રે. સીષ૦ ૭૧૦ 15 જેસિંગજી ગુરૂ સરગિ પધાર્યા તે સવિ ભાવ અવધારે રે; તેહઈ પણિ નિજસેવક ઊપરિ ધરા પ્રેમ અપાર રે. સીષ૦ ૭૧૧ હવઈ તુમ આણુ નિશ્ચઈ પાલેવી અવર નહી કે કામ રે; તમે ગુરૂવયણ પલાવ તે થાસ્યઈ તુમ મામ રે. સીષ૦ ૭૧૨ વલતું વિજયદેવસૂરિ લિખિઉં ગુરૂવયણ તે સાચાં રે, 20 રૂડીપરિ તે અક્ષેપલાવસિ લિડ્યાં વચન પણિ કાચાં રે. સીષ૦ ૭૧૩ તેહ લેષ વાંચી સહુ મુનિજન આનંઘો બહુ પરિવાર રે; પણિ તન મનની વાત કુંણ જાણઈ તસ મનિ અવર વિચારે રે. સીષ૦ ૭૧૪ 25 રાગ આસાફરી. દૂહા. ૭૧૫ ચોમાસાનાં પારણુઈ પટણીસંઘ બહુ શગિ, પાટણિ પૂજ્ય પધારવા વીનતી કરઈ પાયલાગિ. [ ૬૨] 2010_05 Page #212 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 કહઇ ગુરૂ આવેલું તિહાં માહુરઇ છઇ એક કામ; તે જો તુમથી નીપજઇ તા આવુ તેણુઇ ઠામિ. કહુઇ અમજી કારણુ કહેા ગુરૂ કહુઇ સાગર કોજ; મતુ મિચ્છાદુક્કડ વિના લેતાં રહઇ સુઝ લાજ. અબજી કહુઇ એમ કિમ હુસ્યઇ માનેસ્યઇ સહૂ કેમ; ગુરૂ કઇ તે દાહિલ અઇ પણ માહરઇ કરવુ' એમ. ૭૧૮ લાજિ પડ્યા કહુઇ તે ભલું કીધાં મતાં મંડાણુ; વિજયદેવસૂરિ જે કરઇ તે અારŪ સુપ્રમાણુ. સંઘ વાંઢી પાતિણુ ગયુ ગુરૂ મહિસાણુઇ જાય; રાજનગર સંઘ આવીએ વંદન ગુરૂના પાય. ગુરૂ ચિતિ ચિ ંતઇ કરૂ કસિઉં એ લેસ્યઇ મુઝ ઘેર; સાગર લેવા નહી દીઇ મિ ન એટલાય રિ. એમ જાણી ષિણ મુકતઇ વેગિ જાઇ ધીણાજિ; નિસુણી રાજનગર તણેા સધ જાણઇ એ ચાજિ. તે સંઘ પૂ િનિવ ગયા ક્રિી આવ્યા નિજ ડામિ; વિજયદેવ પાણિ ગયા સાગર કેરઇ કામિ. ॥ ઢાલા રાગ આસાઉરી, પાટણ પ્રભુ આવી તેડાવઇ સાગર લેવા કાજિ રે, 20 ધન્યવિજય પાઠવી પૂßિ તે આવઇ નિજ દાહાર્જિ રે; ષ્ટિરાગ મહુ માઠા જાણે. 2010_05 ૭૧ ૭૧૭ ૭૧૯ ७२० ૭૨૧ ૨૩ ૭૨૩ કાં વિ હુઇયડઇ નાણા રે કરી કદાગ્રહ આપ વખાણે; જાણતા તે કાં તાણા રે. ષ્ટિ ૭૨પ સૃષ્ટિ ૭૨૬ દેષ્ટરાગ લગÛ સયમ શેાભા જેઠુવુ લીપણ છારિ રે; 25 ઢટીરાગથી એધિ ગમાવઇ કીધુ જાઇ હાર રે. ષ્ઠિરાગિ ગુરૂવયણ ઉથાપી સાગર લેવા વ્યાપ રે; માષી સંગ કરઇ હરિઆલિ ન લહુઇ નિજ સતાપ રે. દૃષ્ટિ૦ ૭૨૭ [ ૬૩ ] આંચલી. ૭૨૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ તિમ નવિ જાણુઈ તે દ્રષ્ટિરાગી વિસંતું નિજ કાજ રે; કરી કદાગ્રહ ગ્રહિઉ તે થાપનવિ વાધઈ એમ લાજ રે. દષ્ટિ ૭૨૮ અમદાવાદિં ધનવિજય આઈ મિલઈ સાગરનઈ જાય રે; વાત વિચાર કરી તે સાથિં પછઈ વંદઈ ઉવઝાય રે. દષ્ટિ, ૭૨૯ 5 સેમવિજયવાચક પ્રભુ પભણુઈ કિમ આવ્યા અહી વેગિં રે; તે કહઈ કામ હતું પંભાતિ આ તે ઉપયોગિં રે. દષ્ટિ. ૭૩૦ કહઈ વાચક ગચ્છ સમાચારી તેહતણા તુમે જાણ રે; નિજ ગુરૂઈ જે બાહિર કાઢ્યા તસમિલ કિમ બહુ માણુરે. ૮૦ ૭૩૧ તાસ પાય જઈ તમે વંદે કરે એકાંતિ વાત રે, 10એ સુંદર. નહી તુમ સરિષાન એ ભૂંડી તુમ ધાત રે. દષ્ટિ૭૩ર તે કહઈ ગચ્છ નાયક આદેસિ હું એ કરૂં સવિ કામ રે; તે વાચક કહઈ અમૅન જાયે એવડો તાસ વિરામ રે. દષ્ટિ૭૩૩ નેમિસાગરનઈ સીષ દેઈનઈ મોકલીઓ થંભાતિ રે, તિહાં શ્રાવકનઇ નિજ મત વાચો ગ્રંથકરે એ સાચે રે. દષ્ટિ. ૭૩૪ 15 ભક્તિસાગર ધનવિજયની સાથિ પાટણિ કીધ પ્રવેસો રે, ઉપાસિરઈ બીજાં ઉતાર્યા ગુરૂને લહી આદેશે રે. દષ્ટિ૦ ૭૩૫ ધણીય વિના સહુઈ તે પાસઈ, મુનિ શ્રાવક સહુ જાય રે, સહૂનિસુણઈ તેહની પરૂપણ તેહનઉં ગાયું ગાઈ રે. દષ્ટિ. ૭૩૬ જનમુખિ એહ સરૂપ સુણીનઇ સેમવિજય ઉવઝાય રે; 20 વાચક નંદિવિજય થંભાતિથી તેડાવ સુખદાય રે. દષ્ટિ, ૭૩૭ કહઈ પાટણિ જાઓ ગુરૂ પાસઈ સેવા કરે સાચી રે, નિજ ગુરૂ કેરાં વયણ પલાવતાં બુદ્ધિ મ કર કાચી રે. દષ્ટિ. ૭૩૮ નંદિવિજય વાચકનઈ સાથિ પંડિત મુનિ પરિવારે રે; શ્રીવિજયસેનસૂરીસર કેરા ભગતા અતિહિં ઉદારે રે. દષ્ટિ. ૭૩૯ 25 હબદપુરઈ શ્રીવાચક આવ્યા તાસ વંદેવા આવઈ રે; ગુરૂ વજીર વડશ્રાવક તિહાંના વાચક તાસ બોલાવઈરે. દષ્ટિ. ૭૪૦ જેસિંગિં ગચ્છ બાહિરિ કીધા તાસ ઠામ કિમ દીધા રે; કહઈ શ્રાવક તે ગુરૂ આદેસિ તેણઈ ગુરૂ વયણન સીધા રે. દષ્ટિ૦ ૭૪૧ [૬૪] 2010_05 Page #214 -------------------------------------------------------------------------- ________________ તે શ્રાવકિ જઈ ભગતિસાગરનઈ ઉપાસિરઈથી કાઢઈ રે; તે કેઈનઇ ઘરિ ઊતરી આ વાત પડી તસ ટાઢઈ રે. દષ્ટિ૦ ૭૪ર માનહીન થઈનઇ તે ચાલ્યા રાજનગરિ તે પહુતા રે; વાચક આડંબરસિઉં આવ્યા પાટણમાંહિં સમુહુતા રે. દષ્ટિ૦ ૭૪૩ 5 હરષધરી વંદઈ ગુરૂપાયા નંદિવિજય ઉવઝાયા રે, પણિ પ્રેમિં તસ નવિ બેલાયા પૂજિંઉ નહી સુખિં આયા રે. દષ્ટિ૦ ૭૪૪ પરમગુરૂશ્રીવિજયસેનસૂરિ તાસ ન પૂછી વાત રે, ચું દૂષ્ણુ અણસણ કિમ કીધું એ માઠી તસ ઘાતારે. દષ્ટિ. ૭૪૫ 10 વાચક શંક ન આણુઈ તેહની બીજા મુનિ સવિ બહઈ રે, જે સાગરની વાત સુણાવઈ શ્રાવકન વાચક સીહ રે. દષ્ટિ. ૭૪૬ તે તસ કહતાં ગ૭પતિ વારઈ પટીઆલા કે મ વાંચે રે, શ્રાવકનાં મન દદલાં થાઈ તે માર્ટિ એ સાચો રે. દષ્ટિ. ૭૪૭ વાત સુણી વાચક મનિ ચિંતઈ એહ વાત નહી વારૂ રે, 15 હીર પરંપર કહતાં વાર કિમ હોસ્પઈ એ તારૂ રે. દષ્ટિ. ૭૪૮ મેઘવિજય વાચક તવ તિહાં કણિ ધમ્મવિજય ઉવઝાય રે, તાસ આદેસ પ્રદેસિં દીધા પાસઈ રહ્યા ન સહાય રે. દષ્ટિ૦ ૭૪૯ માલવઈ મેઘવિજય વાચકનઈ ધર્મવિજયનઇ હલાદિં રે; ગુરૂ વંદી ચાલઈ તે તિહાં જવ કહઈ ગુરૂ આપ વિચારિ રે. 20. A દષ્ટિ, ૭૫૦ માલવઈ ઈડરમાં થઈ જાએ સંષેસરિ થઈ હલારિ રે, રાજનગરિ જાતાં ફેર થાસ્થઈ તેણઈ કારણિ કહું પારિ રે. દષ્ટિ, ૭૫૧ તે વલતું કહઈ તિહાં જાવું શૂભ વંદેવા કાજ રે; 25 ગુરૂ જાણુઈ એ તેહના થાસ્ય સેમવિજયની લાજિ રે. દષ્ટિ, ૭૫૨ પ્રકટ પણિઈ વાર્યા નવિ જાય તે ચાલ્યા ઉવઝાય રે, તેહ ઉદંત સવે સાંભલીઆ વાચકચિતિન હાય રે. દષ્ટિ, ૭૫૩ સેમવિજય વાચક સુવિચારી ગુરૂનઇ લિષીય જણાવઈ રે હું સેવક પ્રભુ પાસઇ આવું જે પ્રભુ ચિત્તિ આવઈ રે. દષ્ટિ, ૭૫૪ [૬૫] 2010_05 Page #215 -------------------------------------------------------------------------- ________________ 15 તે વલતું ગુરૂ એમ જણાવઈ ઈહિાં નહી તુમ કામ રે; ખંભાતીસંધિં અહી લિષીઉં શૂભ થયું અભિરામ રે. દષ્ટિ, ૭૫૫ તાસ પ્રતિષ્ઠા કરવા કાજિ ભગવન અહીય પધારે રે, નહી તો વાચક સામવિજયનઈ દે અનુમતિ સારે રે. દષ્ટિ, ૭૫૬ તે માર્ટિ તમે તિહાં જાવું એહવઉં લિષીય જણાવિઉં રે; ગુરૂનઈ ગુરૂવાહલા નવિદીસઈ સાબરમત મનિ ભાવિઉં રે.દષ્ટિ ૭પ૭ બેલ બિ બેલ પરૂપઈ ષિણમાં સાગર મત અણું સારી રે, તે સુણ નંદિવિજય વાચક કહઈ વયણ ભલાં હિતકારી રે. દષ્ટિ, ૭૫૮ 10 એ તમે સિઉં માંડિઉં અવિચારિઉં કાં ગુરૂવયણ ન ભાવે રે; પણિ ગુરૂવયણ તે કુણિ ન લેપાય કાં નિજ ચિત્ત ચલાવો રે. દષ્ટિ, ૭૫૯ જે ગુરૂવયણ પલાવ પૂરાં તે સહૂ અછઈ તમારૂં રે; નહી તે કો તુહ્મનઈ નહી માનઈ મુંડઈ કહીય પચારૂં રે. દષ્ટિ. ૭૬૦ એમ અનેક જણ સ્વઈ સમઝાવઈ પણિ તે ચિત્તે ન આવે રે; છાના છાના લેષ લષાવઈ એમ સહૂ જન સમઝાવઈ રે. દષ્ટિ. ૭૬૧ રાજનગરિ પંભાતિં લષિઉં સંઘ સંસરઈ આવો રે; પરઠ એક કરવો છઈ છાને તે માટિ ર તુમેના રે. દષ્ટિ, (૬૨ 20 સાગરનઈ ધીર તિ ઘણી દઈ દીઈ વલી શેત આદેસા રે, તષત તષત મિલતાનઈ આપઈ ગુરૂ ભગવાન સા રે. દષ્ટિ, ૭૬૩ નંદિવિજય વાચક સવિ જાણ વાત સવે દુષ પાવઈ રે, તેડાવઈ દર્શનનઇ તવ તે કુંણગેરથી તે આવઈ રે. દષ્ટિ૦ ૭૬૪ કહિઉં સરૂપ સઘલુંએ તેહનઇ તેહપિઇ લેષ લષાવઈ રે, 25 સેમવિજય વાચકનઈ સઘલું ગપતિ સરૂપ જણાવઈ રે દષ્ટિ ૭૬પ કાગલ વાંચી સેમવિજય બોલ છત્રીસ લષીય જણાવઈ રે, સાગર ગુરૂ સાથિં વિઘટાવઈ કુહુ કિમતે ચિત્તિ આપઈ રે.દષ્ટિ૭૬૬ મોટા બોલ છત્રીસ ઉથાપઈ નિજમત લેકનઈ આપઈ રે, [૬૬] 2010_05 Page #216 -------------------------------------------------------------------------- ________________ ગુરૂના વચન લેપઈ સંતાપઈ તુમ શેભા તે કાપઈ છે. દષ્ટિ ૭૬૭ બોલ છત્રીસ તે વિગતિ સુણ શાસ્ત્ર અબ્બરની સાષેિ રે; વિજયદેવસૂરિનઈ જણાવઈ ભાગતું રહછ જિમ લાષિ રે.દષ્ટિ૭૬૮ . હાલ . રાગ રામગિરી તથા કેદારે. હીરવિજયસૂરિ પટેધરૂ શ્રીવિજયસેનસૂરિ રે, તાસ પ્રણમી બોલ કેતલા લષઈ વાચક ઇંદ રે. ચતુર પણુઈ ચિતિ આણ. આંચલી) ૭૬૯ ભવ્ય સવિ જીવના મન તણા ટાલવાનઈ સંદેહ રે; 10 બેલ કેટલાએક ચિત ધરી કહ્યા સવિ સંભલે તેહ રે. ચ૦ ૭૭૦ પન્નવણાદિક ચઉદસ તેહ ગ્રંથન આણું સારિ રે, સૂધ્યમ અનાદિ નિગોદ જે અવ્યવહારિ તે સારિ રે. ચ૦ ૭૭૧ તે વિણ બીજા સવિ જીવડા વિવહારીઆ જણાય રે, સમયસારસૂત્રમાંહિં કહિઉં જીવ દુવિહ કહવાય રે. ચ૦ ૭૭૨ 15 સંવ્યવહારી અવિવહારીઆ તિહાં કણિ જેહ અનાદિ રે, કાલ સૂધ્યમ એ નિગાદમાં રહ્યો તાસ નહી આદિ રે. ચ૦ ૭૭૩ કહીઈન પામે ત્રસાદિકપણું તે અવિવહારીઓ જાણિ રે; જે વલી સૂષ્યમનિમૅદથી નકલીઓ કરમ પ્રમાણિ રે. ચ૦ ૭૭૪ બીજા સવિ જીવડાન વિષઈ ઉપ જઈ તે જીવ રે; 20તે વિવહારીઓ જાણો એમ જાણે સદીવ રે. ચ૦ ૭૭૫ વલી કબહિક તે જીવડા જાય સૂધ્યમ નિદિ રે, તેહઈ પણિ તેહ વિવહારીઓ જાણે છઈએ તસભેદ રે.ચ૦ ૭૭૬ એમ અબ્બર સવિ સૂત્રના કહઈ તેહથી વિપરીત રે, સાગરિ ગ્રંથમાંહિં આણુઉં તિહાં ધર તુમે ચીત રે. ચ૦ ૭૭૭ 25 બાદર નિગેદ સૂધ્યમ રસ અપ તેઉ વાઉકાય રે, અવ્યહારી એ છઈ કહ્યા એણું પરિં સૂત્ર વિઘટાય રે. ચ૦ ૭૭૮ પહલે એ બેલ વીચાર દેઈ દષ્ટિ સિદ્ધાંતિ રે; [ ૬૭ ] 2010_05 Page #217 -------------------------------------------------------------------------- ________________ સાગર કહણ તે નહી મિલઈ યે મનમાંહિ એકાંતિ રે.ચ૦ ૭૭૯૯ બોલ બીજો તથા સાંભલો શ્રીઆચારાંગની વૃત્તિ રે; ભગવતીસૂત્રનઈ વૃત્તિ વલી યેગશાસ્ત્રવૃત્તિ ઘ ચૈત્ય રે. ચ૦ ૭૮૦ ઈત્યાદિક ગ્રંથની મેલિં એ કેવલિના દેહથી લણિ રે; કદાચિત અવસ્યભાવી પણઈ ત્રસ થાવર જીવમનિ આણિરે.ચ૦૭૮૧ તેહ બિહયની વિરાધના હોય તે ના નહીય જણાય રે. સાગર કહઈ છઈ તે સર્વથા વિરાધના એકઈ નવિ થાય રે.ચ૦ ૭૮૨ શ્રીઆચારાંગસૂત્રવૃત્તિમાં કહ્યા છઈ અબ્બર જેહ રે; 10 તેહ ભવિયણ સવે સાંભલો સંપિં હું કહું તેહ રે. ચ૦ ૭૮૩ સાધુ સદૈવ નિજ ગુરૂતણી આગન્યાને પ્રતિપાલ રે, અપ્રમત્તપણઈ વલી વિહરતો એહવે સાધુ દયાલ રે. ચ૦ ૭૮૪ તેહજ જાતુએ આવતે કરતે ઘણું પાય સંકેચ રે; કરપદ અવયવ પ્રસારતે લેતે વલી મુકત સેચ રે. ચ૦ ૭૮૫ 15 રજોહરણુદિકિ પંજતે વસતે નિજ ગુરૂકુલ વાસિ રે; ભૂમિ પંજીન નિશ્ચલ પણઈ કર સંકેચ પ્રસાર રે. ચ૦ ૭૮૬. કૂકડીપાય પરિ જાણવું સૂઈ મયૂર પરિ સાર રે, પરજીવ વધ ભય મનિ ધરી સૂઈ એકપાસઈ વિચારી રે. ચ૦ ૭૮૭ એણી પરિ અપ્રમત્ત પણઈ સહી મુનિ વિચરઈ નિત ભાણિ રે; 20 તેહઈ કદાચિત અવશ્યપણુઈ કઈ અવસ્થાઈ માનિ જે. ચ૦ ૭૮૮ કાયફરસથકી જીવડા પામઈ પરિતાપિ કે ગ્લાનિ રે, અવયવવિધૂસ કેતા લહઈ કે હાઈ જીવિત હાનિ રે. ચ૦ ૭૮૯ કરમને બંધ વિચિત્રતા જીવ પ્રતિ તું એહ માનિ રે, સેલેસિવસ્થા જાણુ મસા પ્રમુખ વધ આણિ રે. ચ૦ ૭૯૦ 25 દેહસંફાસથી હાઈ સહી સુણે સૂત્રિ એ વાત રે, બંધ ઉપાદાન કારણ થકી પણિ અભાવિં ન બંધાત રે. ચ૦ ૭૯૧ ઉપશાંતષીણમેહાદિકિ હોઈ સાગિગુણસંધ રે; એ ત્રિડું ઠાણિ અકષાયથી હોઈ સમયતણે બંધ રે. ચ૦ ૭૯૨ 2010_05 Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૭૯૩ ૨૦ ૦૯૪ અપ્રમત્તનઇ રે જધનથકી આંતરમૂ હૂત્તના અંધ રે; કાડાકીડી ઉતકૃષ્ટથી હવઇ પ્રમતન” જાણિ રે. આકુટ્ટિવિષ્ણુ જઘન્ય તિમ અધિક ઉતકૃષિ આણિ રે; ભગવતી શતક અઢારમઇ આઠ ઉદ્દેશ પ્રમાણુિ રે, 5 ભગવતી શતક વલી સાતમઇ કહિએ સહી એહ વૃત્તાંત રે; પાસિ બિહુ પૂઢિ આગલિ સત્તા વિચરઇ જોઈ યુગાંત રે.ચ૦ ૭૯૫ ભાવિત આતમા મુનિવરૂ હાઇ કેવલી જાત રે; તેહનઇ દેહના ાસથી કુકડવત્તિકા પોત રે. ૨૦ ૭૯૬ કીડી સિરષા બહુ જીવડા લહઇ મરણુ તતકાલિ રે; 10 કા કહઇ જિન સવિ જાણતા કિમ મુ કઇ કરપાય દયાલ રે. ૨૦ ૭૯૭ તેહના ઉત્તર જાણવા એણી જગુસિ.તસ આય રે; વલી એક કારણ બીજું સુણા હું કહું તે મને ભાય ૨. ૨૦ ૭૯૮ વીચીતરાયથી આપની શક્તિ પણિ તેહ સયાગ રે; જીવદ્રવ્યઇ સહિત તે સહી કહીઇ સદ્રવ્ય તે લેાગ રે, 15 એહુ કારણ બીજું સુણા છતઇ સયાગ સદ્રવ્ય રે; કેવલીનઇં ચલ હાઇ સહી ઉપકરણાં સુણા ભવ્ય રે. જેહ આકાશ પરદેસડઇ કેવલી ઠવઇ કર પાય રે; ચલપણા માટેિ તે પરદેસડઇ ફ્રિી તિહાં ન ઠવાય રે. ચ૦ ૮૦૧ તે માર્ટિ કેવલી જાણતા નવિ ટલઇ અવશ્યભાવ રે; 20 જીય મરઇ આણપૂરવીઇ કેવલીદેહથી સભાવિ રે. કેવલીનઇં ઈરીઆવહી કહી શ્રીયભગવતી સૂત્ર માંહિ રે; તેહ કારણું જીવવધ તણુ` કેવલીદેહથી જાહિ રે. યોગશાસ્ત્રની વૃત્તિમાં કહિઉં હિંસા હાઈ પ્રમાદિ' રે; જીવવધ હા તથા હા નહી અપ્રમાદિ ન થાય રે. 25 જીવની વિવિધ આણુપૂરવી જલમાંહિ આગિ વિષ ચેગ રે; ઘાતપાતાદિ પરતનુથકી હેાઇ મરણવિસ રાગ રે. તિમ કેઈ કેવલીદેહથી મરઇ જીવ કર્મન, ચેાગિ રે; નહી સમુ' તેહ નિષેધતાં જ્ઞાનીનઈં નહી કર્મ ભાગ રે. ૨૦ ૮૦૬ ૨૦ ૮૦૨ ૨૦ ૮૦૩ ૨૦ ૮૦૪ ૨૦ ૮૦૫ [ ૬૯ ] 2010_05 ૨૦ ૭૯૯ ૨૦ ૮૦૦ Page #219 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે બેલ હવઈ સાંભલે શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ રે, પ્રમુખ દસ ગ્રંથની શાષિસિઉ કહીઈ છઈ એહ ધરે ચિત્તિ રે. ચ૦ ૮૦૭ મરી અચિં કપિલનઈ એમ કહિઉં તિહાં ઈહાં કપિલ છઈ ધમ્મ રે, 5 વયણ એ ઊસૂત્ર જાણયસાગરિં કરિઓ તિહાં મમ્મરે. ચ૦ ૮૦૮ દુર્ભાષિત કહીઈ ઉસૂત્ર નહી એમ બહુ ગ્રંથ લેપાય રે; સૂત્રિ બિહું એકજ ભાષીઆ ઉત્સુત્ર દુરવચન કહેવાય રે. ચ૦ ૮૦૯ પડિકમણાસૂત્રચૂરણુિં કહી ગાથા નિસુણે ભવિ તેહ રે; વલીયગાથા બીજી આગમિં એણઈ અધિકારિ લષઉ જેહ રે. ચ૦ ૮૧૦ 10ાથા – दुब्भासिएण इक्केण मरीई दुक्खसायरं पत्तो । भमिओ कोडाकोडी सागर सिरिनामधिज्जाणं ।। ८११ ॥ અરથ સુણે એહ ગાથા તણે મરીચિ દુરવચન કહીઉં એક રે; એક કડાકડિસાગર ભમિઓ ભમિઓ સંસારિ ધરી ટેક રે. 15 ચ૦ ૮૧૨ શ્રાદ્ધવિધિ ગ્રંથિ વલી એમ કહિઉં આશાતને તણુઈ અધિકારિ રે, તેહસુણ ભવિભાવસિહં કહુંઅ તસ ભાવ સુવિચારિરે. ચ૦૮૧૩ ઉસૂત્ર ભાષવાથી કહી અરિહંત સમય ગુરૂ સાર રે; તેહની માટી અવજ્ઞા ઘણી હાઈ હેતુ અનંતસંસાર રે. ચ૦ ૮૧૪ 20સૂરિ સાવદ્ય અભિધાનથી મરીચિ જમાલિ કુલવાલિ રે, એણુઈ જે એક ઉસૂત્ર લવિઉં તે કર્યો ભવ અસરાલ રે. ચ૦ ૮૧૫ જાથા: उस्मुत्तमासगाणं बोहीनासो अ अणंतसंसारो। पाणचएवि धीरा उस्मृतं ता न भासंति ॥ ८१६ ॥ 2ઠવીરચરિત્રિ વલી એમ કહિઉ મરીચિ રાગિ પડ્યો અંગિ રે, પ્રભુ થતી તેહ અસંયતી જાણું નવિ સાચવઈ રંગ રે. ચ૦ ૮૧૭ [૭૦] 2010_05 Page #220 -------------------------------------------------------------------------- ________________ તેડુ અરતી મનેિ ધ્યાયતા મરીચિ વિધિવસિં હૂએ ભટ્ટ રે; એકદા સમય તસ એક મિલિએ કપિલકુલપૂત્ર અવઢ્ઢ રે. ૨૦ ૮૧૮ કહુઇ પ્રભુ ધરમ મુઝનઇ કહે મરીચિ ઉપદેસઇ જિનધમ્મ રે; કપિલ કહઇ તુધ્ધે સિઉં કરા જો તુા નહી જિનમમ્મ રે. ચ૦ ૮૧૯ 5 મરીચિ કહઇ તિહાં ઈહાં અછઇ પણિ હું કરી ન સકું તે ધમ્મ રે; પુનરિપ કઇ તુમ માગિ કાંઈ ય છઇ ધર્મ ના મમ રે. ૨૦ ૮૨૦ તે જિન ધર્મના આલસૂ જાણી ચિંતઇ એ મમ ચેાગ્ય રે; તવ કહુઇ તિહાં અનઇ ઈહાં અછઇ કપિલ હૂએ મરીચિનઇ ભાગ્ય રે. ૨૦ ૮૨૧ 0 એહુ ઉત્સૂત્ર ઉપદેસથી સાગર એક કાડાકેાડિ રે; મરીચિ' સંસાર ઉપરાછએ એહ સુવિચાર મિન જોડે રે. ૨૦૮૨૨ એણી મેલિ ખિહુ એકજ ઉત્સૂત્ર દુરભાષિત ખેલ રે; સાગર ભેદ કહઇ તિહાં તે વિચારા નદિ કાલ રે. ૨૦ ૮૨૩ 15 હવઇ સુણે! ખેલ ચેાથેા ભણુ ભગવતી પ્રમુખ સિદ્ધાંતિ રે; ભવ પનર દીસઇ જમાલિનÛ આઠ ગ્રંથ સાથિ એકાંતિ રેચ૦ ૮૨૪ અન” ઉપદેસમાલા તણી હેયાપાદેય તે વૃત્તિ રે; શ્રીસેામસુંદરસૂરીકૃત ખાલાવબાધ ધરો ચિત્તિ રે. તેહ અણુંસાર અનંત ભવ જણાય તે માટિ વૃદ્ધવાણિ રે; 20નિશ્ચય જાણુઇ તે કૈવલી અનતજ થાપઇ એક તાહ્િ રે, ૨૦ ૮૨૬ શ્રીઅભયદેવસૂરીતણા શ્રીગુણચંદ્રગણિ જાણિ રે; ૨૦ ૮૨૫ તાસ કૃત વીરચરિત્રિ કહિઉં વયણુ તે ભવિય મનિ આણિ રે.૨૦૮૨૭ વીરિ નિજમુખિ કરી ભાસિઉં ભમિય પાંચ વાર જમાલિ રે; સુર તિરયચ નરન” વિષઇ મુતિ લસિઇ અતકાલિ રે.૨૦ ૮૨૮ 25 વલી વીરચરિત્ર હેમસૂરીકૃતિ કહિઉં એમ દષવસે રે; તપઇ કરી જીવ જમાલિ પરિ હાઇ કિલમિષ દેવ તેણુ રે. ૨૦ ૮૨૯ તિહાંથી ચવી પાંચવાર ભમી સુર નર તિરિય વિ જાણું રે; લસિઇ જમાલિ સમકિત વલી મુગિત અતિ મનિ અણુિ રે. ચ૦ ૮૩૦ _2010_05 [ ૭૧ ] Page #221 -------------------------------------------------------------------------- ________________ ઉપદેસમાલવૃત્તિકરણિકામાહિં કહિઉ તેહ વૃત્તાંત રે, ભવ કેટલાએક ભમી કરી મહાવિદેહિં કર્મ અંત રે. ચ૦ ૮૩૧ દઘટ્ટીવૃત્તિ વલી એમ કહિઉ ચવી કિલમિખ ભવાંતિ રે, ચાર પંચ વાર સંસારમાં ભમી સુર તિરિનુ ભવાંતિ રે. ચ૦ ૮૩૨ મહાવિદેહિં સે અવતરી.સીઝસ્યઈ અંતિ જમાલિ રે, ભગવતીસૂત્રિ હવઈ જે કહિઉં તેહનો ભાવ મનિ ભાલિ રે.ચ૦ ૮૩૩ ગૌતમ વીર પૂછિઉં અસિઉ દેવભવથી તે જમાલિ રે; ચવી અવતાર કિહાં પામસ્યાં કુહુ જિન જીવ કૃપાલશે. ચ૦ ૮૩૪ વીર કહઈ મૈતમ સાંભલે ચાર પંચ વાર સંસારિ રે, 10 નિરીય મણું દેવભવતે કરી સીઝસ્યઈ અંતિ એમ સારિ રે. ચ૦ ૮૩૫ શ્રીસર્વાનંદસૂરિ વિરચિતે ઉપદે માલની વૃત્તિ રે; કરી વિપરીત પરૂપણ અનંતસંસાર ધરિ ચિત્તિ રે. ચ૦ ૮૩૬ એમ અનંતા એક ગ્રંથિ કહ્યા પનર બહુ ગ્રંથ સિદ્ધાંતિ રે; નિશ્ચય જાણઈ તે કેવલી સાગર કહઈ અનંત એકાંતિ રે. ચ૦ ૮૩૭ 15 તેહ કહતાં બહુ ગ્રંથતણું હેલણ હેઈ અપાર રે; તેહ સુમતિ ચિતિ આણ જિમ હાઈ ભવતણે પાર રે. ચ૦ ૮૩૮ પાંચમે બેલ હવઈ સાંભલો ભગવતીસૂત્ર ચઉસરણ રે; પ્રમુખ અનેક ગ્રંથ સાષિસિઉં કહિઉં તે નિસુણે દેઈ કરણ રે. ચ૦ ૮૩૯ 20 સયલ મિથ્યાતી સંબંધીઉં જિણવયણનઈ આણુંસારિ રે; ધરમ કરતવ્ય અનુંમોદવું દીસઈ જઈ એહવું સાર રે. ચ૦ ૮૪૦ કઈ કહઈ જે મિથ્યાતી તણું કરણી અનુંમેદવું નાંહી રે; સર્વથા ધર્મકરણ સવે એહ વિચારવું તાંહિ રે. ચ૦ ૮૪૧ સમકિત દ્રષ્ટી સંબંધીઉં સવિ અનુમાદીઉં તેહ રે; 5 પછઈ સવિ ધરમ સાધારણ કરણ અને માદીઉં જેહ રે.ચ૦ ૮૪ર ચેસરણસૂત્રવૃત્તિ ચિતિ ધરી ભાવ વિચાર એહ રે, ' તેહ ગાથા એ વષાણુસિઉ જ્ઞાની ભાસીઉં જેહ રે. ચ૦ ૮૪૩ [૭૨] 2010_05 Page #222 -------------------------------------------------------------------------- ________________ गाथा यथा: अहवा सव्वं चित्र वीअरायवयणाणुसारि जं सुकडं। कालत्तएवि तिविहं अणुमोएमो तयं सव्वं ॥ ८४४॥ અરથ – 5હવઈ જિનવચન આપુંસારી આ ધરમકર્તવ્ય સવિ તેહ રે; જિનભવન બિંબ પ્રતિષ્ઠાદિકા પ્રવચન લિખાવું જેહ રે. ચ૦ ૮૪૫ તીર્થયાત્રા સંઘવાત્સલ્ય શાસનિં કરઈ જે પ્રભાવ રે, જ્ઞાન સષાયત જે વલી ધમ્મ સાનિધ્ય સભાવ રે. ચ૦ ૮૪૬ ઉપશમ સંવેગ માર્દવ પ્રમુખ સવિ ધરમનાં કાજ રે; 10 મિથ્યાતી સંબંધી જિણવયણનઈ અનુંસાજ રે. ચ૦ ૮૪૭ તેહ મન વચન કાયા કરી કરિઉં કરાવિવું અનુમાદિ રે, તિ ત્રિણિ કાલિ અનુદીઈ જિમ મન હેઈ પ્રદિ રે. ચ૦ ૮૪૮ આરાધનાપતાકા નિસુણી કરી મનિ ધરે એહજ ભાવ રે, દાન રૂચિ વિનય અનુકંપ એ પરેવયારિત સભાવ રે. ચ૦ ૮૪૯ 15 દાષિણ દયા પ્રિયભાષણે એમ વિવિહ ગુણ બહુ ભત્તિ રે; તે શિવમારગકારણું સકલ જગજંતુ હિત ચિત્તિ રે. ચ૦ ૮૫૦ તે સવિ હોઈ અનુમોદવું ધરમ કરણી સુખકાર રે, આલપંપાલ છેડી કરી બોલ એ માનો ઉદાર રે. ચ૦ ૮૫૧ બેલ પાંચમે એ વિચારો છઠ્ઠો સુણે બેલ સુવિચાર રે, 20 મહાનિશીથાદિ દશ ગ્રંથની સાષિસિ૬ હેઈ નિરધાર રે. ચ૦ ૮૫ર ઉસૂત્રભાષીનઇ જાણ અધ્યવસાયની મેલિ રે, સંખ્ય અસંખ્ય અનંત ભવ અનંતજ સાગર કહઈ ગેલિ રે. ચ૦ ૮૫૩ તેહ ન ઘટઈ એમ પૂછવું અથ્થર નિસુણે સિદ્ધાંતિ રે; ભગવતીસૂત્ર માંહિ8 કહિઉં જમાલિઆ તણુઈ દષ્ટાંતિ રે. ચ૦ ૮૫૪ 25ૌતમઇ પૂછિઉં મહાવીરનઈ ઉસૂત્રભાષીનઈ સંસાર રે, કેતલે કહઈ ભગવંત તે સંખ્યા અસંખ્ય અપાર રે. ચ૦ ૮૫૫ પનરભવ દીસઈ જ માલિનઇ કેડાર્કડિ સાગર એક રે, મરીચિનઈ રે સંખ્યા કહી અનંત સાવદ્ય સુરિ છેક રે. ચ૦ ૮૫૬ [૭૩] 2010_05 Page #223 -------------------------------------------------------------------------- ________________ અષ્યવસાયની મેલિ એ સંખ્યા અસંખ્ય અનંત રે, હે ઈ સંસાર એમ જાણ ઉસૂત્રભાષીનઈ સુણે સંત રે. ચ૦ ૮૫૭ જેહ નિયમિં અનંતજ કહઈ તેહ સિદ્ધાંત વિરૂદ્ધ રે, ઉસૂત્રપણું હાઈ તેહનઈ તસ કિમ સમકિત શુદ્ધ રે. ચ૦ ૮૫૮ 5એહપણિ હૃદય વિચાર દેઈ બહુ શાસ્ત્ર અનુયેાગ રે, સાતમે બોલ હવઈ ચિતિ ધરે કરી પ્રવચનઇ ઉપગરે. ચ૦ ૮૫૯ શ્રાદ્ધવિધિ શ્રીવિચારામૃતસંગ્રહ પ્રમુખ નવ ગ્રંથ રે, તેહની શાષિસિઉં એમ કહિઉં ચેકિં પજૂસણ પંથ રે. ચ૦ ૮૬૦ વીરથી નવસઈ નઈ ત્રાણુંઈ આણિઉં કાલિકસૂરિ રે; 10 વીરસિદ્ધાંત આદેસથી માનિë સુવિહિત ભૂરિ રે. ચ૦ ૮૬૧ જલધિ કહઈ ચારત્રહપન્નઈ ચેથિ પજુસણ કીદ્ધ રે, એમ કહતાં વિઘટઈ સહી ગ્રંથ બહુ દૂષણ દીદ્ધ ૨. ચ૦ ૮૬ર પ્રભાવક ચરિત્ર નિશીયૂરણુિં કહી વાચના હૂઈ સાર રે, નવસિંત્રાણું વરસિં નૃપ ધ્રુવસેન વચનિં ઉદાર રે. ચ૦ ૮૬૩ 15નવસઈ નઈ અસીય પાઠાંતરિ વાચના કલપની હાઈ રે; પરષદાઈ નવત્રાણુઈ ન મિલઈ ચારત્રહપન્નઈ જોઈ રે. ચ૦ ૮૬૪ ચાર્થિ પજુસણ નવશત ત્રાણુઈ કીદ્ધ પ્રમાણે રે; ભાવ ભલે એ ચિતિ ભાવ મનિ ધરી શાસ્ત્ર સુજાણ રે. ચ૦ ૮૬૫ આઠમે બેલ હવઈ સાંભલો પંચાશક સૂત્રની વૃત્તિ રે; 20 ઉપદેસરત્નાકર વલી પ્રમુખ ગ્રંથિ દીઓ ચિત્તિ રે. ચ૦ ૮૬૬ શ્રાવકનઈ દ્રવ્ય ભાવ બે સ્તવે કહ્યાં અછઈ નિરધાર રે, જલધિ કહઈ ભાવ નહી શ્રાદ્ધનઈ સર્વથા દ્રવ્યસ્તવ સાર રે. ૨૦ ૮૬૭ તેહ ન ઘટઈ એ વિચારવું ઉપદેસરત્નાકર ભાવ રે, તેહ નિસુણે હવઈ હું કહું ગાથા એકને વરભાવ રે. ચ૦ ૮૬૮ 25 માથા साहोवमणाडोवं जहोसहं अप्पबहुगुणं चउहा। सावज्जणवज्जणाईयभेएहिं तहेव धम्मोवि ।। ८६९ ॥ [૭૪] 2010_05 Page #224 -------------------------------------------------------------------------- ________________ અરથ:– સાવદ્ય અનવદ્ય ભેદિ કરી ધરમના ચાર પ્રકાર રે, સાટેપ અનાટેપ અલપ બહુગુણા સરૂપ એ ચાર સુવિચાર રે. ચ૦૮૭૦ સાવધ ષટકાય મરદનાદિક તેહ તો દ્રવ્યસ્તવરૂપ રે; 5 શ્રીજિનચૈત્યકરણાદિક છરણ ઉદ્ધાર સરૂપ રે. ચ૦ ૮૭૧ તીર્થયાત્રા દેવપૂજન પદપ્રતિષ્ઠા ગુરૂભકિત રે, સાતમીવત્સલ પ્રમુખ એ કહિએ દ્રવ્યસ્તવનિજ શકિત ૨. ચ૦ ૮૭૨ તેહથી અન્ય ભાવસ્તવ સામાઈય પોસહ પ્રમુખ રે; એ દ્રવ્યભાવ બિહુ ગૃહસ્થનઈ હોઈ કરતાં સિવસુખ રે. ચ૦ ૮૭૩ 10 આદિવચનિ વલી સાધુનઈ સતિશય સૂરિકૃતધર્મે રે, તેહપરિ ચઉહિ જાણુ ભાષિએ શાસ્ત્રિ એ મર્મ રે. ચ૦ ૮૭૪ છે હાલ છે! રાગ મહાર. બેલ નું હવઈ સાંભલે ગુરૂ વાચ લીય એ આદિ રે; 15ચાર એ ગ્રંથ સાથિંસિઉં સુણી મ પડે પરમાદિ રે. ચ૦ ૮૭૫ જ્ઞાનસાગર કુલમંડનસૂરિ પટ ન જણાય રે, જલધિ કહઈ તેહ પધરૂ એમ શાસ્ત્ર લોપાય રે. ચ૦ ૮૭૬ બેલ દસમે મનિ ભાવ ઠાણુગસૂત્ર તસ વૃત્તિ રે; વિશેષાવશ્યકવૃત્તિ પ્રમુષસિર્ફ ધ થિરચિત્ત રે. ચ૦ ૮૭૭ 20નિહનવ સાત કહ્યા દેસથી વલી સર્વથી એક રે; નિર્નવ સવિ પર ૫ખીઆ કહઈ તે ન વિવેક રે. ચ૦ ૮૭૮ નામ સાર કહ્યા આઠ એ જ્ઞાનવંતિ જણાય રે, અધિક કિમ હેઈ મતિ આપથી કહતાં તેહ જ થાય છે. ચ૦ ૮૭૯૯ હવઈ સુણે બેલ ઈગ્યારમે રાયપણીવૃત્તિમાંહિં રે, 25 પાંચસઈ ધનુષ પ્રતિમા કહી ઉરલોક છઈ જિહાંહિં રે. ચ૦ ૮૮૦ શ્રીસંઘાચારવૃત્તિ કહ્યાં સાતહાથ પ્રમાણ રે; બિહુ પરિ પ્રતિમા શ્રીજિનતણી તે સહૂનઈ પ્રમાણ રે. ચ૦ ૮૮૧ [ પ ] 2010_05 Page #225 -------------------------------------------------------------------------- ________________ જલધિ ધનુષ સÛ પાંચનુ દૂષી તેહ વ્યાખ્યાન રે; થાપઇ એકજ સાત હાથનું કુહુ એમ કિમ થાઇ રે. સાશ્વતા જિન તવનિ કહિઉં બિહુ ભેદનું માન રે; તેહ ભવિયણુ તુમે સાંભલા કહું ધરયા તુમે કાન રે. ૨૦ ૮૮૨ 5 ગાથા: पडिमा पुण गुरुआओ पणघणुसय लहुय सत्तहत्थाओ । मणिपीढे देवच्छंदयामि सोहासणे निसन्ना ॥ ८८४ ॥ હવઇ પભણુ ખેલ ખારમા મિન આણુયા જાણું રે; અવિચ્છિન્ન સુવિહિત સાધુની પરંપરા ́ વષાણુ રે. 10પૂનિમ અમાંસ સહૂ સાધુનાઁ દીસઇ આરાધિ સદૈવ રે; શ્રાદ્ધ એકન ંજ જલધી કહુઇ મુનિવરનઇ એ નૈવ રે. તેહુ નિરય કરવા સહી ન ઘટઇ એમ જોય રે; પર’પરાગમ કહિએ જિણવરિ પાટા કિમ હાય સેાઇ રે. મિને રમેા ખેલ હવઇ તેરમે સુવિહિત પરીપરિટ રે; 15દન શુદ્ધિ પ્રકરણાદિકિ શ્રાદ્ધવિધિ એ માટિ રે. ભાવ તેના સુવિચારો પરપખ્ખી કૃત સાર રે; જિનતાં ચૈત્ય તે વાંઢવાં પૂજવા યાગ્ય સુખકાર રે. અનઇ વલી હીરવિજયસૂરી પ્રસાદિત માર ખાલ રે; તેહમાંહિ પણ એમ કહિઉં અનÛ જલધિ નિટાલ રે. 20 કઇ પરપખ્ખી” જે કર્યો જિનચૈત્ય તે જાણિ રે; હાલીના રાયનઈં સારિષાં કિમ ઘટઇ એ વષાણુ રે. માથા: 2010_05 ૨૦ ૮૮૩ ૨૦ ૮૮૫ ૨૦ ૮૮૬ ૨૦ ૮૮૭ ૨૦ ૮૮૮ ૨૦ ૮૮૯ ૨૦ ૮૦ ईदव्वविणासे तदव्वदुविहभेए अ । साहू विक्खमाणो अनंतसंसारीओ भणिओ ।। ८९२ ॥ 25 ગાથા એ શ્રાદ્ધવિધિગ્રંથની સુર્ણા તેડુના ભાવ રે; તેની વૃત્તિમાંહિ· જે લખ્યા નિસુણા થિર આણી સભાવ રે. ૨૦ ૮૯૩ ધ્રુવદ્રવ્ય તે અિહુ પરિ કહ્યો મૂલ ઉત્તર ભેદિ રે; [ ૭૬ ] ૨૦ ૮૯૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ ચ૦ ૯૦૧ મૂલ તે સ્થંભકુંભાદિક દેહરાતણા તું વેદિ રે. ચ૦ ૮૯૪ ઉત્તર તેહ આચ્છાદના ઈટિ કાઠ પાષાણ રે, વલી બિહુ ભેદ બીજા કહ્યા સ્વપરપષ્ય નિદાણ રે. ચ૦ ૮૫ સ્વપષ્ય શ્રાવકાદિક કહ્યા પરપષ્ય જાણિ મિથ્યાત રે, 5 એમ અનેકપરિ બહુપરિ દેવદ્રવ્ય વિખ્યાત રે. ચ૦ ૮૬ તેહ જે દેવદ્રવ્ય વિણસતો દેવીનઈ જે ઉષઈ રે, વલી ઉદાસીનપણું મનિ ધરઈવિણસતું ન ગણુઈતે લેખઈ રે. ચ૦ ૮૭ શ્રાવક સબલ નબલે તથા વલી સાધુ સુજાણ રે, સર્વસાવધથી વિરમીઆ નવિકરઈ પાપનિયાણું રે. ચ૦ ૮૯૮ 10 જે કરઈ સાધુ ઉવેષણ તો કરઈ અનંતસંસાર રે; એહવું જાણું સવિ ભવિયણે સંભાલ સુખકાર રે. ચ૦ ૮૯૯ બિંબ સરિષદ સ્વપરપષ્યના કહ્યાં શાસ્ત્રિ એ જાણિ રે, હોલીના રાય સમ જે કહઈ તેહનઈ હઈ સહી હાણિ રે. ચ૦ ૯૦૦ બોલ સુણે હવઈ ચઉદમે ગ્રંથિ દેઈ ઉપગ રે, 15 ઉપદેસરત્નાકર સહી દશાશ્રુતચૂરણિ સંગ રે. તેહ આણુંસારિ સમકિતધરૂ અથવા તેહ મિથ્યાતી રે; ધરમરૂચિ હોઈ જેહનઈ ક્રિયાવાદી કહાતી રે. ચ૦ ૯૦૨ જલધી કહઈ જેહ સમકિતધરૂ તેહજ કિયાવાદી રે, ન ઘટઈ એ વયણ કહવું કદા એહ વયણ ઉનામાદી રે. ચ૦ ૯૦૩ 20 દશાશ્રુતસ્કંધની ચૂરણુિં કહિએ એહ ભાવ રે, તે અકિરીઓવાદી ભણિઓ વલી ક્રિયાવાદી એ ભાવ રે. ચ૦ ૯૦૪ સમક્તિનઈ શત્રુસમ જગમાંહિં મિથ્યાત રે, તેહ અનાદિ સવિ જીવનઇ પછઈ સમકિત વાત રે. ચ૦ ૯૦૫ તેણઈ મિથ્યાત પહલું કહિઉં તેહના બહુય પ્રકાર રે, 25 અભિગહિ અણુભિગહિઅં સુણે અભિગ્રહિત વિચાર રે. ચ૦ ૯૦૬ મુગતિ નિર્વાણિ નથી કદા મનિ સદંહણ એવ રે, અણુભિગ્રહીત મિથ્યાતનું હવઈ નિસુણે તુમે દેવ રે. ચ૦ ૯૦૭ સન્નિ અસન્નિ અજ્ઞાનિનઈ હોઈ તેહ મિથ્યાત રે, [ ૭૩ ] 2010_05 Page #227 -------------------------------------------------------------------------- ________________ અકિરિઓવાદી હવઈ જેભ હતણી સુણે તમે ધાતુર. ચ૦૦૮ ભવ્ય અભવ્ય કૃષ્ણપખીઓ તે નિયમિં કરી હેઇ રે, જેહ કિરિયાવાદી કહિએ તાસ લક્ષણ જોઈ રે. ચ૦ ૦૯ નિયમિં એ ભવ્ય હેઈ સહી શુક્લપથ્થી અવશ્ય રે; 5 અંત્ય પુદગલ પરાવર્તમાં તે સીઝઈ અવશ્ય રે. ચ૦ ૯૧૦ સમકિત દષ્ટી અથવા વલી મિથ્યાણી પણિ હોઈ રે, ક્રિયાવાદી એ લખ્યણ કહ્યાં વિચાર જ્ઞાનસ્યું જોઈ રે. ચ૦ ૯૧૧ બોલ પનરમ વલી ભાસીઈ સામાચારી વિશેષેિ રે, શ્રાવક પસાયત હુતો રાતિ પાછિલી શેર્ષિ રે. 10કરવું સામાયક કહિઉં અછઈ તે કહઈ એહ ઉત્સત્ર ૨; તેહ ન ઘટઈ એમ બેલિવું દૂષાય ઘણું સૂત્ર રે. ચ૦ ૯૧૩ કહીઉં પંચાશકરણિ રાતિં અંતિમ યામિ રે, ઊઠી પસાયત શ્રાવક સૂતે છઈ જેણઈ કામિ રે. ચ૦ ૧૪ ઈરીઆવીય તે પડિક્કમી સામાઈય ઉચ્ચાર રે, 15કરઈ જિમ કોઈ જાગઈ નહી પડિકમણલગઈ સાર રે. ચ૦ ૯૧૫ એહવું એ ચૂરણિ કહિઉં અછઈ કિમ થાઈ ઉસૂત્ર રે, તેહ માર્ટિ એ વિચાર જિમ રહઈ નિજસૂત્ર રે. ચ૦ ૯૧૬ બેલ લિષીઈ હવઈ સોલમે યેગશાસ્ત્રસૂત્રવૃત્તિ રે, વલી પર્દશનસમુચ્ચય તેહની વૃત્તિ ધરિ ચિત્તિ રે. ચ૦ ૯૧૭ 20 તેહ અણુંસારિ એ એમ કહિઉં દિગંબરાદિ પરપષ્ય રે, જેન કહીઈ એહવું અછઈ દીસઈ તેહ પરતધ્ય રે. જલધિ કહઈ નહી જેન તે ન ઘટઈ એ વિચાર રે, શ્રીગુણરત્નસૂરિ વિરચિતા ષટદર્શન વૃત્તિ અણુસાર રે. ચ૦ ૯૧૯ જેન તે બિહં પરિં જાણવા સેતબર દિગપટ્ટ રે; 25 મુહપત્તી લોચાદિક ચિન્હ એ છે સેતપટું રે. ચ૦ ૯૨૦ ચિહુન સુણ દિગંબર તણું નગ્ન લિંગ રહઈ વન્નિ રે; આહાર લિઈ કરપાત્રમાં મૈનપણઈ સહી મન્નિ રે. ચ૦ ૨૧ ચાર સંજ્ઞા કહી તેહનઈ કાષ્ટાસંગી મૂલસંગી રે, માથુર ગેખસંગી વલી દ્રવ્ય રહિત નિત્સંગી રે.. ચ૦ ૯૨૨ [ 0 ] ચ૦ ૯૧૮ 2010_05 Page #228 -------------------------------------------------------------------------- ________________ ચારે નઇ ભિક્ષા ભેજને બત્રીસ હોઈ અંતરાય રે, તેહમાં ચઉદ તે ટાલવાં એણુપરિ તે કહવાય રે. ચ૦ ૯૨૩ બીજે આચાર સેતપટપરિ દેવ ગુરૂ દયા ધમ્મ રે; નહી તસ તર્ક શાસ્ત્રાદિકિં પ્રકિયા ભેદને મર્મ રે. ચ૦ ૯૨૪ 5 રાગ નઇ દ્વેષ રહિત સદા હતમે મહામä રે; કેવલજ્ઞાન નઇ દર્શન એહ દેવ જિન ભવ્રુ રે. ચ૦ ૯૨૫ દેવ પુરંદરિ પૂજીએ યથાઅરથ પ્રકાસી રે, સકલ કરમત ષય કરી હૂએ શિવપુર વાસી રે. ચ૦ ૯૨૬ દેવ એહવે અરિહંત નમઈ પંચ મહાવ્રત ધારી રે; 0 માનઈ મુનિ એહવા ગુરૂપણુઈ શમદમ ગુણ ધારી રે. ચ૦ ૯૨૭ પંચ પરમેષ્ટિ તે નિતિ જપઈ અચ્ચ પરૂપઇ ઉમેદ રે; પ્રમાદ કરણી કરતાં ઘણું ચિતિ ધરઈ બહુ દ રે. ચ૦ ૯૨૮ શથલપણું લેખઈ નહી દ્રવ્યલિંગી સમાન રે, શાસ્ત્રિ એ જૈન એણી પરિ કહ્યા ન કહઈ તેહ અજાણ રે. ચ૦ ૯૨૯ સતમે બેલ નીહાલયે આવશ્યકચૂરણિવૃત્તિ રે, ઋષભચરિત્રનઈ નમુત્થણું તસ વૃત્તિ ધરી ચિત્તિ રે. ચ૦ ૯૩૦ ધરણપતી નમિનિમીનઈ અડતાલીસ હજાર રે, - વિદ્યા આપી છઈ એમ કહિઉં એહ શાસ્ત્ર અણુંસાર રે. ૨૦ ૯૪૧ સાગર અડતાલીસ જ કહઈ કિમ મિલઈ તે કહે વાત રે; 0 ત્રાષભચરિત્રઇ એમ આણીઉં સુણે તેહ વિખ્યાત છે. ચ૦ ૯૩૨ 2ષભદેવિં ચારિત્ર લીઉં દેઈ શતપૂત્રનઈ રાજિ રે; તવ નમિ વિનમિ દેશાંતરિ ગયા બેહૂ વિનોદનેં કાજિ રે. ચ૦ ૯૩૩ આવી પૂછિઉં તેણઈ ભરતનઈ કહઈ હું દેઉં તુમ રાજ રે; તે કહઈ તાત દીઉં લીઉં એમ લેતાં અમ લાજ રે. ૨૦ ૯૩૪ તેહ જઈ તાત સેવા કરઈ રહી આ બિહુ પાસિ રે, નિત નવ કમલ પૂજા કરઈ કહઈ પૂર રાજની આસ જે. ચ૦ ૯૩૫ નિરીહ ન વદઈ ભગવંત તે ત્રિકશુદ્ધિ કરઈ સેવ રે, નાગપતિ વંદનિ આવીઓ પૂછઈ સેવનું હેવ રે. ચ૦ ૩૬ [! 2010_05 Page #229 -------------------------------------------------------------------------- ________________ નાગપતિ કહઈ પ્રભુ નવિ દીઈ હું દેઉં તુમ રાજ રે તે કહઈ તુઝ દીઉં નવિ લીઉં અહ્મ તાતસિઉં કાજ રે. ચ૦ ૯૩૭ ભગતિ એકાગ્ર જાણું કરી સંકમી પ્રભુતસુઈ અંગિ રે; સહસ અડતાલીસ અતિ ભલી વિદ્યા દીઈ મનિ રંગ છે. ચ૦ ૯૩૮ કગિરિવૈતાઢ્ય બિહુ શ્રેણિનું દીઉં તેહનઈ રાજ રે; તિહાં જઈ રાજ તે ભેગવઈ સરિઉં તેહનું કાજ રે. ચ૦ ૩૯ શાસ્ત્રમાંહિં એણી પરિ કહિઉં નવિ માનઈ તે જેહ રે; અબ્ધિ અડતાલીસ સહી કહઈ વિચાર મનિ તેહ રે. ચ૦ ૯૪૦ નિસુણે હવઈ બેલ અઢારમે દેવગુરૂપણું હાઈ રે; 10 અરિહંતનઈ વિષઈ એમ કહિઉં એણુઈ શાસ્ત્રિ એ જેઇ રે. ચ૦ ૯૪૧ પંચાશકવૃત્તિમાંહિં કહિઉં લલિતવિસ્તરાવૃત્તિ રે; ધર્મરત્નપ્રકરણદિકિ જૂઓ તસ વૃત્તિ દેઈ ચિત્તિ છે. ચ૦ ૯૪૨ બારમઈ સૂત્રપંચાશકિ ગુરૂશબ્દ વષા રે, ગુરૂ કહિએ ધરમ આચારયતીર્થકરાદિક મનિ આ રે. ચ૦ ૯૪૩ 15 તથા જયવીયરાય સૂત્રમાં જગગુરૂ એમ ભાષિઉં રે; તેહને અરથ તે સાંભલો પંચાશક થઈ.દાષિઉં રે. ૨૦ ૯૪૪ યથા કહું અરથ ઉપદેશક ગુરૂ કહિએ તેહજ મા રે, તે તીર્થકરાદિકન વિષઈ ગુરૂશબ્દ વષા રે. ચ૦ ૯૪૫ જલધિ કહઈ ગુરૂપણું નહી દેવપણું એકજ હાઈ રે, 20 એમ કહી શાસ્ત્ર સઈ ઘણાં કિમ માનીઈ ઈ રે. ચ૦ ૯૪૬ કહું હવઈ બેલ ઓગણીસમે જીવાભિગમ ઉપંગિં રે; ગંથન સંગિ રે. ભગવતી પન્નવણાદિક આઠ ગ્રંથનઈ સંગિ રે. શ૦ ૯૪૭ સાત અથવા આઠ ભૂ કહી અધિકી નવિ હાઈ રે; જલધિ કહઈ દેવલોકનઈ વિષઈ પ્રતર પ્રતર પ્રતિ જે રે. ચ૦ ૯૪૮ 25 એ બાસટિ પ્રતરાં મિલી પૃથિવી સત્તરી હોઈ રે, તેહ પૂછીનંઇ વિચારવું ભાવ શાસ્ત્ર બહુ જોય રે. ચ૦ ૯૪૯ ભગવતીસૂત્રિ પૃથિવી કહી રત્નપ્રભાદિક સાત રે, સિદ્ધસિલા વલી આઠમી એહ ભાવ વિખ્યાત રે. ચ૦ ૯૫૦ [ ૮૦ ] 2010_05 Page #230 -------------------------------------------------------------------------- ________________ જેહ સત્તરિ પૃથિવી કહઈ તેહને છ0 કિહાં કામ રે, તેહ તમે ચિત્તિ વિચાર આપમતિ નહી કામ રે. ચ૦ ૯૫૧ બેલ નિસુણે હવઈ વીસમે પંચાશસૂત્રવૃત્તિ રે, લલિતવિસ્તરાવૃત્તિ વલી પર તમે ચિત્ત રે. ચ૦ ૯૫૨ 5 પ્રસંસા અનુંમદના જા એકજ ભાવ રે, તે કેઈએક જૂદા કહઈ ન ઘટઈ તેહ સભાવ રે. ચ૦ ૯૫૩ બેલ એકવીસમે સાંભલે સમડિકા નામ રે; ગ્રંથ પ્રનેત્તરસમુચ્ચય વલી એહ અરથને ઠામ રે. ચ૦ ૫૪ ભરતક્ષેત્રમાંહિં આપણું જાણ્યા વિણ પરદેસિ રે, 10 સાધુ છઈ એહવું સંભાવીઇ અબ્ધિ કહઈ હું ન માનેસિ રે. ચ૦ ૫૫ શ્રીતપાગચ્છવિણ અવર કે નહી સાધુ સંસારિ રે, એહ કહેવું ન ઘટઈ સહી જિનવચન સંભારિ રે. ચ૦ ૯૫૬ હવઈ સુણે બેલ બાવીસમે ભગવતીસૂત્ર ચભંગીરે, સીલસંપન્ન નામ એગને સુઅસંપન્ન અભંગી રે. ચ૦ ૯૫૮ 15એહને ભાવ ભવિ સાંભલો પૂછાઈ ગૌતમ એગ રે; વીર કહઈ સુણિ એ કહું ચ્યાર પુરૂષ સુવિવેગ રે. ચ૦ ૯૫૮ સીલસંપન્ન એક જાણ શ્રુતતણું તસ હાણિ રે, શાસ્ત્રસંપન્ન એક જાણુંય નહી સીલ મનિ આણિ રે. ચ૦ ૯૫૯ એક શ્રુતસીલસંપન્ન કહિએ નહી બિહૂયસંપન્ન રે, 20 ••••••••••••••••••••••••••••••••••••••••••••• ચ૦ ૯૬૦ જેહમાં સીલ છઈ શ્રુત નહી દેસથકી તેહ આરાધિ રે; તેથી વિપરીત પણું જે કહઈ તે ન હોઈ અહી સાધિ રે. ચ૦ ૯૯૧ બેલ ત્રેવીસમે સાંભલો ગબિંદુસૂત્રવૃત્તિ રે; લોકેત્તર જે નિહુનવાદિક તે સવે હલૂઆ પ્રવૃત્તિ રે. ચ૦ ૬૨ તે લોકકમિથ્યાત્વીથકી કહઈ સાગર ભારે રે, 25 તેહ કહવું નહી સુંદરૂ ગબિંદુ સંભારિ રે. ચ૦ ૯૬૩ - બેલ ચોવીસમેચિત્તિ ધરેજિમ જિમ ગણુઈ શ્રીનવકાર રે, તિમ તિમ ઉસૂત્રભાષીપરિ કરઈ અનંતસંસાર રે. ચ૦ ૬૪ ૧૧ [ ૮૧ ] 2010_05 Page #231 -------------------------------------------------------------------------- ________________ માયા - जन्नं कुमईवग्गो अरिहंताईण नाम समरंतो । पइसमयं महपावं अणंतभवकारणं जणइ ॥ જિમ જિમ ધરમક્રિયા કરઈતિમ તિમ મુગતિથી દૂરિ રે, 5 એહ કહવું ન ઘટઈ સહી કહઈ તસ ભવ ભૂરિ રે. ચ૦ ૯૬૬ Tયાનેકારસ્તવનં– . नमुक्कार एक अक्खर पावं फेडेइ सत्त अयराई । पन्नासं च पएणं सायरसययं समग्गेणं ॥ ९६७ ભાવ એક કહિ સવિ જીવનઇ નહી એકનઈ સારિ રે, 10જેહ આરાધઈ તે ફલ લહઈ એહ શાસ્ત્ર અણુંસારિ રે. ચ૦ ૬૮ માયા जो गणइ लक्खमेगं पूएइ विहिजिणनमुक्कारं । तित्थयरनामगो सो बंधइ नत्थि संदेहो ॥ ९६९ શિવકુમાર વ્યસની હૂતે નવિ સહઈતો ધમ્મ રે; 15તેહ નોકાર પ્રસાદથી રહિએ જીવતો મર્મ રે. ચ૦ ૯૭૦ વલી પરક ઊપરિ કહિઉં ચંડપિંગલ ચેર રે, રાજ્ય લહી મુગતિ રમણી વરી જેહ મિથ્યાતી અઘોર રે. ચ૦ ૯૭૧ વલીય એક ચોર મિથ્યાતીઓ સૂલી રેપીએ ભૂપિ રે, તેહ નેકારના પદથકી હુએ દેવતા રૂપિ રે. ચ૦ ૯૭૨ 20 પુલિંદ પુલિંદી મિથ્યાતી મુનિમુખિ નવકાર રે, સુણું સુરભવ નરભવ કરી લહ્યાં મુગતિસુખ સાર રે. ચ૦ ૯૭૩ ધરણપતિ ઇદ્ધ પદવી લહિએ ચંડકસિ જિન દેષિ રે; સુર થયા એહમિથ્યાતીઆ લહસિઈ મુગતિ તતવ રે. ચ૦ ૯૭૪ ગાથા – 25 ન મ રિહંતાન નામ સમરતો ! पइसमयं महपावं अणंतभवकारणं जणइ ॥ [ ૮૨ ] 2010_05 Page #232 -------------------------------------------------------------------------- ________________ એ ગાથા સાગરની કરી તેહ ગ્રંથ અશુદ્ધ રે, ગ્રંથ કરતા ઉપદેસક તસ માનઈ તે મુદ્ધ રે. ચ૦ ૯૭૬ તે કહઈ એહ માનું નહી માનુ હીર કહઈ જેહ રે; તેહ છેટે ગ્રંથ એહ જલિ નવિ બેલવઈ તેહ રે. ચ૦ ૯૭૭ 5 એમ જિનશાસનિ ધરમના અછઈ બેલ અનેક રે; જીવ અનેક મુગતિ ગયા આરાધતાં એક એક રે. ચ૦ ૯૭૮ રાષભને જીવ પૂરવભર્વિ ધનસારથવાહ રે; તેહ પણિ પ્રથમ ગુણઠાણુઓ મુનિ સાથિંછ રાહ રે. ચ૦ ૯૭૯ કબરિ લેઈ આમંત્રીઆ દીઈ ફલ સહકાર રે; 10 સાધુ સચિત્ત તે નવિ લઈ વહરાવઈ વૃત સાર રે. ચ૦ ૮૦ તેહ વહરાવત અરજીઉં તેણુઈ તીર્થકરગત રે; દાનથકી તેહ મિથ્યાતીઓ હૃઓ જિન ઈબુત રે. ચ૦ ૯૮૧ સીઅલ પાલી કે મુગતિ ગયા તપ તપી અનેક રે, તામલિ પૂરણ તાપસી થયા દેવપતિ છેક રે. ચ૦ ૯૮ર 15 પૂરવભવિ કુમારનપ જીવડઈ જિન પૂછઆ કૃતિ રે, પાંચ કેડીનઇ મિથ્યાતીય લહિઉં રાજ્ય બહુ મૂલિ રે. ધીવર હરિબલ કેલીઓ દયા પાલી સંસારિ રે; પ્રથમ ગુણઠાણઈ તે રાથિકા લહ્યા સુદગતિ સાર રે. કે મુનિ દર્શનથી લહ્યા કે સ્વયં પ્રતિબંધ છે; 20 કે ભવ અસ્થિરતા દેષિકરિ સુષ કરણનીરાધ રે. પન્નરસ તાપસ દીષીઆ શ્રીમૈતસિં જાણું રે, તેહ જિનપંથ લહતા નહી લહ્યા કેવલ વરનાણું રે. ચ૦ ૮૬ ભૂષ ભજેવાનાં કારણે મુનિ હૂએ દુમક જીવ રે, દ્રવ્યસામાયકથી હૂએ રાયસંપ્રતિ પીવ રે. 25 એમ નય બેલ અનેક છઈ કહતાં લાભઈ ન પાર રે; જે જિનવચન એકઈ સહી આરાધિં સિવસાર રે. ચ ૯૮૮ કે કહઈ તે સિ૬ વષાણુઈ જેહ પંથ અશુદ્ધ રે; સુણિ રે પંથ ન વષાણય એક વચન જે શુદ્ધ રે. ચ૦ ૯૮૯ [ ૮૩ ] - ર૦ ૯૮૩ ચ૦ ૯૮૪ ચ૦ ૯૮૫ ચ૦ ૯૮૭ 2010_05 Page #233 -------------------------------------------------------------------------- ________________ જિમ કે દેહકુત્સિત અછઈ એકઅવયવ સાર , તેહ ભલે જિનવચનથી એમ જાણિ નિરધાર રે. ચ૦ ૯૦ બેલ હવઈ સુણે પંચવીસમે પરપષ્યીકૃત ધર્મ રે, જલધિ કહઈ તેહ લેખઈ નહી સુણે તેહને મમ્મી રે. ચ૦ ૯૧ 5 નહી, અકામ તે નિર્જરા નહીઅજ્ઞાન તે કણ રે, કિંતુ કહીઈ ઊઠિ બાંસવું એહ વહેણ તે દુષ્ટ રે. 1 ચ૦ ૯૨ ઉપદેલમાલસૃત્રિ તથા વલી વૃત્તિ એ સાષિ રે ધરમકિયા કહી પરપષ્યની જાણિ તું એણું મેલિંભાષિ રે. ચ૦ ૩ થોડું આગમ અણું સારીઉં ઘણું અજ્ઞાન કષ્ટ રે; 10 પણિ નહી નિષ્ફલ સરવથી એહ અબ્બર સ્પષ્ટ રે. ચ૦ ૯૪ કહસિઉ બોલ હવઈ છવીસમો શ્રીહીરવિજયસૂરીસિર નમે, તેહ પ્રસાદિત જે બેલબાર તિહાં કહિઓ મારગાનુસાર. ૫ તેહ વિપરીત અરથ કે કરઈ તે ન ઘટઈ ભવમાંહિં ફરઈ; 15જે કે જંતુ કરઈ ઉપગાર પાલઈ કરૂણા અતિહિં ઉદાર. ૯૯૬ દાન દઈ નઈ ન કરઈ કષાય વિનય સાચવઈ ધરમહ ઠાય; બાલાવિઓ અતિ મીઠઉં વદઈ એહ બેલ બીજા વદઈ ૯૯૭ તે મારગાનુસારી કહ્યા ગુરૂપરંપર સૂત્રિ કહ્યા કહઈ સાગર સહણ આપ મારગાનુસારીને એ વ્યાપ. ८८८ 20 એમ કહતાં પૂરું નહી પડઈ પોતામાંહિં આવી અડઈ; મારગિ જાતાં જે મહેસરી પરપષ્યનાં ઘર આણંસરી. સાધુસ ભણ તે દીઈ પુણ્ય નહી કહે પાપ લેખીઇ; પાપિ કિમ ધનસારવાહ પ્રથમ તીર્થંકર હૂઓ નાહ. ૧૦૦૦ મલેછાદિક ઉપદ્રવ ઊપનઈ મુનિ ઘરમાંહિં રાષઈ છનઈ; 25 ચૈત્ય વિઘન મિથ્યાતીઈ ટલિઉં તે ભુંડું કઈ રૂડું કલિઉં. ૧૦૦૧ પરપષ્ય પ્રત્યાખ્યાન સુવિહિત સાધુ મુખિ સુવિધાન; તે છેટું કઈ સાચઉં કરિઉં મારગાનું સારી કહું આણું સરિઉં. ૧૦૦૨ [ ૮૪ ] 2010_05 Page #234 -------------------------------------------------------------------------- ________________ તેણઈ તે બોલ બાર અણુંસાર મારગાનુસારી અરથ ઉદાર, તેથી જે વિપરીત ઉચાર તે જાણે સઘલે છાર. ૧૦૦૩ હવઈ સત્તાવીસ બેલ સુણે બરતરગચ્છઈ સંબધ એહ તણે; શ્રીજિનપ્રભસૂરીશ પ્રવીણ સાતસઇ કીધાં જિન તવન નવીશુ. ૧૦૦૪ 5 આરાધી શ્રુતદેવતિ કહઈ તપગચ્છ ઉદય અધિક ગહગહઈ; વીરપરંપર અડતાલીસ પટ્ટધર સંમતિલકસૂરીસ. ૧૦૦૫ સ્તવન ભેટિ કીધાં તેહનઇ તેણુઈ વિસ્તાર્યા ગુણ જેહનઈ, પંડિતપણું વષાણિ તાસ વારૂ જ્ઞાનતણે અભ્યાસ. ૧૦૦૬ તે માર્ટિ સમતિલકસૂરિનઈ કહ્યા અજ્ઞાની સાગરમુનિ 10 સાગરગ્રંથિં અછઈએ સાષિ એહ વિચાર ન ઘટઈ મનિ રાષિ, ૧૦૦૭ બેલ અકૂવીસમે પભણેસિ પાપકરમ જે કરઈ બહુ લેસ આલેઅણ જે તેણઈ ભવે તો છૂટઈ કરમજ તે સંવે. ૧૦૦૮ પણિ જનમાંતરિ નાલાઈ સકઈ અંબુધિમતના એહવઉં બકઈ પણિ તે ન ઘટઈ માંહિં જેહ જ્ઞાનાધરમકથાંગિ એહ. ૧૦૦૯ 15 આલોયું દીસઈ પરભવે તે તરીઆ સંસારજ સવે; શ્રીઉવાઈવૃત્તિ વલી સાષિ શ્રાદ્ધવિધિ ગ્રંથિં વલી ચિત રાષિ. ૧૦૧૦ શ્રીવાસુપૂજ્યચરિત્રિ સુણે રાયપુણ્યાઢિ અધિકારિ ભણે; રામ સંગ્રામ વામન બંધવા કરમ અણુલાઈ પરભવા. ૧૦૧૧ રામતણે જીવ હસ્તી હાઈ અવધિનાણિ સમકિતધર સેઈ; 0 અંતિ પૂરવ જનમહતણું કરમ આલાયું તેણુઈ અતિઘણું. ૧૦૧૨ સુરસુંદરીઇ કીધી મુનિ હાસિ ધ્યાન ચૂકાવિહું તેહ વિમાસિક તેણઈ ભવિ નાયું જેહ સુરસુંદરી ભવિ છૂટી તેહ. ૧૦૧૩ એમ અનેક ભવ કીધાં પાપ આલઈ છુટાં તે આપ; જનમાંતરિ તે સવિ જાણવું એહ વયણ હઈયડઈ આણવું. ૧૦૧૪ 5 ઓગણત્રીસમે બેલ સાંભલે હીરગુરૂ શ્રીવિજયસેનસૂરિ ભલે; તેણુઈ વિપરીત લહી તસ ચાલ નામિં ગ્રંથ તે કુમકુદાલ. ૧૦૧૫ જલિ છે તે જાણી અશુદ્ધ તેહનઈ એહવું આણુઈ મુદ્ધ ૧ શ્વાસનપ્રભાવક ભાષિઉં તાસ. (પાઠાંતર) [ ૮૫ ] 2010_05 Page #235 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞાતકિ એહવું જાણિ જેણઈએ ગ્રંથ બે પાણી આણિ ૧૦૧૬ તેણુઈ કીધી જિનઆશાતના પ્રવચન હેલિઉં એ વાચના તેણઈ કારણિ મિથ્યાતીમાં લીહએહવું આણિઉ વયણ અબીહ. ૧૦૧૭ તેહ વયણનું સૂત્રજ સુણે સર્વજ્ઞશતકિ એ અવગણે; કહીર જેસિંગ જે મિથ્યાત્વી કહ્યા તે સાગર ગ૭ બાહિર રહ્યા.૧૦૧૮ सूत्रम्:-आगमव्यवहारिवचोनुयायिनमुत्सूत्रकन्दकुद्दालग्रन्थकर्तारं हीलयंतोऽहंदादीनामाशातनया परित्यक्तसम्यक्त्वा इति वयं वदामः। એહવું વચણ સુણી ગુરૂભગત કાંઇ ન ચેતો જાણી વિગત; 10 ગુરૂ ઉપરિ હોઈ રાગ તે તસમુહ જેવા નહી લાગ. ૧૦૧૯ પૂરવિ ગુરૂ જેણુઈ નવિ માનીઆ ધરમી તે અંગી નવિ કીઆ, જે ગુરૂ મિથ્યાતી તુમ દીષ સમકિત કિહાંથી પરંપર સીષ. ૧૦૨૦ તાસ પ્રતિષ્ઠા પ્રતિમા નમે તો તમે સહી સમકિત નીંગમે; એણું મેલિં તેમાંહિં નહી ધમ્મ જે ગુરૂનઈ કહઈ એહવા મમ્મ. ૧૦૨૧ 15જે ગુરૂનઈ એ એપમ દઈ તેહનઈ જે ગ૭માંહિં લઈ; તેહમાં સમકિત કિહાંથી ધર્મ તેહનું વયણ સુણિ બહુ કમ્મ. ૧૦૨૨ એમ જાણી મ કરે તસ સંગ તસ સંગિં હોઈ સમકિત ભંગ; સમકિત ભંગિ હાઈ મિથ્યાત તેણઈ સંસાર ઘણે એ વાત. ૧૨૩ બેલ ત્રીસ હવઈ સાંભલો મુકો મન કેરે આમલે; 20નિસુણે સૂત્ર સિદ્ધાંતહ વાત જિમ સિર્વસુખ પામે વિખ્યાત. ૧૦૨૪ ઠાવૃત્તિ પાઠ એ ભણિઓ તqણ પખિઆણિ સુણિએ; ચઉદસિએ આયરિઆણિ એહવું કહિઉં છઈ એમ જાણિ. ૧૦૨૫ તે આશ્રી અંબુધિ એમ કહઈ એહ પાઠ પરપષ્યી વહઈ; તેણઈ પાલટીએ છઈ એ પાઠ અથવા અજ્ઞાની લિખ નાઠ. ૧૦૨૬ 25 એવું કહેવું ન ઘટઈ સહી વિચારામૃત ગ્રંથિં સાષિ કહી શ્રીકુલમંડનસૂરિ કીધ સમર્થન એહનું સુપ્રસિદ્ધ. ૧૦૨૭ જે એ પાઠત અભિપ્રાય નથી જણાતે એમ કહેવાય; [ ૮૬ ] 2010_05 Page #236 -------------------------------------------------------------------------- ________________ તે માર્ટિ છે એ ન થાય હવઈ એકત્રીસમો બાલ કહેવાય. ૧૦૨૮ અમી પન્નરસી સુગાથ એહવું કહઈ પરપષ્યી સાથ, એમ અંબુધિ કહઈ છઈ સુણે પણિ ન ઘટઈ એ અરથ તે તણે. ૧૦૨૯ તે માર્ટિ કુલમંડનસૂરિ કીધું સમર્થન એહનું ભૂરિ. 5 હવઈ બાલ બત્રીસમે કહું શ્રાદ્ધવિધિગ્રંથિ એ સાષિ લહે. ૧૦૩૦ કસેલાતણું પાણી નીંતરિઉં ગલ્યા પછી પચષાણિ કરિઉં, તેણઈ પચષાણતણે નહી ભંગનવિ કલાઈ કહઈ અંબુધિ ચંગ. ૧૦૩૧ તે પૂછી કરે નિરધાર હવઈ તેત્રીસમે બેલ વિચાર; ઉપદેશપદનીવૃત્તિ કહિઉં ઉદધાવિ સર્વ સિંધવ લહિઉં. ૧૦૩૨ 10 એહ કાવ્ય સુમતિ આણવું કાંઈ અણઘટતું નવિ જાણિઉ; અંબુધિ કહઈ અસંગત એહ એમ ન ઘટઈ-મનિ ધર તેહ. ૧૦૩૩ વ્ય – उदधाविव सर्वसिधवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ १०३४ એહ કાવ્યતણે સુણો ભાવ સાયર નદી સમાવસભાવ, તિમજિન તુઝ દર્શનિસવિમિલઈ પણિ પરમાંહિંતુનવિભલઈ.૧૦૩૫ ઉપદેશપદપ્રકરણમાંહિં કહિઉં તે મનમાંહિં મિં સહિઉં, ગાથા નિસુણે તે હું ભણું અરથસહિત મહાતિમ તે તણું. ૧૦૩૬ માથા - 10 सव्वप्पवायमूलं दुवालसंग जओ जिणक्खायं । रयणायरतुल्लं खलु तओ सव्वं सुंदरं तमि ॥ १०३७ અરથ – દુવાલસંગ જે જિણવરિ કહ્યાં સર્વસિદ્ધાંત મૂલ મિં લાં, તે રયણાયર સરિષા સવે નિશ્ચય એણી પરિ બેલિઉં ક. ૧૦૩૮ તેણુઈ કારણિ જે જે સુંદર પરસમઈ દીસ શુભકરે; તે સિદ્ધાંતવયણ જાણવું એહ વયણ હઈયડઈ આણવું. [ ૮૭ ] ૧૦૩૯ 2010_05 Page #237 -------------------------------------------------------------------------- ________________ 5 આગઇ કવી હૂ ધનપાલ તેણુઇ જિષ્ણુ સસ્તુતિ કરી વિશાલ; નામ ઋષભપંચાસિકા સુણા વયણ તે ઉપાસકા. ૧૦૪૦ ગાથા ---- पावंति जसं असमंजसावि वयणेहिं जेहिं परसमया । तुह समयमहोअहिणो ते मंदा बिंदुनिस्संदा || અર્થઃ— હે ભગવંત પરશાસનતાં અસમ ંજસ વયણ જિહાં ઘણાં; તે શાસ્ત્રઇ પણિ જસ પામતિ જાણિ મિ તે કારણ અતિ. ૧૦૪૨ તુમ સિદ્ધાંતપાનિધિ સાર તે ઊભરાય અતિદ્ધિ અપાર; 10તાસ જિંદુ તેમાંહિ ભલ્યા તઇ જસ તે પામઇ મેાકલા. એણુઇ કારણિ પરનઇ સિદ્ધાંતિ જે જે વારૂ વયણ એકાંતિ; તે કહેણુ જિષ્ણુ તાહારૂ સહી સ્તવીઇ તેણુઇ કારણ તે લહી. ૧૦૪૪ ખેલ કહું હવઇ ચાત્રીસમે તેના ભાવ સહૂઇ મિન રમા; ગુણુસ્થાનકમારેાહ એ નામ ગ્રંથિ કહિ અછઇ અભિરામ. ૧૦૪૫ 15 વ્યક્તમિથ્યાતી હાઇ અભવ્ય તિહાં કાઇ અરથ કરઇ છઈ નવ્ય; કહુઈ છઇ જે જે હાઇ અલભ્ય તે અન્યકતમિથ્યાતી કવ્ય, એમ કહેતાં વિઘટઇ સિદ્ધાંત તેણુઇ કહેવુ ન ઘટઇ એકાંત; ખેલ કહું હવઇ પાંત્રીસમે તે સુણતાં આલસ નીંગમા ભગવતીસૂત્રવૃત્તિની સાષિ વલી પ્રવચનપરીષ્યા ભાષિ; 20કહિઉં તેમાંહિ કેવલીથકી જીવદ્યાત થાઇ એ મકી. ૧૦૪૬ નવિ લાભઇ પણ આરંભિકીક્રિયા કહી જીવઘાતઇ થકી; સર્વજ્ઞશતકમાંહિ કહિ એમ તે કુહુ પતિ માનઇ કેમ. કેવલી તનુથી ન હાઇ ઘાત અજ્ઞાની પર ન કરો વાત; જ્ઞાનવત ન કહઇ એમ કઠ્ઠા જે કહુઇ તે અજ્ઞાની સદા. 25 છત્રીસમા ખેાલ હવઇ સુણા તેહ વિચાર અઇ અતિઘણા; કાઈએક કહઈ છઇ જે વિવહારરાસિ આબ્યા જીવ ઉદાર, તે ઉત્કૃષ્ટથિકા સંસાર માંડુિં રઇ તે અસ્યા વિચાર; [ ૮૮ ] 2010_05 १०४१ ૧૦૪૩ ૧૦૪૭ ૧૦૪૮ ૧૦૪૯ ૧૦૫૦ ૧૦૫૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ પુદગલપરાવર્ત અસંખ્ય પછઈ મેષ જા એહવી નૃષિ. ૧૦૫ર એમ ન ઘટઈ જે માર્ટિ તેહ વડી સંઘણિ ભાવ ભાવે એહ; અધ્વર કહ્યા અછઈ એહવા તે કહીઈ સુણ કેહવા. ૧૦૫૩ પુદગલ પરાવર્ત અનંત રહઈ સંસારમાંહિ તે જંતુ, 5 તે માર્ટિ કહવું સુવિચારિ એ છત્રીસ બેલ વિચારિ. ૧૦૫૪ લિષીઓ લીઉં સૂધું કરી પાઠવિર્ષ ગુરૂનઈ આપુંસરી; સાગરસાથિ મેટા એહ વિઘટઈ બોલ મનિ ધર તેહ. ૧૦૫૫ તેહ વિચાર કરી અભિરામ કરી વિમાસણ કરવું કામ; ગુરૂઆણ જે અંગીકરઈ નહિ તો સાગર ગ૭ બાહિરિ ફરઇ. ૧૦૫૬ 10 દેશી લષિત લેષને એ પેટે વિજયદેવ મનિ ધરઈ ઉલટ; એ પાપી મુઝ પૂઠિ થયા સાગર તે સહી બાહિરિ રહ્યા. ૧૦૫૭ મનિ વિષવાદ ધરઈ અતિઘણે ન સકઈ પ્રગટ કરી મનત; જે વાંચઈ નિજગુરૂના બેલ તે વાંચતાં વારઈ નિલ. વાંચઈ બેલ છત્રીસઈ લેવિ સાગરમત ઊથાપન હેવ; 15 રીસ ચડાવી નાંથી દીઠ ૪જુમારગ તે વાંકે વી. ૧૦૫૯ નિસુણી સેમવિજય ઉવઝાય વલી એક લેખ લષઈ મનિ ભાય; જે ભગવાનનો હોઈ આદેસ તો તુમ પાસઇ રહું આવેસિ. ૧૦૬૦ વડપણિ કરૂં તમારી સેવ એ ઈચ્છા છઈ મુઝનઈ દેવ; તે ગુરૂ લષી પઠાવઈ આજ અહ્મપાસઈ નહી છઈ તુમ કાજ. ૧૦૬૧ 20 એહ સરૂપ જાણી ગુરૂતણું હીરવયણથી વિપરીત ઘણું તિહાંથી નંદિવિજય ઉવઝાય પાંગરીઆ કુણંગરિ જાય. ૧૦૬૨ તવ પંભાતી અમદાવાદિ સંઘ સંપેસરિ આવઈ આહલાદિ; તતષિણિ મુનિ પાઠવિઆ બેય કહઈ ગુરૂ તિહાં બોલાવઈ તેય. ૧૯૬૩ શ્રાવક કહઈ નાવું તિહાં પાટણનગરિ ગુરૂ છછ જિહાં, 25 ત ચાણસમઈ પરઠિઉં બિહુ આવી મિલવું તિહાંકણિ સહુ. ૧૦૬૪ તિહાં પાટણથી ગુરૂ આવતાં શકુન ન થાય મન ભાવતાં ફિર ફિરીનઇ આવઈ તિહાં ચાણસમઈ સંઘ મિલીઆ જિહાં. ૧૯૬૫ મિલી બયડા નઇ કરઈ વિચાર સાગરનઈ લેવા નિરધાર; ૧ ૨ [ ૮૯ ] 2010_05 Page #239 -------------------------------------------------------------------------- ________________ સહૂસાર્ષિ કહઈ અમદાવાદ આવી મિલવું બિહુય સવાદિ. ૧૦૬૬ મૂલ પટો જે શ્રીગુરૂતણે મતં તિહાં મિચ્છાદુક્કડ ભણે, એણી જિણસ્વઇ સહુ સંઘની સાષિ એકાંતિ તે વિપરીત રાષિ. ૧૦૬૭ સહુઇ આવિર્ષે નિજ નિજ ઠામિ ગુરૂ ફિરી પેહતા પાટણિગામિ, 5 બ્રાહ્મણપૂત્ર શૈધૃગિં સીસ કર્યો વિચાર ષટમાસી ઈશ. ૧૦૬૮ છાના તેડાવી સાગર રાગદ્વેષના જે આગરા, ચૈત્ર અમાવસિ મૂહુરત જોઈ સાગર લીધા ભલું નહી હેઈ. ૧૬૯ માણસ પ્રેષિ કહઈ વધામણું મેલ સાગરસિઉં હૂઆ એ ભણી; નિસુણે રાજનગર ખંભાતિ શ્રાવક બેલઈ જૂmઈ ભાતિ. ૧૦૭૦ 10 કહિઉં અસ્યનઇ કીધું કરૂં મેલ કસ્ય એ સહુઈ હસ્યું; અપરાધી લઈ ગ૭માંહ મેલ મેલ પોકારઈ એ કાંહ. ૧૦૭૧ હે બિ ભાઈની વઢવાડિ અથવા નાતિત હાઈ =ાડિ, તે વિષ્ટા લઈ એકઠા હોઈ તેહનઈ મેલ કહઈ સહુ કે ઈ. ૧૦૭૨ પણિ અપરાધી જોરિ લીધ શ્રાવક કહઈ અણસમજિઉં કીધ; 15મેલ કહ એ યુગતું નહી વાંક સવે કુહુ કિહાં ગયુ વહી. ૧૯૭૩ વડાવયણ લેપીનઈ કીધ આપિં જગમાં અપજસ લીધ; વેચાથા અા કુર્ણિ નવિ લીધ શ્રાવક બલઈ જગન્ન પ્રસીદ્ધ. ૧૦૭૪ તો હવઈ શ્રાવક કહઈ ગુરૂલ માઈ તે વાંદિ રંગરેલ. એમ સમઝીનઇ કાગલ લષઈ મૂલપટ માં કીધા પsઈ. ૧૯૭૫ 20મિચ્છાદુક્કડ દીધા વિના જે સાગર લીધા આસના; કીધો પરઠ તે નવિ રાષીઓ ગુરૂવયણે અતિ છેહ દાષીઓ. ૧૦૭૬ તે હવઈ અહ્મ ગુરૂવચને કામ પછઈ કહ અહ્મ લેપી મામ; જે ગુરૂનાં વયણુ અણુંસરી કરસ્ય કામ વિચારી કરી. ૧૯૭૭ તે તુમ સાથિં ગુરૂવિવહાર નહી તો નહી જાણે નિરધાર; 25એમ શ્રીમવિજય ઉવઝાય મેઘવિજય તિમ વાચકરાય. ૧૦૭૮ નંદિવિજયવાચક જાગતા ધર્મવિજય તિહાં ધુરિ આગતા; તેણે મિલી પણિ લિષિઉં એમ સંઘિ કાગલ લિષીઆ તેમ. ૧૯૭૯ વિજયદેવસૂરિ હાથિ પહુત વાંચી વલતું લષઈ એ સૂતક [ ૯૦ ] 2010_05 Page #240 -------------------------------------------------------------------------- ________________ કરવું તે કીધું સુવિચારિ જે અહ્ય મનિ માનઇ નિરધાર. ૧૦૮૦ તક્ષનઇ એ સી કરવી વાત ગ૭પતિ હું માહારી એ વાત પરૂપણા મિં ચિત્તિ ધરી સાગર કહઈ હીરપરિ તે ષરી. ૧૦૮૧ એહ લિષિત તે અમદાવાદ વાંચઈ મનિ હે વિષવાદ; 5 તે સંઘસાથિં સમઝી કરી વાચક ચારઈ બહુબલ આદરી. ૧૦૮૨ લેષ લષી પૂછાવી મુની સંઘ સમત્ત કરી સવિ દુની, સંવત સોલવરસ બહરિ વૈશાષ સુદિ તેરસિ આસુરઇ. ૧૦૮૩ વાચકમેઘવિજયવિઝાય સેમવિજય સવિ વાચકરાય; વાચક ભાણચંદમુણિંદ નંદિવિજયવાચક મુનિઇદ. ૧૯૮૪ loવિજયરાજ વાચક ઉવગાય ધમ્મવિજય દીઠઈ ઉછાય; પંડિત પ્રમુખ ગીતારથ સહુલિષિત કરી મુનિ મિલીઆ બહુ ૧૦૮૫ શ્રીતપગચ્છ સકલ સમવાય યોગ્ય સયલ નયર સમુદાય; કેવલીઆશ્રી તથા જમાંલિ મરીઅચિનઈ ઊસૂત્ર ન ભાલિ. ૧૦૮૬ ઉત્સત્રભાષીનઈ નિયમેન અનંતાજ ભવ કહીઈ તેન; 15 બાર બેલ અનઇ શાસ્ત્રવિરૂદ્ધ કરઈ પરૂપણ તેહ અશુદ્ધ. ૧૯૮૭ તે માટે ધમ્મસાગર પાસિ રાજનગરમાંહિં ઉદાસ; સકલસંઘ પુરપાટણતણા તેહ સમગ્ગજનમાં નહી મણુ. ૧૯૮૮ શ્રીહીરવિજયસૂરિ તે છતા મિચ્છાદુક્કડ દેવરાવ્યા હતા, તેહ ઊથાપણિ કીલ વિરૂદ્ધ સર્વજ્ઞશતક વલી ગ્રંથ અશુદ્ધ. ૧૦૮૯ 20 તે પણિ વિરૂદ્ધ પરૂખ્યા ભણી સાગર સહ્ય થયા રેવણી વિજયસેનસૂરિ તે દૂરિ કીધા કૂડા જાણી ભૂરિ. ૧૦૯૦ સર્વજ્ઞશતક જે ગ્રંથ અપ્રમાણુ કીધો તે સહુ જાણુઈ જાણું, વાંચઈ તેહ ભણાવઈ જેહ શ્રીગુરૂ આણમાંહિં નહી તેહ. ૧૦૯૧ તેણઈ તે સાગર ગછથી દૂરિ તેહનઇ કે આદર ન દીઈ ભૂરિ; 25 જે તસ પાસઈ કરસ્ય આહાર તે સાથિં નહી સંગ લગાર. ૧૦૯૨ જે ગભેદી સાથિ સંબંધ કરસ્થઈ તે સાથિ નહી બંધ; તસ મંડલી જે કરસ્યઈ આહાર તે સાથિં નહી આહાર વિહાર. ૧૦૯૩ વિજયદેવસૂરિ તે ગ્રહ્યા તે તે ગ૭થી અલગ થયા, [ ૮૭ ] 2010_05 Page #241 -------------------------------------------------------------------------- ________________ લેપી નિજગુરૂની મરયાદ એમ તેણુઈ કીધા ઉનામાદ. ૧૦૯૪ તે માર્ટેિ કહઈ સુવિહિત સાધુ અક્ષે તે વીરપરંપર લાધ; હીરવયણિ જેહનઈ અપરાધ તે સાથિં સવિતંડલિ બાધ. ૧૦લ્પ સાગર તથા સાગરનઈ પ્રાસિ તેહસિઉં નહી સંબંધ વરાંસિક 5 જે સાગર માનઈ ગુરૂબોલ તો તે સાથિ હાઈ રંગરેલ. ૧૦૬ વિજયદેવસાયિં એ આડિ સાગરનઈ મુંકઈ તે તાડિ; નિજગુરૂ આણે મનાવી લઈ તે તેહનઈ મનાસઉં વાંદી ઈ. ૧૯૯૭ જિહાં લગઇ એ એમ ન થાય તિહાં લગઈ કઈ તિહાં ન જાય; એ સાથિં કે નહી સંબંધ ગ૭ સહૂઇ એમ કીધે બંધ. ૧૦૯૮ 10 લિખ્યાં કરી.મેકલીઓ બહું કામિ ઠામિ જે જાણઈ સહુ ષેતિ ક્ષેતિ દીધા આદેસ સાગરનઈ કે ન દીઈ પ્રવેસ. ૧૦૯ નંદિવિજયવાચક કહઈ અષ્ણુ ગુરૂવચને માહારૂં મન વસિઉં; જે ગુરૂ આણુ આરાધઈ આસિ તે સહૂ આ માહરઈ પાસિ. ૧૧૦૦ એમ જાણી ચડતી તસ દિશા સાગરીઆ મનડઈ અતિ હસ્યા, 15 જાણઈ કાંઈ કરીય ઉપાય કરીય જિમ એ દૂરિ જાય. ૧૧૦૧ અમ્યું વિમાસી મિલી દીવાણિ કરી સાઈ કરવા હાણિ તે જાણ સુધો સંબંધ વાચકિં કીધે એ બંધ. ૧૧૦૨ જઈ મિલીઆ સાહિબ બલવંત જ્ઞાન અબદલા કીધો અરિઅંત; તાસપાસિ બેલી પારસી અતિપ્રસન્ન તે બેભે હસી. ૧૧૦૩ 20 કુહુ પુસફઈમ તુમારૂ કામ તુમ દુસમનનું ફેડું ઠામ, વાચક કહઈ દુસમન કે નહી પણ એક વાત સાહિબસુણે સહી. ૧૧૦૪ માહરઈ એક અછઈ ગુરૂભાય તે બેપર હૂઓ મહારાય; તેણઈ કીધા એક નવા કતબ તે અમ ગુરિ નવિ રાખ્યા હસેબ.૧૧૦૫ તેમાંહિં ગુરૂ ગાલી લષી તે નિસુણું મન થાઈ દુષી; 26તે માર્ટિ જે સાહિબ સુણઈ તે તે અહી આવઇ એમ ભણઈ. ૧૧૦૬ તો તે નિસુણ અબદલાષાન વાચકનઈ દીઈ બહુ માન; કહઈ બોલાવું અબ તે ઈહાં અહદી મેકલસિલું અસૅ તીહાં. ૧૧૦૭ લષી કુરમાન અહદી આપીએ તે બિહુનઈ બાંધી અા દીઓ; [ ૯૨ ] 2010_05 Page #242 -------------------------------------------------------------------------- ________________ આ અહદી જાણ્યા તેણુ તે તેણુઈ જા ભમરણ ૧૧૦૮ માણસ ચાર મોટાનઈ મિલ્યા મેલ મેલ એમ કહીનઇ ભલ્યા; ચોમાસું સહુ એકજ રહઈ પછઈ કહેવું છે તે એ કહઈ. ૧૧૯ રાજનગરિ તે આવઈ વહી કરસ્યઈ જિમ વાત ગુરિ કહી, 5 એમ જાણી ભણસાલી ભર્યો દેવ નામિ છઇ નિરમલે. ૧૧૧૦ દેસી વેણી નગરને સેઠ તિમ દેસી મનીઓ શુભ દે; સાહા નાના વધૂઆ વરલાજ નૃ૫ વદીતાં કરઈ શુભ કાજ, ૧૧૧૧ એ ચારઈ વાચકનઈ વીનવઈ કહણ અહ્મારૂં કરવું હવઈ; વાચક કહઈ ગુરૂવચને કાજ તે માનઈ તે રહઈ તુમ લાજ, ૧૧૧૨ 10 પૂછાવો જે તે એમ કરઈ ચોમાસા પારણિ ચિત ધરઈ; વિજયદેવસૂરિ આવઈ અહી સંઘ સાષિ અમદાવાદિં રહી. ૧૧૧૩ વાચકનંદિવિજયસિઉં મિલી એક વિચાર કરી મન રેલી; સાગરપાઈ કરાવઈ મતું મિચ્છાદુક્કડ દિઈ સહૂ છતું. ૧૧૧૪ ન કરે તિહાં લગઈ રાષઈ ફ્રરિ તો તુમ કહણિ હેઈ મહમૂરિ 15 તેણુઈ પાટણિ ગુરૂનઇ લિખિઉં સયલ વૃતાંત વાચક તેણુઈ ઝષિઉં. ૧૧૧૫ ભયભારિ ચંપાબુ ભણઈ તમે કીધું તે કુંણ અવગણુઈ, પણિ હઈડઈ ટામાં પેટ ન લઈ કે જે કપટને કેટ. ૧૧૧૬ તારા લિખિઉં આવિવું દૃષીઉં મહાજન સહુઈ થયું સાષિઉં; 20 કર્યા લષીનઇ કીધો મેલ તે તેણઈ કપર્ટિ પાડ્યો ભેલ. ૧૧૧૭ કાગલ લગ્યે આદેશ વિદેશ અન્ન ન દેવું એ આદેસર કરી મેલનઇ કરઈ દેલ કાગલ ગછ ભેદવા નિર્દેલ. ૧૧૧૮ વિણ વારિક એલંભે લષઈ તે કઈ લેષઈ નવિ સષઈ; સેમવિજયવાચકની આણ મેઘવિજય નંદિવિજય સુજાણ. ૧૧૧૯ 25 ધર્મવિજય એ ત્રિણિ વાચકા તેહની આણ લહી તિહાં થકા; દર્શનવિજયગણિ પાંગરઈ નયર બરહાનપુર ભણી સંચરઈ. ૧૧૨૦ વંભનયરથી તે પાંગરઈ જંબૂસરિ તે આવી કરઈ; હીરવયણ વાસિત સહૂમતાં ભરૂઅચિ સૂરતિ અતિ શોભતાં. ૧૧૨૧ [ ૯૩ ] 2010_05 Page #243 -------------------------------------------------------------------------- ________________ સૂતિમાં દેસી નાનજી સાથિ બેલ બંધ કીધા હાથોહાથિ જે વિજયદેવ સૂરિ ઈષ્યકરઈ તો અમ કુટુંબ કહિઉં તુમ કરઈ-૧૧૨૨ અદ્યારે ચાર બાંધવાની જેડ તિમ તમે પાંચમા ભાઈ નહી ડિ; અમે નિર્વાહ તુમારે કરૂં તે કરતાં મનમાં નવિ ડરૂ. ૧૧૨૩ હીરગુરૂવચને ધરે તુમ રંગ બહાંનપુર જાતાં કરા ઉછરંગ; ત્રિણિસઈ નામાનાં લઈ મતાં દેસી પંજનઈ મનિ જે હતાં. ૧૧૨૪ તિહાંથી ચાલ્યા જાનદેસ ભણી નંદરબારિ વાત કીધી ઘણું, અનુંકેમિ છેડે દિવસે કરી બરહાનપુર આવ્યા ઉલટ ધરી. ૧૧૨૫ વાચકવિયરાજન વેગિ આવી વંદઈ મનનઇ નેગિ; તાસ સુણાવઈ સવિ મામલે સંધ સવે તે જાય ભલો. ૧૧૨૬ જસસાગરનઇ કીધો દૂરિ માંડલિથી તે વાંકે ભૂરિ, તવ તે સંધ મિલી વીનવઈ પડ્યો વરસે અવધારે હવઈ. ૧૧૨૭ કરી કૃપા બસારે પાસિ સંઘકવણુ કીધું સુવિમાસિક તે વાચકનઈ કહઈ એ બંધ બિહુ ચોમાસું રહઈ એ સંધિ. ૧૧૨૮ લપિઉં કેઈનું નવિ માનવું આજ પહલું હવું તે હવું; 10 હેવઈ કરવું જે અલ્પે કવું ચોમાસા પારણિ પૂછવું. ૧૧૨૯ બાદરપુરિ વાચક માસ ઈદલપુરિ વીરવિજય પંન્યાસ સહરમાંહિં વલી જસસાગરે દર્શનવિજ્ય રામવિજય મુનિવરે. ૧૧૩૦ ઠાણું એકાદસસિ€ તેહ વિજય પાંચ છ સાગર એહ; ચોમાસું એકઠા તે રહ્યા નિજનિજ કરવા બિહુ સામહ્યા. ૧૧૩૧ 18 દર્શન સંભલાવઈ હીરવયણ શ્રાવક જાણુઈ ચિંતામણિ રણ; છત્રીસ બોલ સુણુવઈ તાસ સાગરમત કીધા નીરાસ. ૧૧૩૨ છે તડું કીધું તેણુવાર દર્શનનઈ હૂએ હરષ અપાર; દર્શન તે વાચકરાજ વિજયરાજ ઘણું માનઈ લાજ. ૧૧૩૩ તિહનઈ ઊપરિ કીધા ભલા ગુરૂવચને શ્રાવક નિરમાલા; go અધિકારી શ્રાવક બઈ ગ્યાર હીરવયણે થાપ્યા નીરધાર. ૧૧૩૪ તે દેવી દાઝઈ સાગરા ગુરૂનઈ લેષ લષઈ આકરા; એgઈ સંઘ સેવે વસી કીધ તે તેણઈ ઓલભ દીધ. [ ૯૪] 2010_05 Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૧ કેઈન માનઇ તેહનઉ લિખિઉં લેખ મહેત કુણિ નવિ રષિG; વાચક મેઘવિજયના સીસ ઇદ્રવિજય ઊપરિ અતિ રીસ. ૧૧૩૬ 25 ભાણુચંદ વાચકનઈ પાસિ સયલ સંબંધ કહિ સુવિમાસિક વાચક બેલ લેઈ અજમેર પુહુતા પણિ તે પડિઓ ફેર. ૧૧૭ 5ષભનયરિથી સાગરીએ છેક લિષી મેકલીઉં મેટું એક જીવવિજય પંડિત અવગણુઈ તુમ આણથી અલગું ભણુઈ. ૧૧૩૮ તેણઈ તાસ ઓલભ દીધ પણિ તે કામ રતિ નહુ સીધ; તે માહંત તપસીય નિરીહ કેઈ ન લેપઈ તેહની લીહ. ૧૧૩૯ તેહનઈ હીરવયણિ મનરંગ ન ગમઈ કાંઈ સાગરને સંગ; 10રીસ કારણ ગુરૂભગતાપણું ગુરૂ ભગતા ઊપરિ દુષ ઘણું. ૧૧૪૦ શ્રીગુરૂ વિજયસેનના સીસ અતિવયરાગિ રહઈ નિસદીસ; ઉગ્ર ચારિત્ર ચલાવઈ પંથ સહણ સાચી એ પંથ. ૧૧૪૧ સામવિજયવાચક આદેસિ ચેમાસું ન લીય સુનિવેસ; પંડિત હંસવિજય શુદ્ધપષ્ય મહાવરાગી વેલેરષ્ય. ૧૧૪૨ 15 એહવા માહંત ભણી તસ દસ દીધે આણી મનિ અતિ રેસ, એ ચતુરાઈજે અસી નિસણુઈ જે તે ઊઠઈ હસી. ૧૧૪૩ વલી એક જે તાસ વિવેક આપિ ઉપાધિ કરી વલી એક; સૂરતિ નયરિ પજુસણ ભણી છતાં તિહાં ગુરૂ ભગતા મુ. ૧૧૪૪ પંડિત ધનહરષ બહુશ્રુતા કરઈ વષાણુ ગુરૂ આરાધતા; 20તે ઊપરિ લિખીઓ આદેસ સાગરીઆ જૂદા નઇ રેસિ. ૧૧૪૫ રાનેરથી અશ્વિના યતી જિનઆ ભંગ ન બીહઈ રતી; બઈસી નાવા તાપી નદી ઊતરી આવ્યા તે પણિ બદી. ૧૧૪૬ તેણુઈ તીહાં જૂદું કીધ વષાણુ ઈમ અનેક જૂદાના કાણુ વલી કાગલ લષીઆ બહુભાતિ લષી તે માંહિં બહુ તાતિ. ૧૧૪૭ 25નયર બરહાનપુરિ જસસાગરો તાસ લષ બહુ રષે તમે ડરે વિજયપષ્યમાંહિં જે મિલ્યા તે જાણે અક્ષથી ટલ્યા. ૧૧૪૮ * મેલ કરીનઈ કરૂં રેવણું એકઈ એક પ્રતિ અવગણી; સંઘ સનઇ કર હાથિ નવિ મિલવા દે તે સાથિ. ૧૧૪૯ [ ૯૫ ] 2010_05 Page #245 -------------------------------------------------------------------------- ________________ વારિ વસતિ નવિ દેવું અન્ન ગામિ ગામિ લિષિઉં એ ધન્ન વીરશાસનિ સૂરિ બહુ હવા દાન નિષેધ ન કીધા નવા. થવ ન કીધા નવા. ૧૬૫૦ એ સામાચારી એહથી પ્રગટ થઈ એ અનુચાનથી; એતે નહી જિનશાસન માગ એહવા લેષ લષઈ દુષભાગ. ૧૧૫૧ કલેષ વાલઈ લાલજી હાથિ દીયા દર્શનિ લાલજી કરિથી લીયા, દર્શનવિજયવાચકને આપ લેષ સંભલાવ માંહિં સંતાપ. ૧૧પર કરી ઉતારા રાખ્યા પાસિ કે બીડી એકલઈએ હલ્લાસિક સાહ માનજી જે કાલૂ પુરા તસ હાર્થિ તેડી દીધા ષરા, ૧૧૫૩ તેણઈ રાજનગરિ જઈ દીધ સેમવિજય વાચક તે લીધ; 10 વાંચી જા તાસ અગ સંઘ તેડી જણ ગ. ૧૧૫૪ તે જાણીનઈ સહુ ગહરિઉં હૈ હૈ એણુઈ એ સિવું કરિઉં, ટાલી મનથી તેહની આસ સહુઈ લઈ અમ્યું વિમાસિ. ૧૧૫૫ એથી નવિ દસઈ કાંઈ ભલું અતિ અધિક લષીઈ કેટલું; ગુરૂ નાનાં મનમયલાં જોઈ કુહુ તિહાં કેહવું રૂડું હોઈ. ૧૧૫૬ 15 ઢાલ છે રામ રામગિરિ; દેસી આખ્યાનની. એમ જાણ સંઘ અમદાવાદને ગુરૂનઈ લષીય જણાવઈ; રાજનગરિ તુમે પૂજ્ય પધારે કઈ વાચક તિહાં આવઈ. ૧૧૫૭ વલતું તેણુઈ લિષિઉં એહવું અહ્મનઈ શકુન ન થાઈ; 20 વાચક આવ્યાનું કામ અહી નહી કર જિમ મનિ ભાવઈ. ૧૧૫૮ સંઘ ખંભાતિનઈ વલી લિખિઉં ગુરૂઆણુ ઊથાપી; જે સાગરનઈ લીધા જેહિં તો અપકીતિ વ્યાપી. હવઈ જે રાજનગરિ તુમે આવી વાચકનઈ સમઝાવી, સંઘસાષિ મત મિચ્છાદુક્કડ સાગરપાંહિં કરાવી. ૧૧૬૦ જે વિણ કટિ કલેસ ટાલક્ષ્ય તે થાસ્યઈ સહી વારૂ; નહીં તે જાણે તમે તમારું કેઈ નહી તુમ સારૂ. [ ૯૬ ] ૧૧૫૯ ૧૧૬૧ 2010_05 Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૬ વલતો ઉતર લષીઓ એહવે કરવું હુતું તે કીધુ; તે ઊપરિ જાણે તે કર એહવઉ લિખિઉં પ્રસિધઉં. ૧૧૬૨ મેઘવિજયવાચક સુવિચારી લષીઉં એહવે ભાવ; આવી ગુરૂની આણુ પલાવે તો જાઈ સવિ પાવ. ૧૧૬૩ 5 તિહાં પણિ ઊતર તેહજ લિષીઈ પણિ નવિ ચિત્તિ ચેત; બીજે ઉત્તર કાંઈ ન આપઈ નવિ જાણુઈ હિતeતઈ. ૧૧૬૪ એહવઈ અવસરિ વાત હૂઈ એક તે નિસુણે સાવધાન મકરબષાન તે ગુજરિ આવઈ લેઈ નૃપનું ફરમાન. ૧૧૬૫ નયર જલરિં જ તે આવ્યા ભાણચંદઉવઝાય; 10 મકરૂબષાન હજૂર જઈ મિલીઆ તે ૨લીઆયતિ થાય. અતિ આદરસિઉ પૂછઈ પ્રેમિં મકરૂબષાન દેઈમાન; કહું કાંઈ કામ હોઈ જે તમારઈ તે કરસ્યું સુપ્રધાન. ૧૧૬૭, તે વાચક વલતું એમ ભાસઈ હૂઈ છઈ એક નવાઈ હીરવિજયસૂરિ વચન ઉથાપી સાગર હૂઆ દુષદાઈ. ૧૧૬૮ તે પણિ વિજયદેવસૂરિ સાથિં સમઝી અલગું માંડઈ; હીરવિજયસૂરિ વચણ ઊથાપઈ ગછ સઘલાનઈ ભાંડઇ. ૧૧૬૯ નિસુણી જ્ઞાન ભણુઈ સુણે વાચક સિદ્ધચંદ અલ્લ બેર્લિ; આવઈ જે તે કહઈ તે કરસ્યું તવ સાથિં ચાલઈ શેલિં. ૧૧૭૦ ષાના સાથિ તે આવઈ પંડિત સિદ્ધચંદ સમરF; 0 સિદ્ધપુરિં તવ આવ્યા નિસુણી લેવા તસ પરમથ. ૧૧૭૧ પાટણથી વિજયદેવિ પાઠવિયા મુનિ શ્રાવક સંજુર ધન્નવિજય નઈ અબજી મહિને દસ વહલિ સાથિ પહૂત. ૧૧૭૨ જઈ પંડિતનઇ સવે સુણાવઈ જે તે મિં કહેવરાવ્યું વાચકપદ દેઉં અહી આવે તે તસ મનિ નવિ ભાગ્યું. ૧૧૭૩ 5કહઈ સિદ્ધચંદ સુણે તમે શ્રાવક મુઝ ગુરૂ ભાણચંદ; તેહનઉં મન હસ્યઈ તિમ કરયું અદ્ધ મનિ એમ આણંદ. ૧૧૭૪ ઉપાધ્યાપદ સિં કયા કરૂં ઉનકા ગુરૂમેરા ભાણચંદ; ઉનકી ચાહ કરૂં મિં સબ દિન તું કયા દેવઈ સૂવિંદ. ૧૧૭૫ [ ૭] 2010_05 Page #247 -------------------------------------------------------------------------- ________________ મહિસાણા લગધ પૂકિં પહુતા તેહઈ તે નવિ માનઈ; એર એર કયા કહે તુમ માહિકું સિદ્ધચંદકું ન પિછાન. ૧૧૭૬ તેરા ગુરૂ હમકું કયા ડરાવઈ અબ કયું હમકું સીષાવાઈ ફિરી પાછા પાટણમાં આવઈ ગુરૂનઈ વાત સુણાવઈ. ૧૧૭૭ 5 સિદ્ધચંદ રાજનગરિ ૫હતા રાષી જગમાં માંમ; સેમવિજય વાચકનઈ વાંદઈ સમકિત રાષઈ ઠામ. ૧૧૭૮ સાબાસી કાવિદ સિદ્ધચંદનઇ બિહુ ઠામે ધરી ટેક; આપ રાણી કીધું અજૂઆલું માટે એહ વિવેક • ૧૧૭૯ એક દિન દુસમન પ્રેરિએ રાજા સિદ્ધચંદ્ર પ્રતિ ભાસઈ, 10 તરૂણપણ તુઝ દીસઈ અધિકા નહી ફકીરાઈ વરસઈ. ૧૧૮૦ ધરિ દુનીઓ હય ગય તુઝ આપું આપું મલક બહૂત; નિસુણી વાત અવનીપતિ કેરી ચિંતઈ રહઈ કિમ સૂત. ૧૧૮૧. કહઈ તવ સિદ્ધચંદ વિચારી અવનીમતિ અવધારે જે જેણુઈ અંગીકૃત કીધું તે ન લઈ કિરતારે. ૧૧૮૨. 15 ભૂપ સુણી તે વાણી જે નવિ માનઈ બેલ; તે હાથી હેલિ નાંષીનઈ મારે એહ નિટેલ. એ ભયથી પણિ નવિ તે ચૂકે એમ અનેક ભય દાખ્યા; પણિ તેણઈ તે આપ ન છાંડિલું વ્રત પિતાનાં રાખ્યાં. ૧૧૮૪ દેશી નય તસ અતિઆ કીધે પુનરપિ પાસઇ તેડી, 20 દેઈ દિલાસા બહુપરિમાન્યા નાંખ્યા પિશ્ન ઉથેડી. ૧૧૮૫ એમ એક ટેક તિહાંકણિ રાષી બીજી આ અધિકારિ; વાચકપદ આચારજિ છાંડી માંડી મતિ આચારિ. ૧૧૮૬ પરમ ગુરૂ શ્રીવિજયસેનસૂરિ તાસ પરંપર રાષી, શુદ્ધ સવહષ્ણુ એહની જગમાં કવિતાઇ અહીદોષી. ૧૧૮૭ 25નંદિવિજયવાચક વર બેલિં સિદ્ધચંદ કવિરાય, બીજા ગીતારથ મિલી સઘલા પ્રણમઈ શ્રીવિઝાય. ૧૧૮૮ સેમવિજય વાચકનઈ વીનવઈ કહઈ હવઈ કરો ઉપાય હર પરંપર રાષે રૂડી જિમ મન વંછિત થાય ૧૧૮૯ [૮] ૧૧૮૩ 2010_05 Page #248 -------------------------------------------------------------------------- ________________ આચારજિ પદ દીજઇ નૂતન તા રહેઇ ગુરૂ લાજ; સેાવિજય વાચક વતું કહુઇ ઉતાવલિ નહી કાજ, કહી સઘનŪ વલી લેષ લષાવઇ એ કમહી તે આવઇ; શ્રાવક સહૂનŪ વાત જણાવઇ તે પણિ સહૂ મનિ ભાવઇ. 5દસ વીસ વાર ફ્રિી ફ઼િી લષતાં ઉત્તર તેહજ આવઇ; વલી સંઘ ષલનયરના આવી વાચક આગલિ ભાવઇ. સંઘવી સામકરણ સાહુ સામા કહિન સુણા ઉવઝાય; જો એક કહેણુ કરો અન્નારૂ તે એ સહી મેલ થાય. વાચક કહેઇ ગુરૂ હીર પરંપર રહતાં જે તુમ ભાવઇ; 10 તે કરસ્યું સહી કહુઇયા અજ્ઞાન” પણિ તેહનઇ મનિ નાવઇ. ૧૧૯૪ તા તે કહઇ જે વિજયસેનસૂરિ પટા લિખ્યું ગ્રંથમાટેિ; વિજયદેવસૂરીનઇ નામિ લિખતાં આવઇ ઘાટ”. 20 ૧૧૯૦ ૧૧૯૧ 2010_05 ૧૧૯૨ ૧૧૯૬ તા વાચક કહેઈ ભલૂ છુિં એમ જો તેહનઇ ચિત્તિ આવઇ; તે તેણે તે લિષીય જણાવિ તેહુજ ઉત્તર ભાવઇ. 15 વલી શ્રીસામવિજયવરવાચક વિનતી લષઇ વિનીત; તે ભવિયણ તુમે સુયેા ભાવિ થિર કરીન” નિજચિત્ત. ૧૧૯૩ ૧૧૯૫ ! હાલ ૫ રાગ રામિગિર. ૧૧૯૮ સામિવજય વાચક વલી લષઇ ગુરૂ હિત હેવ રે; લાક હુઇ કા પાકા નહી સમઝાવઇ વિજયદેવ રે. જ્ઞાનતિ’ ન વરાંસીઇ કીજઇ દીવિચાર રે; સાગર ગુરૂના વિરાધક હૂ બહુ દુષકાર રે, જ્ઞાન, આંચલી૦ ૧૧૯૯ ખેલ છત્રીસ સિદ્ધાંતના ઊથાપઇ એ નિટોલ ૨; ૧૧૯૭ પાંચ એ ખેલ નિજગુરૂતણા હીરના માર ખાલ રે. જ્ઞાન૦ ૧૨૦૦ 25 પૂરવસૂરિ બહુ હેલી હેલ્યા ગ્રંથ અનેક રે; એહ સાથિ કસ્યા અધડા કસ્યા એહ વિવેક રે જ્ઞાન૦ ૧૨૦૧ જે તુમે રાગવસિ પ્રભુ અવિચારિ એ કાજ રે; { ૯૯ ] Page #249 -------------------------------------------------------------------------- ________________ કરસ્ય તે કે તુમ નહી નહી માનઈ કે લાજ રે. જ્ઞાન૧૨૦૨ વીર ગુરૂ હીર પરંપરા ઉથાપી નહી જય રે ;* ! કહિઉંઅ માને પ્રભુ પછઈ તમે કસિઉં કાંઈ નહી થાય . જ્ઞાન ૧૨૦૩ તુમે જે ગુરૂ આણું માને નહી તુમ માનસ્ય કુંણ રે, એમ દષ્ટાંત તે બહુ લખ્યા પ્રભુ આવઈ નહી સૂણ છે. જ્ઞાન૧૨૦૪ રાગ વયરાડી. અતિ અભિમાન ન કીજીઈ જેણુઈ વિણસઈ નિજ કાજ રે, 10 વીનતી ન માનઈ એ કોઈ તણું તો લેપી તરસ લાજ રે. અતિ આંચલી. ૧૨૦૫ લાજ લેપી હવઈ તેહની દીઈ સવિ ષેત્ર આદેસ રે, હીરવયણના આરાધક પ્રતિબધઈ સવિ દેસ રે. અતિ ૧૨૦૬ સાગરનીય પરૂપણા જાણી અશુદ્ધ અપાર રે 15 આચારજિ વિજયદેવનઇ માનઈ નહી અણગારરે. અતિ ૧૨૦૭ વલી સહુ સંઘ વિમાસીનઈ લષઈ કરી એક વિચાર રે, અપરં પૂજ્ય અવધાર સંભૂતિવિજય ગણધારશે. અતિ૧૨૦૮ તાતણે સીસ અતિસુંદરૂ શ્રીથુલીભદ્ર મુણિંદ રે; તાસ ભણાવઈ એ હિત ઘણુઈ ચઉદઈ પૂરવ આણંદ રે. અતિ ૧૨૦૯ 20 દસપૂરવ અરથિઇ થયાં એહવઈ અવસરિ નાણ રે, વંદનિ આવઈ એ સહેદરી પૂછાઈ બંધવ ઠાણ રે. અતિ૧૨૧૦ સાધુ કહઈ જૂઓ ઓરડઈ જવ ભગિની તિહાં જાય રે, તવ પાડઈ છતિ આપણી વાઘરૂપ તેણઈ ડાય રે. અતિ ૧૨૧૧ દષી તેહના ભયથકી બીહીની બાલઈ નારિ રે, 25 જે મુનિવર રે હાસું કરઈ તે જાણિઉં ગુરૂરાય છે. અતિ. ૧૨૧૨ તવ તેણુઈ નિજરૂપ પ્રકટી બહનિ થઈ રલીયાતિ રે; ગુરિઇ જાણિë વિદ્યાએહનઈ જીરવાણું નહી ભાતિ.રે. અતિ, ૧૨૧૩ [૧૦૦] 2010_05 Page #250 -------------------------------------------------------------------------- ________________ વલી એક વાત એહવઇ સુણે આ એક નવે વિપ્ર રે, પૂછતે યૂલિભદ્રન નવિ દીસઈ જૂઈ અકંપ્ર રે.' અતિ૧૨૧૪ પૂછયા સાધુ કહઈ કર્યું તેહ સંઘાતિ કામ રે; વિપ્ર ભણઈ વિણકાર|િ ઉપગારી મિત્ર નામ રે. અતિ, ૧૨૧૫ 5 સાધુ ભણઈ સુણિ જેસીઆ કલ્પે કર્યો ઉપગાર રે વલતું બાંભણું એમ ભણઈ તસ ઉપગાર નહી પારરે, અતિ૧૨૧૬ મેહિ પિતા ઘરિ ધન ઘણું પિહુતા તે પરલેકિ રે, ધન સાંતિઉં નવિ મિં લહિઉં વાતાં ષટ થકિ રે. અતિ, ૧૨૧૭ પાતાં ધન જે બાહિરિ હતું તે જપીઉં અપાર રે, 10તેણઈ કારણિ પરદેસડઇ કિરીઓ હું નિરધાર રે. અતિ, ૧૨૧૮ ઘરિ આ તરૂણ ભણઈ સિંહે લાવ્યા હલી આજ રે; મિં કહિઉં દેસ બહુ ભયે પણ સરીઉં નવિ કાજ રે. અતિ, ૧૨૧૯ ઘરૂણી કહઈ મિત્ર તાહરો આવી પૂછયો ઉદંત રે; જાણિઉં તેણઈ દરિદ્રપણું ઠેકી દંડક અંત રે. અતિ ૧૨૨૦ 15 વયણ અરૂં મુખિ ઉચરિઉં ઈહ એમ તિહાં એમ કાઈ રે, અચ્ચું કહી સે મિત્ર વ સુણું મિં વણઉં તિહાં રે. અતિ, ૧૨૨૧ સેવન કલસ ભર્યો તિહાં કાઢી સએ તેહ રે; દલિદ્ર ગયું સવિ મુઝતણું વાગ્યે વાન તસ દેહિં રે. અતિ, ૧૨૨૨ તેણુઈ ઉપગારિ સુષી હવું ચરણ નમું હું તાસ રે, 20તે નિસુણ ગુરૂ મનિ ધરઈ વિદ્યામદનો વિલાસ રે. અતિ, ૧૨૨૩ નવિ અધ્યયન ચાલઈ પછઈ જાણી સંઘ ઉદંત રે, વિનય કરીનઇ વીનવઈ એ તે મેટે માહંત રે, અતિ૧૨૨૪ જ્ઞાનની વૃદ્ધિ હાઈ ઘણી ગુરૂ કહઈ એતલઈ યેગિ રે; અરથ સરિઓ હવઈ એહથી સૂત્રતણે અનુગ છે. અતિ ૧૨૨૫ 25 પૂછઈ સંઘ બીજે અછઈ ચઉદપૂરવઘર કઈ રે, ભદ્રબાહુ સ્વામી તે અછઈ આવઈ ગુરૂ જે રે. અતિ, ૧૨૨૬ સંઘ લષી લેષજ પાઠવઈ ગુરૂ પ્રારંભઈ ધ્યાન રે, [ ૧૦૧ ] 2010_05 Page #251 -------------------------------------------------------------------------- ________________ તેનુણ સંઘ લષઈ વલી બીજો ઉતર એ માન રે. અતિ, ૧૨૨૭ વલતું સંઘ લષઈ વલી જે લેપઈ સંઘ આણ રે, તાસ આલોઅણ સી પ્રત્યે તે લષયે અહનાણું રે. અતિ, ૧૨૨૮ શ્રીભદ્રબાહુસૂરી લષઈ આણ ન માનઈ જેહ રે; 5સંઘ બાહિરિ કરે તસ એહને ઉત્તર એહ રે. અતિ, ૧૨૨૯ વાંચી સંઘ લષઈ વલી પૂજ્ય વડા એ વિચાર રે, જાણુઈ પણિ એ સંવિંલષિઉંચિતમાં આવિર્ષ અપાર રે. અતિ૧૨૩૦ વાંચી તરત તે સંઘ ભણી આવ્યા દિન અવિચ્છિન્ન રે, તિમ તમનઈ સંઘ બહુ લષઈ તમે તિહાંચિત્ત ન દીન્ન રે. અતિ૧૨૩૧ 10 તુમે સંઘ આણુ માને નહી તુમ હોસિઈ તે દંડ રે; કહિઉં રે માને પ્રભુ સંઘતણું મ કરે ગચ્છવિ ષડરે. અતિ, ૧૨૩૨ તેહઈ ઊતર તેહજ આવઈ તેહને તે રે, સંઘવયણ તેણુઈ પીઆં પાન સુણાવિવું એહ રે. અતિ, ૧૨૩૩ પાનિં આપ લિષિG વલી આ દેઉં કરી મેલે રે, 15 તેણુઈ લિખિઉં શકુન આવઈ નહી અરથ નહી એ ભેલ રે. અતિ, ૧૨૩૪ પાનિ સંઘ તેડી કહિઉં તેડી શ્રીહવઝાય રે. સિકંઅ જુએ છે. હવઈ તમે એ તુમ નહી થાય રે. અતિ ૧૨૩૫ આચારજિપદ સ્થાપના કરે ગુરૂ વયણનઇ હેતિ રે, વાચક કહઈ તે વિચારી જે ચેતઈ કાંઈ ચેતિ રે. અતિ ૧૨૩૬ ઢાલ, રાગ સીધુઓ. મુનિ બિ પાટણિ મોકલ્યા તેણુઈ જઈ શ્રીગુરૂ કવ્યા; વીનવ્યા વિનય કરી બહુ ભાવસિ૬ એ. ૧૨૩૭ સેમવિજયવાચક વિભુ તેણુઈ અહ્મ મોકલી આ પ્રભુ, સુણે પ્રભુ વીનતી જે તેણે કહી એ. ૧૨૩૮ રાજનગરિ પ્રભુ આવીઈ શ્રીપૂજ્યનાં વચન પલાવીય, સેહાવીય ગચ્છ સઘલે પ્રભુ આપણે એ. ૧૨૩૯ ને તિહાં તમે આવે નહી તે તે અહી આવઈ સહી; એમ કહી મુનિવર બિ તે વીનવઈ એ. ૧૨૪૦ [ ૧૦૨] 90. 2010_05 Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૧ સુણ તે ગષ્ણપતિ ઊચરઈ સાગર મતું નહી કરઈ, ઉચરઇ મિચ્છાદક. તે નહી એ. • વલતું મુનિવર કહઈ એમ કુહુ પ્રભુ કહિઉં ન કરઈ કેમ; પ્રભુ એમ નિજગુરૂવચન તે નવિ રહઈ એ. ૧૨૪૨ 5 નિજગુરૂવચન આરાધતાં સભા સંયમ સાધતાં, વિરાધતાં વીર જમાલિતણું પરિ એ. ૧૨૪૩ હેમસૂરિ કહઈ સુણે સુખકરૂ રામચંદ્રસૂરિ સુંદરું; નહી વરૂ પદ દેવું બાલચંદ્રનઇ એ. ૧૨૪૪ અજયપાલિ એક ફંદ કીઓ બાલચંદનઇ નિજ પદ દીએ; 10 નહી દીઓ તો અગનિસિલા ઊપરિ સૂએ એ. ૧૨૪૫ રામચંદસૂરિ અણસણ કરી નિજગુરૂવચન તે ચિતિ ધરી, સુરપુરી પામ્યા અગનિસિલા રહી એ. ૧૨૪૬ એમ તે ગુરૂનાં વયણે કાજેિ જીવ આપે નિજગુરૂવાજિં; તુમ રાજિં કિમ જાઈ ગુરૂ બેલડા એ. ૧૨૪૭ 15 તુમ કહણ કિમ નવિ પાલઈ વિપરીત બાલ કિમ નવિ ટિલિઈ; કાં ભાલઈ અલગું મત તે માંડવા એ. ૧૨૪૮ કહઈ ગુરૂ ઘણું કહેવું કર્યું એહ સાથિં અઠ્ઠ મન વસ્યું; નહીં તસ્યું તુમ સાથિ મનમાહરૂં એ. ૧૨૪૯ જે તમે નેમિસાગર વાંદે તે અહી રહવા કરે છાંદે; 20નહી તો એ અહી તુમનઈ રહવું નહી એ. ૧૨૫૦ સુણી તે મુનિ સિદ્ધાવીઓ અમદાવાદ આવીઓ; ભાવી આ વાત હવી તે સવિ કહી એ. ૧૨૫૧ સુણી સંઘ એમ ચીંતવઈ કર્યું વિચાર કરે હવઈ; તે હવઈ આચારજિ પદ આપીઈ એ. ૧૨૫૨ 25 દ્વાલ રાગ ગાડી, ચઉવિત સંઘ મિલેવિ કઇ વિચારણા; હર પરંપરા કિમ રહઈ એ. [ ૧૦૩] ૧૨પર 2010_05 Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૪ ૧૨૫૫ ૧૨૫૬ ૧૨૫૭ 10 ૧૨૫૮ ૧૨૫૯ ૧૨૬૦ 15 નહી આચારજિ એહ પાટ ભગત નહી; આરાધક ગુરૂ વચનને એ. સાગર વાસિત એહ લેપી પરંપર; નામ ધરાવ્યું અવરનુ એ. 5 વીર હીરની આણ ન રહઈ એહથી; ન રહઈ ગછ એહનઈ કરિં એ. વયણાં જેસિંગનાં એમ રાષી નહી સકઈ; ગચ્છનું સૂત્ર સહુ સુણઈ એ. વીરશાસનિ ગુરૂહીર તાસ પરંપરા; વારૂ પરિ હવા ભણું એ. ન આચારજિ હોય તે ગુરૂવયણુડા, વારૂ પરિ તે વિસ્તરઈ એ. તે હવઈ સુવિહિત સૂરિ વડશાષાતણ; તેથી કરવી થાપના એ. આગઈ એ અધિકાર પાટિ છUતાલઈએ; હઉએ તે સહુ સાંભલે એ. ચિહું હાલીસમઈ પાટિ શ્રીજગચંદ્રસૂરિ, તપા બિરૂદ જેહથી હવું એ. શ્રીદેવેંદ્રસૂરિંદ પાટિ પશિતાલીસમઈ; 20. તિહાં વૃદ્ધ લઘુશાલા હતી એ. પછઈ દેવેંદ્રસૂરિ વ્યાખ્યા આચારજિ; વિદ્યાનંદસૂરિ ગછપતી એ. વિચરઇ માલવદેસિ શ્રીદેવેંદ્રસૂરી, આચારજિ વીજાપુરિ એ. દેવગિ તે બેહૂ અંતરિ દિન તેરનઈ પરલેકિં તે પહેલા એ. વિદ્યાનંદના ભાય શ્રીધમ્મકી રતિ, ગચ્છ સઘલે તેણુઈ રાષીઓ એ. [૧૪] ૧૨૬૧ ૬૨૬૨ ૧૨૬૩ ૧૨૬૪ ૧૨૬૫ 25 ૧૨૬૬ ૧૨૬૭ 2010_05 Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૮ ૧૨૬૯ ૧૨૭૦ ૧૨૭૧ 10 ૧ર૭૨ ૧૨૭૩ ૧૨૭૪ 15 એમ ચાલિઉં ષટમાસ ગછ તે સૂરિ વિના, પછઈ ગછ પાટ ચલાવવા એ. સુવિહિત નઈં નિજાત્ર વડશાષા ભણી; આચારજિનઈ વીનવ્યું એ. ધમ્મકીર્તિઉવઝાય તસપદ થાપના; કીધી સંઘવયણથકી એ. તતષિણ શ્રીસિદ્ધાંત તેહની વાચના; ગછ અનુજ્ઞા કિમ થઈએ. તિમ કરતાં નહી દસ શ્રીજિનશાસનિં; ગછ પરંપર રાષવા એ. ઇસિ૬ વિમાસી સંઘ ચિતસિ€ ચીંતવઈ; સહૂયનઈ પૂછીજીઈ એ. સૂરતિનઈ ખંભાતિ બરહાનપુરવરિં; સીહી પ્રમુખિં વલી એ. લિખિત અણુવ્યાં તાસ ગામ નગરતણું રાજનગરને સંઘ કરઈ એ. નંદિવિજ્યઉવઝાય સંઘ સવે મિલી; સિદ્ધચંદ પંડિતવરૂ એ. ઈત્યાદિક તે સહુઈ ગીતારથ બહુ; મિલી વાચકન વીનવઈ એ. શ્રીમવિજય ઉવઝાય હીર પરંપરા; કાર્જિ આચારજિ થાપવા એ. શ્રીધર્મેષ દષ્ટાંતિ અવર વિચારણા નવિ કરવી હવઈ એ સહી એ. કઈ વિચારી તેહ સંઘ વયણ સવે; આવઈ અહ્ય હઈયડઈ સહી એ. સંઘનઈ કઈ પ્રણામ તીર્થંકર પણિ; તો સંઘ કહણ કરવું સહી એ. [ ૧લ્પ ] ૧ર૭૫ ૧૨૭૬ 20 ૧૨૭૭ ૧૨૭૮ ૧૨૭૯ 25 ૧૨૮૦ ૧૨૮૧ 2010_05 Page #255 -------------------------------------------------------------------------- ________________ સંઘ કહેણુ અજ્ઞાન નિવ માનઇ જેહ; તેહ સહી સ ંધ માહિરા એ. તેણુઇ સંઘની આણુ જાણી માનવી; માની સામવાચક લઇ એ. કુણુ દેસ્યઇ પદ આજ કાજ કરો હવઇ; હીર પર પર રાષવા એ. શાસ્ત્ર સર્વેના ઉત્તર આપઇ મોટા વાઢી જીપઇ; સંવેગી અતિ ચાગ્ય જાણીન” આચારજિ પદ આપઇ, શ્રીવિજયસેનસૂરીનઇં પાટિ વિજયતિલક નામ થાપઇ. 25 પાસ સુદિ મારિસ બુધ દિવસિ વિજય મૂહૂરત શુભ વેલા, લગન વિશેષ ઉદયકર બલવંત ગુણુ મિલિ વિ લેલા; શ્રીવિજયતિલકસૂરી પ૬ દીધુ વાચકપદ સિદ્ધદ, [ ૧૦૬ ] _2010_05 ૧૨૮૨ " હાલ ૫ રાગ આસાઉરી, ચાલિ વેલિની. સંઘનાં વયણ સુણી મનર્સીંગ સામવિજય ઉવઝાય, 10ન દિવિજયવાચકની જોડિ સિદ્ધચઢ કવિરાય; ષભનયિર વડે વાચક રાજઇ મેઘવિજય મુનિ ધારી, ભાણુંદ વાચક સહું જાણુઇ રાજકાજ જસ જોરી. વાચકશ્રીવિજયરાજ અનેાપમ ધરમવિજય ઉવઝાય, વાચક છ પંડિત મલી સહૂય એકમના તે થાય; 15 ઠામ ડામનાં લિખ્યાં અણાવઇ સંધ ઘણા તે જાણી, શુદ્ધપરૂપક સુવિહિત સાચા આચારજ મિન આણી. વડશાષા શ્રીવિજયસુદરસૂરિ ભટ્ટારકનાઁ પાસÛ, આચારજિ પઢવીનાઁ કાજિ મેાકલીઆ એહાલાસિ; પરમગુરૂ શ્રીવિજયસેનસૂરિ હસ્ત ધરિ તજે સીસ, 20 વ્યાકરણ સાહિત ન્યાય વષાણુઇ આપિ ભણાઇ જગીસ. ૧૨૮૭ રામવિજયપંડિત સ ંવેગી જ્ઞાનાદિક ગુણ દ્રીપઇ, ૧૨૮૩ ૧૨૮૪ ૧૨૮૫ ૧૨૮૬ ૧૨૮૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ નંદિવિજય આચારજિ પાસઈ બયઠા તિહાં આણંદ. ૧૨૮૯ મકરૂબષાનતણુ જે માણસ સાથિ આવ્યા જાણ, સંઘ ચતુર્વિધ તિહાંકણિમિલિઓ કરઈ તે બહુત મંડાણ; મદ ઝરંતા જે મેટા હસ્તી સામહીઇ સિણગાર્યા, 5 જાતિવંત જે ચપલ તુરંગમ ગોલ ગહું બહુચાર્યા. ૧૨૯૦ સાબલા સુરકુમર સરિષા રથતણા નહી પાર, ઇંદ્રાણુ ગુણ ગાવઈ રંગિ પામઈ હરષ અપાર; ગુહિરનીંસાણ ગડઈ બહુ ભંભા પંચશબદ વલી વાજઈ, મુનિ મેટાતિહાંસાહામા આવઈ એણી પરિબહુત દિવા જઈ. ૧૨૯૧ 10 શકંદરપુરિ ગુરૂરાજ પધારઈ દિઈ ભવિયણ ઉપદેશ, શ્રીમવિજય વાચક તિહાં વંદઈ નયરિં કરઈ પ્રવેસ; રાજનગરિ શ્રીવિજયતિલકસૂરિ આડંબરસિહં આવઈ, ગધરવ ગુણ ગાવઈ ગુરૂ કેરા દાન ઘણુ તે પાવઈ. ૧૨૯૨ સેનઈઆ રૂપઈઆ નાણે પૂજા કરઈ મનરંગિં, 15 લવ્ય ગમે શ્રાવક ધન પરચઈ નિજ મન કેરાઈ રંગિં; પડાષાંડ શ્રીફલ સોપારી નિત્ય પ્રભાવના કીજઈ, રાતિજગઈ નાટક બહુ ગાતાં ધન યાચકનઈ દીજઇ. ૧૨૯૩ ઇત્યાદિક એછવ અતિ અધિકા હાઈ ઠામઠામિ, સંઘ સવેનઈ આનંદ હઉ વિજયતિલકસૂરિ નામિ, 20 જે જે ગીતારથ ગધેરી તે તે આવી વંદઈ, શ્રીવિજયતિલકસૂરિ શુદ્ધપરૂપક વદી અતિ આણંદમાં. ૧૨૯૪ ધનવિજય પંડિતનઈ વાચક પદ થાપઈ ગુણ જાણી, વાચક આઠ ધુરંધર ધરમના બુઝવઈ ભવિયણ પ્રાણી; ગ૭ સવે તે આવી મિલીએ ટલીએ સવિ દંદેલ, 25 શ્રીતપગચ્છની શુદ્ધ પરંપર રાષી કર્યો રંગરેલ. ૧૨૯૫ દેસિ દેસિ નિજનિજ આદેસિ પાઠવી આ પરધાન, અતિ એછવ બહુ સામીવત્સલ સાધુભગતિ બહુમાન [ ૧૭ ] 2010_05 Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિવિજયવાચક પ્રભુ કે શિષ્ય કરઈ ગુણગાન, દર્શન કહઈ શ્રીવિજયતિલકસૂરિ નામિનિત કલ્યાણ છે ઢાલ છે ૧૬ ન્હા, ૧૩૦૧ ૧૩૦૨ 5 શ્રી વિજ્યતિલકસૂરી ગુરૂ પામ્યા પુણ્ય પ્રમાણિક કહઈ દર્શન ભવિયણ સુણે નિતનિત તાસ વષાણું. ૧૨૯૭ શ્રીહીરવિજયસૂરી મુખિં જેસિંગિ સુણ્યા જે ભાવ; વિજયતિલકસૂરિતિમ કહઈ સુણે ભવિ ધરી બહુ ભાવ. ૧૨૯૮ દાન સીયલ તપ ભાવસિ૬ આરાધો ગુરૂદેવ; 10 પાપ પ્રમાદ સવિ પરિહર એહજ શિવસુખ હેવ. ૧૨૯ તાસ આદેસ લહી કરી શ્રીનંદિવિજયઉવઝાય; માલવ દેસિ સિધાવીઆ માંડવિ મનિ ઉચ્છાય. ૧૩૦૦ ભૂપ ભલી પરિ ભેટીએ આદર કરી અપાર; કહઈ જાંગીર ભલા હૂઆ તુહ્ય મેલિ કિરતાર. 15 કહઈ ભૂપતિ તુમ દેષતઈ ચિતિ આયા ભાણચંદ; તેહ સતાબ બેલાઈય તે દૃષિ આનંદ. છે હાલ રાગ દેશાષ. યથા કુર્ણિ પ્રતિં કુણ પ્રતિ કુર્ણિ ન ચાલઈ, એ દેસી. 20 ચલે મેવડે તેવડે બિહ સાથિં, ધરી લાલ છાપું નૃપનું તે હાથિ; જઈ રાજનગરિ મકરૂબષાન, તસ આપીઉં તેહ વાંચઈ કુરમાન. ૧૩૦૩ કુરમાન વાંચી ગુરૂ પાસ આવઈ, સીરોહીથી ભાણચંદનઈ બેલાઈ; તિહાં વાચક ધરમવિજય પઠાવઈ, તેજપાલ મહેતા મનિ હરષ ભાવઈ. ૧૩૦૪ [ ૧૮ ] 25 2010_05 Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૫ ૧૩૦૬ 10. ૧૨૭ 15 તસ સાહજિથી નિજ ગુરૂઆશુ પેલાવઈ, અધિકારી દેસ સવિ હાથિ આવઈ, ભાણચંદ તે સ તેહનઇ ભલાઈ, હવઈ પાંગરી તેહ રાજનગરિ આવઈ. શત એક એક અધિક મુનિ સાથિ વૃદ, પ્રણમ ગુરૂ વાચક ભાણચંદ; •••••••••••••• ••••• •••••• શ્રીયવિજયતિલકસૂરિ સૂરિરાજ, દઈ તાસ બહુમાન ગુરૂવયણ કાજ; કરી મેવડે ષબરિ તે વાન પાસે, મિલી વાચકન કહુઈ મન એહુલાસે. કહઈ પાન તુમ ષાંતિ ધરી નૃપ બોલાવઈ, ભલી પરિ કરી તિહાંકી તે ચલાવઈ; સિદ્ધચંદ વાચક પ્રતિ સાથિ લે, આવઈ માંડવિં ભૂપનઈ ષબરિ દેઈ મિલ્યા ભૂપનઈ ભૂપ આનંદ પાયા, ભલઈ તમે ભલઈ અહી ભાણચંદઆયા; તુમ પાસિથિઇ મેહિ સુખ બહૂત હોવઈ, 20 સહરિઆર ભણવા તુમ વાટ જેવઇ. પઢાઓ અહ્મ પૂતયું ધર્મવાત, જિઉં અવલ સુણતા તુહ્મ પાસિતાત; ભાણચંદ કદીમ તમે હો હમારે, સબહી થકી તુહ્મ હો હમ્મહિ પ્યારે. 25 કુહુ કાજ કછુ હોઈ હવઈ જે તમારઈ, કરૂં તે એમ કહી હવઈ સેહ વધારઈ; ભૂપતિ પ્રતિ તવ ભણઈ ભાણચંદ, એક વાત સુણે પ્રભુ ટલઇ જિમ બહોત દંદ. તુમ તાતનઈ પાસિ ગુરૂ હીર આવ્યા, [ ૧૦૯ ] ૧૩૦૮ ૧૩૦૯ ૧૩૧૦ ૧૩૧૧ 2010_05 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૨ 5 ૧૩૧૩ ૧૩૧૪ જગગુરૂ કરી નૃપિં તે બોલાવ્યા, હૂઆ તેહનઈ પાટિ શ્રીવિજયસેન, તેણુઈ જાસ ટકે દીઓ મેહવસેન. મિત્યે સાગર તેહ ગુરૂવયણ લેપી, તેહ બહુત દંદેલ કરી હવે કેપી; વડે ગુરૂતણ વયણ હવઈ તેહ ન માનઈ, ગુરૂ હકમ વિણ ઇલમ એક કીઆ હઈ છાનઈ. તેણુઈ પીર પરંપરા સયલ લોપી, સબથિં વિપરીત તેણઈ વાત આપી; 10 તેણઈ કારણિ છેડિ તસ એર થાયા, ગુરૂ હકમ ચલાવવા એ ઉથાપ્યા. કહઈ ભૂપ જિમ કામ હસ્યાં તમારૂં, તિમ કરીસિ વલી તેહનઈ જોર વારં; લહી હકમ ઉપાસિરઈ રંગ આવઈ, 15 દિન પ્રતિ જઈ સહરીઆરનઈ પઢાવઈ. આશાતના સાગરા જેહ કરતા, દીય ભૂપ સીષામણ વરીય તુરતા; તવ આવીઆ ગુજરદેસિ લેખા, રાજનગર સૂરતિ વટપદ્ર એષા. 20 કરી લિખિત નૃપનાં તસ સીષ દીધી, નૃપિં વાણિ કહી તેહપરિ તીહાં કીધી; વલી વાત એહવઈ હવી સૂણે એક, બરહાનપુરથી દર્શન સાધુ સુવિવેક. આવી વાચકાધીશના પ્રણમઈ પાય, 25 તવ પૂછઈ એ શ્રીયવાચક્કરાય; થયું આવવું તુહ્ય ચોમાસમાં હિં, કસિવું કારણ તેહ કાં ન લષિઉં અહિં. [ ૧૧૦]. ૧૩૧૫ ૧૩૧૬ ૧૩૧૭ ૧૩૧૮ 2010_05 Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૧૩૨૦ 10 ભણુઈ દર્શન ઉદંત બે વાર એહ, લષી માણસ સાથિંજણુવિવું તે; તેણુઈ કામ ન એક લવલેસ કીધું, તિહાં સાગરે ધીંગ ધીગાણું કીધું. થાપ્યું અનુચાનપદ વાત સુણી જિવારિ, નિજસંઘ અલગે કર્યો તેણુઈ તિવારિ; આપણે સાથ સઘલો તવ કરઈ મંડાણ, વિજયતિલકસૂરિ નામ લીધઈ જય કલ્યાણ. છે હાલ છે - રાગ સામેરી. કહઈ દર્શન શ્રીવિઝાય સંવષ્ણરીદિનિ તેણઈ ડાય; ગરીબાઈના ઉપાસરા તીરિ દેવ જુહારી નિકલતાં બઈપીરિ. ૧૩૨૧ કલેસ કીધે તેણઈ બહુ આપણે સંઘ ટિઓ સહુ વાચક સંઘ નાઠા જાઇ કાકડી વિંગણું મારતા પુઠિ થાઇ. ૧૩૨૨ 15 જશુ બઈ ત્રિણનાં ઘણું વાગું કૂતકાં મારતાં માણસ ભાગું; તેણઈ જાણું કીધો કલેસ અમે નવિ જાયે લવલેસ. ૧૩૨૩ એક શ્રાવકને પાઉ તૂટે બીજાનેં સીસજ કુટ; સહેર વસતામા કાંઇ કૂટે હવડાં નાસીનઈ તમે છુટે. વિજયદેવનઈ કીધું જોર આપણુટ્યુ હૂઆ તે ચેર; 20 અમે નાસી આવ્યા ઠેકાણુઈ છાનામાના કેઈ ન જાણુઈ. ૧૩૨૫ વિજયદેવનઈ મુકયા પિસા જઈ દીવાણુમાં તુરકન પોક્યા; લાંચ દેઈ યવન કીધા હાથિ શ્લેષ્ઠિન માળે આપણે સાથ.૧૩૨૬ એણુઈ આપણનઈ બહુ દોસ્યા એણુઈ ચિં યવનનઈ પોસ્યા, તવ આપણે સંઘ વિચારઈ ભાણચંદ એ કામ સમારઈ. ૧૩૨૭ 25હવઈ કરીઈ એહ વિચાર મિલીઆ શ્રાવક હરષ અપાર; સંઘ નાયક સવગુણ ઓરી ઠાકરસિંઘજી ધરમને ધરી. ૧૩૨૮ ઠાકર હાંસજી સાહસધીર રૂડી રાજબાઈને વીર; રાજ્ય માનીતા અતિહિં ઉદાર સાહ છી જગજીવન સાર. ૧૩૨૯ [૧૧૧ ] ૧૩૨૪ 2010_05 Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૫ પિઠિમાંહિં સંઘવી વીરૂ તસ નંદન અતિ ગંભીરૂ સંઘવી વિમલદાસ સસૂત્ર માતા હાંસલદેને પૂત્ર. ૧૩૩૦ સંઘ મુખ્ય સાહ વીરજી ભીમા સુત હીરજી દૃઢમાંહિં સીમા સિંધૂજી ગુણહગંભીર બાઈ ગંગાને વડવીર. ૧૩૩૧ 5 ઠાકર લાલજી ધનજી જુમાન સહુ સંઘમાંહિં તે પ્રધાન; સંઘ ધારી ત્રાપુજી વષાણે દાન પુષ્યિ જેઠ ગવાશે. ૧૩૩ર સાહ સિંઘજી આંબા સુજાણું બ્રહ્મચારી સા છ વષાણિ; સંઘવી રાયમલ્લ ચતુર ચાર જેહને બે ચાયમલ્લ જેર. ૧૩૩૩ ઈદલપુરિ પારષિ જાવડ લાલા પારષિ પાલા સિવજી વાહલા, 10એ આદિ મિલી સહુ સાથ મુઝ મેકલીઓ મુનિનાથ. ૧૯૩૪ જાણ કાજ અધિક મુનિરાય તેડી સિદ્ધચંદ ઉઝવાય, કહઈ કરવું એ સહી કાજ બહુ વાધઈ સંઘની લાજ. સુણિ સિદ્ધિચંદ કહુઈ ગુરૂ મેરા મિં આદેકારી તેરા; ઈનકું હજૂર કરૂં મિં સબેરા અબ ભયા બહાત અબેરા. ૧૩૩૬ 15 દર્શનકું સાથિ લેઈ બાદસાકું રૂક્કો દેઈ, રૂક વાંચી પૂછઈ ભૂપ કુન આયા એક્લા અનૂપ. ૧૩૩૭ સિદ્ધિચંદ પ્રભુ ચઢતું નૂર દર્શન કીધા ભૂપ હજૂર; એ આયા હમ ગુરૂભાઈ ચિરંજીવ સુલતાન સવાઈ ૧૩૩૮ ભૂપ પૂછઈ ક્યુ તુમ મારે ક્યા ગુનહ કીયા તુમે ભારે; 20 કહે દર્શન ચીરંજી અકબરકુલદીપક દીવે. ૧૩૩૯ તહઈવારકે દિન રાજા કીના બુતષાના યાતઈ માર દીના, મરીદ બીજે દેવકે જસે બુંદ અચાઈ નહી કે તહસે. માલ સાહિબ હઈ બહેનતેરે ગુનહિ હ હજરત કરે; ભાનચંદકે મરદહ હઈ સ્થાને હજરતકી દુહાઈ માને. ૧૩૪૧ 25 ભાનચંદ કહેનકું આયા તબ હજરત ચરણ મિં પાયા; સુની બાત કહઈ સુલતાન બાંધી લા ગુનહી અયાન. ૧૩૪૨ આ અહદી લષી કુરમાન આવી દીધું ષરમ સુલતાન; [ ૧૧૨] ૧૩૪૦ 2010_05 Page #262 -------------------------------------------------------------------------- ________________ ભૂપ હકમ સહી કરી આપઈ ગુનાહીનઈ બહુ સંતાપઈ. ૧૩૪૩ અહેદી આ સુણીનઈ ત્રાઠા જીવ લેઈ લેઈ નઈ નાઠા; અહેદી કબજિ જીવરાજ આયે ભેજૂ સેનિને પણિ પા. ૧૩૪૪ અહેદી કહઈ રે કયું તમે મારે ભાનચંદ મરીદકું તારે, 5 પાદસાકે ગુનહી તુમ સારે અબ કયા કર તુમ નોધારે. ૧૩૪૫ માણિકચોકમાં તેહનઈ મારઈ ઉંચા બાંધવા દર સંચાર; ઘણી કાંબડી વાંસઈ ઉતારઈ કાકડી વઇંગણુ વઈર વધારઈ. ૧૩૪૬ જવ બાંધી લેઈ જાવા લાગી તવ તે નૃપ ભયથી ભાગા; સંઘ પાયે લાગી નહી તાડે કહઈ હવઈ તમે અહ્મ જીવાડા. ૧૩૪૭ 10 કર જોડીન મીનતિ માગઈ તવ સંઘનઈ કરૂણ જગઈ; સંઘ ગિરૂઓ પુણ્યવિભાગી તે માટિ એ કરૂણા જાગી. ૧૩૪૮ છેડાવ્યા ગુનહી પ્રસિદ્ધ અવગુણિ ગુણ કરી જસ લીધા એ તે જગત્ર પ્રસિદ્ધ થયું કામ જગમાંહિં વાધી બહુ મામ. ૧૩૪૯ દર્શનવિજય કહઈ તિમ કીજઈ અહેદીનઈ અનુમતિ દીજઇ; 15 સંઘ આવી કહઈ સ્યુ કરવું એહ સાથનું દુષ મનિ ધરવું. ૧૩પ૦ દર્શન કહઈ રૂચિ સંઘની જેહવી લિખિ આપે અહેદીનઇ તેહવી, સઘલા ઉપાસરા લિખિ લેવા વલી ભેટિ લેઈ જાવા દેવા. ૧૩૫૧ સિદ્ધિચંદનઈ દેવો જબાપ નહી વલી લાગઈ એહન પાપ; ....... .......... ... .................................. .........૧૩૫૨ 20 સેઠને બે ઉપાસરઈ આવઈ ભેજુ સેનને ભાઈ ભાઈ; ચંદઆ ભંડાર પ્રસિદ્ધ અમ દાવ ન લાગઈ નિષિદ્ધ. ૧૩૫૩ એટલું જે લિષિત એ આપઈ અપેજસ એ સઘલ કાપઈ; તવ સઘઉં લિખિ તે આપઈ સંઘ પાએ સિર વલી થાપઈ. ૧૩૫૪ લિખીત કરાવ્યું તેણીવાર પરમ પ્રભુકી મેહેર સફાર; 25લેઈ લિખીત નઈ અનુમતિ લીધી ઘરે જાવાની સીષ દીધી. ૧૩૫૫ ધરમ જાણતા તમે અજ્ઞાની પણિ અમે હૂઆ છું જ્ઞાની; આજ દિન ચઢતે છઈ અમારે દીસઈ પડતે દિવસ તુમારે. ૧૩૫૬ અમ કરશું એ નીહાલે તુમ કરણી ચિતિ સંભાલ; ૧૫ [ ૧૧૩] 2010_05 Page #263 -------------------------------------------------------------------------- ________________ સંવછરી દિનિ વામણાં કી જઈ કહઈ દર્શન પાપ ન લીજઇ. ૧૩૫૭ આજ મન સુદ્ધિ ષમા જીવાઅમારી વજડા તવ સંઘ સહુઈ ષમાવઈ સંઘ દર્શન ચિત્તિ ભાવઈ. ૧૩૫૮ પંચાંગુલિમંત્ર પ્રભાવિં તસવિધિ સાધન વધાવિં; 5 જસ પામે તેહનઈ પ્રસાદિ વલી નિજગુરૂ કેરઈ આહલાદિ. ૧૩૫૯૯ અહેદીને સમઝાવી ચલાવઈ તવ અહેદી માંડવિ આવઈ, ભાણચંદનઈ પાયે પ્રણમઈતબ ભાણચંદ હજરતને વીનવઈ. ૧૩૬૦ જાણું અનુચિત નૃપ તેડાવઈ આચારજિબિહૂય આવાઈ પૂછ મામલે સ્પે છઈ તુમારઈ લઈ સાગર નુપ અવધારઈ. ૧૩૬૧ 10 ગુરૂ ટકાયત એ ન માનઈ ભાણુચંદ ભણઈ રહું છાનાં; ટકાયત તેહજ કહીઈ જિહાં હીરપરંપર લહઈ. ૧૩૬૨ હરિ પેટા કીયા જે કબ અણમાન્યાના એ હસેબ, એ કહઈ ગ્રંથ સાચા સેઇ એમ પીરવયણ નવિ હોઈ. ૧૩૬૩ નૃ૫ પૂછઇ કિG વિજયદેવ તે કહઈ કર્યા જોરિ એવ; 15જે પીર હવા આલમના કિમ કરઈ જેર તેમુ મના. કબીક જે જોરિ કીધા તેહઈ તુમ પીર પ્રસીદ્ધા; જે પર માને તે સાચા તો જાણે કહેબ તે કાચા. ૧૩૬૫ જે ગ્રંથ ષરે એ કહયે તે ગુરૂવયણે નહી રહસ્ય કહઈ સાગર જે કાંઈ ષટું તે સધીન કરસિઉ છેટું. ૧૩૬૬ 20 નૃપ કહઈ સિઉં જ્ઞાન વડાઈ પરથિં અધિકી કાંહાં પાઈ ગુરૂ જાણી ગ્રંથ અશુદ્ધ કીધા ષટા ન લહઈ મુદ્ધ. ૧૩૬૭ જે તમે ગુરૂવયણ ન માનો તે કિમ વાધઈ તુમ વાને, આ૫ આપણું કરે જિઉં બૂઝે અબ થિં કઈ મત મૃ. ૧૩૬૮ ભાણચંદ કહઈ તે સાચા પીર ઈનિકા ફકીર હઈ જાચા 25વિજયતિલક નામ હઈ જાકે નયનુંમિં જ્ઞાન હઈ પાકે. ૧૩૬૯ એમ કહતઈ સાગર હઈયાટ્યા દેવું તે તિહાંકણિ ઝાટ્યા, તતષિણિ તેહનઇ તાવ ત્રાડ વેદની બરકા પાડઈ. ૧૩૭૦ નૃ૫ સભા ઊઠઈ જાય તે પણ ઊઠઈ સભાથી તામ; [૧૧૪] ૧૩૬૪ 2010_05 Page #264 -------------------------------------------------------------------------- ________________ લડથડતા થાનક પામઈ અંત્યિં અંતકાલ તે કામઈ. ૧૩૭૧ સાધિષ્ઠાયક આસ્થાન નૃપનું હાઈ સાવધાન; ૧૩૭ર તે ષટું ષમીય ન સકઈ દીઈ ભીષામણ તિહાં થઈ 5 વસુધાધિપ વસુદેવ જેમ ઉછેદી નાંખ્યું તેમ. ૧૩૭૩ જય વરીએ જગિ જસ વાળે વિજય નિજગુરૂ આરાધે અતિ વિક્ટ વાદીનઈ જીપઈ વિજયસેનન પાર્ટિ દીપઈ. ૧૩૭૪ શ્રીવિજયતિલકસૂરિરાય પ્રતિબોધઈ ભવિ સમુદાય ગુજજરિ ગૃપ સાથિં આવઈ નિજગુરૂનાં વયણ પલાવઈ. ૧૩૭૫ 1૦નૃ૫પાસઇ શ્રી ભાણચંદ રાજનગરિ રહ્યા આણંદ ઠામિ કામિં ભવિ પડિબેહઈ સૂરિ છત્રીસગુણે કરી સેહઈ. ૧૩૭૬ રાજનગરિ બહુ જય પાયે વિજયસેનકે પાટિ ગવાયે; વીર હીરકે પાટિ દીપા સહાસિણિ મોતી વધાય. ૧૩૭૭ ઢાલ, • 15 રાગ ધન્યાસી. આવઈ ૨ રાષભને પૂત્ર વિમલગિરિ યાતરા એ, એ દેસી. આવઈ આવઈ મહિયલિ વિચરતા એક નયરી સીહી સાર શ્રીવિજયતિલકસૂરી એ. ૧૩૭૮ 20તાર્યા તાર્યા ભવિક અનેક કુમતજલિ બૂડતા એક નાવા ગુરૂ આણુ વિવેક ભવિકજન તારવા એ. આંચલી. ૧૩૭૯ લાભ ઘણુ તિહાંકણિ હોઈ એ; ષરચઈ દ્રવ્ય અપાર શ્રાવક બહુ ભાવસ્યું છે. ૧૦૮૦ નિત નિત ગીતારથ ઘણુ એ; 25 આવી નમઈ ગુરૂપાય ને આણુ સિરિ ધરઈ એ. ૧૩૮૧ વાચક શ્રીમુનિવિજયતણું એક દેવવિજયકવિરાય બાવન મુનિસિઉં નમઈ એ. ૧૩૮૨ [ ૧૧૫] 2010_05 Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૩ ૧૩૮૪ ૧૩૮૫ ૧૩૮૬ ૧૩૮19 ૧૩૮૮ એમ અનેક ગીતારથ એ, વંદઈ ગુરૂના પાય સાગરમત પરહરી એ. શુભ મૂહૂરતિ ગુરૂ રાજીઓ એક દીઈ વાચક પદ સાર અપાર સેહામણાં એ. 5 દેવવિજયપંડિત ભલા એક મુનિવિજયના સીસ તે વાચકપદ હવું એ. વિમલહર્ષવાચકતણ એક મુનિવિમલનઈ સાર તે વાચકપદ વલી એ. દયાવિજય ગુરૂહીરના એક 10 વાચકપદ વલી તાસ તે ગુરૂ સેવક ભણી એ. પંડિતપદ વલી બહુ દીયાં એક બહુલ હ પરિવાર રહઈ તિહાં પરવર્યા એ. દુર્જન દેશી નવિ સકઈ એ; સજજન કેરૂં સુખ તે દુખ ઘણું દીઈ એ. 15કેઈ કહઈ કુણુિં કાંઈ કરિઉં એ, જાણઈ જિનવર સોઈ તો પણ હોઈ તનું એ. જાણું અવસાન આયનું એક પૂછી ચઉવિત સંઘ તે સૂરિપદ થાપવા એ. સુપન શકુનની સાષિસિઉ એક 29તેડાવઈ મનરંગિ તે રાજનગરથકી એ. કમલવિજય કોવિંદવરૂ એ, સેમવિજયના સીસ તો આવઈ વેગસિઉં એ. સંવત સોલ છિત્તરઈ એક પાસ ધવલ તિથિ ગ તેરસિ રૂઅડી એ. 25 આચારજિ પદ થાપિઉં એ; વિજયાણુંદ સુભ નામ તે આણંદ ઊપને એ. [૧૧૬] ૧૩૮૯ ૧૩૯૦ ૧૩૯૧ ૧૩૯૨ ૧૩૩ ૧૩૯૪ ૧૩૯૫ 2010_05 Page #266 -------------------------------------------------------------------------- ________________ મ હાલ, રાગ પરઝીઓ. વિજયતિલકસૂરી ભણુઈ જી સુણે શ્રીવિજયાણું; શિષ્યા અતિ રલીઆમણી જી તુમ માનઈ ગચ્છવૃદ. પટેધર તુમસિહં ધરમસનેહ. તમે છો બહુ ગુણ ગેડ પટધર તુમસિë ધરમસનેહ. આંચલી. ૧૩૯૯ વીર પરંપરિ આવી આ જી હીરવિજયસૂરિ રાય વિજયસેન સૂરિ તસ પટિ છે નામિં નવનિધિ થાય. પટે. ૧૩૯૭ તેણઈ જિમ હીર૫રંપરા છ આરાધી મનયંતિ 10તિમ તમે તે આરાધવી જ જિમ હેઈ જય જયવંત. પટે૧૩૯૮ લોપી જેણઈ પરંપરા છે તેણુઈ નવિ રાખ્યું નામ; ગચ્છથકી અલગ થયા જ ન સરિઉં તેહનું કામ. પટે૦ ૧૩૯૯ આચારનિ સમ વાચકા જી પંડિત સવિ પરિવાર, સંયમ સુખિં તે નિરવહઈ જી તિમ કરવું નિરધાર. પટે. ૧૪૦૦ 15 મરયાદા તપગચ્છતણી જી રૂડાં પલાવ તેહ જેહથકી ઈહ પર ભવા જ સમરાસ્ય સહહ. પટે. ૧૪૦૧ કામ વિચારી ગચ્છતણાં જી કરયો થઈ સાવધાન; કાજ સરઈ જિમ આપણું જી જગમાં વાધઈ વાન. પટો૦૧૪૦૨ વિદ્યા દે સુપાત્રિ જી તિમ વલી ગ૭ને રે ભાર; 20 વિદ્યા પછી કુપાતરિ જી તે હેઈ દુખકાર. પટે૧૪૦૩ કહે કવિયણ દષ્ટાંતસિઉં છ દીધી વિદ્યા કુઠામિ, તે તેહનઇ હુઈ ઘાતકી જી સુણે સંબંધ અભિરામ. પટે) ૧૪૦૪ એક નગરિ બાંભણ વસઈ જી તેહનઈ નંદન દઈ; વિદ્યા ભણવા તે દીયા છ સિદ્ધપુરૂષનઈ સોઈ. પટે. ૧૪૦૫ 25 સિદ્ધ કહઈ એકમુઝ દીધું છે તે હું ભણાવું એહક બહુ સંતાન પણ ભણી જી આપઈ સુત એક તેહ. પટે. ૧૪૦૬ વિદ્યા પઢાવઈ દેઈનઈ જ વડકે તે મતિહીન, [૧૧૭] 2010_05 Page #267 -------------------------------------------------------------------------- ________________ લધુ વિદ્યા સઘલી ભયે છ વડે થયે અતિદીન. પટે. ૧૪૦૭ બાંભણ તેડી તે દિઈજી આ બે તમારા પૂત; ઘરિ લેઈ જાઓ સુત વડે જ લઘુ રાષઈ અહ્મ સૂત. પટે. ૧૪૦૮ લઘુ બેટાઈ પ્રચ્છન્ન પણઈ જી તાત જણાવિર્લ્ડ હેવ; 5 મુઝને ઘરિ તુમે તે છ ભાઈ ન ભણયા કેવ. પટે૧૪૯ પિતા કહઈ લઘુ મુખ દીઓ જી પેઢે રહઈ ગુરૂ પાસિ; ગુરૂનઈ પેઢા નવિ રૂચઈ જી મૂરષ ન આવઈ સિ. પટે૧૪૧૦ બિહુ લેઈ જાઓ એમ ગુરૂ કહઈ જી આણ હૃદયમાંહિં રીસ,. વિદ્યા ભણવી મિં સવે જ તોહઈ ન પહુતી જગીસ. પટે. ૧૪૧૧ 10 ઘરિ આ સુત કહઈ સુણે જી ટહું દરિદ્ર અપાર; રૂપ તુરંગમ હું કરૂં સાંથિ ધર્યો સાર. પટે. ૧૪૧૨ લાષ દીનારા જે દી જી દેયા તેહનઈ હાથિ; તાસ લગામનઈ ચાબ છે નવિ દેવા ધરી સાંથિ. પટે. ૧૪૧૩ એમ દ્રવ્ય આ ઘર ભરઈ જી ટલિઉં દલિદ્ર અપાર; 15 એહવઈ ગુરૂ ચીતિ ચીંતવઈજી સિઉં કરઈ વિપ્રકુમાર. પટે. ૧૪૧૪ દૃષિ સરૂપ તે સિષ્યનું જ કરઈ વિચાર સુરંગ; જે વેચાશે આઈ જી તે ઘરિ રહઈ અભંગ. પટે. ૧૪૧૫ ગુરૂ કરી રૂપ સોદાગરૂજી મૂલવઈ તુરંગમ તેહ, લાષ સવા તે દીઈ છ લગામ સહિત જે દેય. પટે. ૧૪૧૬ 20 ભવસિં તે હા ભણુઈ જી આપે તે લેઈ જાય; ડત ચાબષિ તે દીઓ જ બાંધ્યો જઈ એક ઠાય. પટે. ૧૪૧૭ આપિ અંઘેલ કરી જમઈ એહવઈ આવિઓ પૂત, ના ના કરતાં તાતનઈ જી તુરગિ ચડિઓ અદભૂત. પ૦ ૧૪૧૮ ચડી ફેરવતે સરિ ગયે છ ચિંતઈ તુરગ વિપ્રસૂત; 25વિલા બલિ એ વધસ્યઈ એ મેટે અવધૂત. પટે. ૧૪૧ એમ ચિંતંતે સરિ જઈ જી હઉ મીન અપીન; ગુરૂ પૂછઈ નિજ પૂતનઇ છ કિહાં તુરગ સિઉં કીન. પટે. ૧૪૨૦ સુત કહઈ સરિ પાવા ગયા છે ઢીલું ધરિઉં રેલગામ [ ૧૧૮] 2010_05 Page #268 -------------------------------------------------------------------------- ________________ સે મુખથી કાઢી ગયો વલતું ન લહું કામ. પટે૧૪૨૧ ગુરૂ જાણી વિદ્યાબલિ જી ગયઠે બગ થઈ જાય; મસ્યા સવેનઈ તે ગલઈ જી તવ તે સાવધાન થાય. પટેવ ૧૪૨૨ બગ થયે જાણી માછલો જી પયડે કુંભ મઝારિ, 5 નારી કુંભ સિરિંઠવે છ ચાલી નયરિ મઝારિ. પટેવ ૧૪૨૩ ઘરિ ગઈ ઉંબર બારણુઈ જી કુંભ થયે તે ભંગ; હાર થયે મુગતાફલિં છ દીસઈ અતિહિં સુરંગ. પટે. ૧ર૪ સા ઉછંગિં જવ ધરઈજી દેજઈ તે રાયકુંઆરિ; પૂછઈ એ સિવું સા ભણુઈ જ કાંઈ નહી પાણહારિ. પટે. ૧૪૨૫ 10 જોર કસિઉ તિહાં દાસિનું જી આગલિ રાયકું આરિ; હાર લેઈ કંઠિં ઠવિઓ જી હરષી હઈયે અપાર. પટે. ૧૪ર૬ રાડી પડી તવ તે થયે જી હાર ટલી નરરૂપ; કુમરીણ્ય કીડા કરઈ છ નવ નવાં કરી સરૂપ. પટે. ૧૪ર૭ દિવસિં હાર સેહામણે આ પયોધર વિચિ કરઈ રંગ; 15નિસિદિન લપટાયે રહઈ જી કુમરી મનિ ઉછરંગ. પટેવ ૧૪૨૮ સિદ્ધપુરૂષિ તે જાણુઓ જી શિષ્યતણે વૃત્તાંત, ગાયન રૂપ ધરી ગયો જી અવનીપતિ સભાત. પટે) ૧૪૨૯ આપ કલા બહુ કેલવી જી આલાપી અતિરાગ; સુણી સુઘડાઈ તેહની જી ૨ ભૂપતિ નાગ. પટે) ૧૪૩૦ 20૨ો ભૂપ ભણુઈ ઘણું જ દેઉં માગિઉ આજ; મનમાનિઉં તે માગો જી ર કરો મનિ લાજ. પટે૦ ૧૪૩૧ ગાયન કહઈ સુણિ રાજીઆ જી જે તું માગિઉં દેસિ; તુમ કુઅરી કંડિં ભલે જી હાર અછઈ તે લેસિ. પટે૧૪૩ર કહઈ રાજા કુંઅરી પ્રતિજી તુમ કંઠિ જે હાર; 25 તે તમે ગાયનનઈ દી જી તુમ દેસિવું એ ઉદાર. પટે. ૧૪૩૩ કુંઅરી ચિતમાં ચીંતવઈ જ દીવ્ય એ હાર સરૂપ; મિં પતિએ કરી માનીએ છ રાતિ સુખ દીઈ અનૂપ. પટે. ૧૪૩૪ કુંઅરી કહઈ હું ન દઉં જી હાર હઈઆનું હીર . [૧૧૮] 2010_05 Page #269 -------------------------------------------------------------------------- ________________ એ મિં ભાયનિં પામીઉં છ પાછો વત્યે વજીર. પટે. ૧૪૩૫ રાઈ બીજે પાટા જ પોતાને પરધાન; તેણુઈ જઈ તે પિં માંગીએ છ સા ન દીઈ ધરી માન. પટે. ૧૪૩૬ તે રાય આપિં આવી છે પૂત્રી સાંભલિ વાત; 5 ગાયન હઠ એ હારને જ ન લઈ અવર એકુ ધાત. પટેવ ૧૪૩૭ જે એ હાર ન આપીઈ છે તે ન રહઈ મુઝ બેલ; બેલ વિના માણસ કસિÉ જી.અધમમાંહિં નિટેલ. પટે. ૧૪૩૮ બેલિં બાંધ્યા જીવડા જ આપઈ સંપદ કેડિ; જીવલગઇ તે આગમઈ હીરતણી સી હોડિ. પટે૧૪૩૯ 10 કુંઅહિં હાર હઆ થકી જ રીસિં નાંખ્ય ત્રેડિ; થયા મંકોડા હારના છ કહઈ જઈ આસ્થા છેડિ પટે. ૧૪૪૦ ગાયન જાણી કૂકડો જી થઈ મકડા ચુર્ણતિ; થઈ માંજાર સે બાંભણે છે કૂકડ તેહ હણંતિ. પટે. ૧૪૧ ઠામિ આણેવા સીસનઈ જી ગુરિ તે કીધ ઉપાય, 15તેહ કુશિષ્ય હાર્ડિ ગયે જી ગુરૂ હણીઓ કહવાય. પટે. ૧૪૪૨ જે વિદ્યા એ કુશિષ્યનઈ જી સ્પી આપે ભાર; તે તે ગુરૂ સીસિં હણિઓ જી એ જાણે નિરધાર. પટે. ૧૪૪૩ વિદ્યા ન દેવી કુસીસનઇ છ કરે સાર વિચાર; અવિચારિઉં જે કીજીઈ છે તો હાઈ દુખ અપાર. પટે. ૧૪૪૪ 20 ચાણસમઈ ચિહું જ મિલી છ સાગર લીધા આલચિ તેહ વિચાર ન સંસીઈ જી હૂઓ તે જગિ સચિ. પટે. ૧૪૪૫ અનુંચાનિ કુંણગેરમાં છે પાટીઈ કલસ કપાવિક અપમંગલ જગિ નિંદીઉ જ નહી વારૂ તે ભાવિ. પટે. ૧૪૪૬ એક વિપ્ર સુત સીષ જી કરીય કાજ વિચારિ, 25પિતા પરભાવિ પટુતા પછીજ રહઈનિજમતિ અણુંસારિ. પટે૦૧૭ એક દિન દેશી ગાયનઈ જ શૃંગનો વૃત્તાકાર; હંસ હૂઈ સિર ઘાલવા જ પણિ તે કરઈ વિચાર. પટે. ૧૪૪૮ [ ૧૨૦] 2010_05 Page #270 -------------------------------------------------------------------------- ________________ પટા ૧૪૫૦ પટા ૧૪૫૧ પટા૦ ૧૪૫૨ માસ થયા છે વિચારતાં જી છેટુડઇ વિચાર જે; સિર ઘાતિ તે સીંગમાં જી ભટકી ગાય અતિ તેહ. પટે૦ ૧૪૪૯ ચાલી ચુહુઇ ચાવટઇ જી દ્વેષી થાય હરાણુ; જન હાંસુ મન એરતા જી નિ દઇ રાણા રાણુિ. 5સા પભણુઇ મિ` વિચાર જી કીધુ છઇ એ કામ; સા ન પ્રસંસઇ કેાઈય જી હુસીય ગામેાગામિ. એમ વિચાર જિકે કરઇ જી તે હસીઇ મહુલેકિ; સુવિચારિ સુપ્રસ’સીઇ જી ભૂલિ નઈં સુરલેકિ સાધુમારગમાં ઉપાસકા જી ભેલિ વિષ્ણુસઇ કામ; 10તિમ શ્રાવકરિ મુનિવરા છ સમરઇનિજ નિજ ટામિ. પટેટા૦ ૧૪૫૩ એમ અનેક પરિ ગુરૂ દીઇ જી અમીય સમીએ સીષ; અનુમતિ માગઇ અણુસણાં છ સભારઇ વલી ઢીષ. પા૦ ૧૪૫૪ ત્રસ થાવર જે વિરાધીઆ જી ભિવ ભવ ભમતાં જેઠુ; ષિ ચારાસી ચેન ભમતાં જી હૂ ષામુ સવિ તેહ. પટા૦ ૧૪૫૫ 15 એણુઇ ભવિ પાપ્યાં પાપનાં જી થાનક જેહ અઢાર; પચ પ્રમાદ જે પાષીઆ જી લેાપી પંચાચાર. પાંચ સુમતિ ન સૂધી ધરી જ લાગા શુતિ દોષ; સુવિહિત સાધુ જે અવગણ્યા જી કીધ અસંયમી પાષ. પટા૦ ૧૪૫૭ સમરથ પણુઇ ઉવેષીઆ જી દેવગુરૂનઇ ધર્મ, 20તેસ ડેલક નિવ વારીઆ જી વલી કાઈ કુકમ્મ. શથલમુનિ જાણી કરી જી નવરાયા જે કાઈ, દીધી સીષ ગુરૂ લેપકાં જી ષામુ` હૂં વિ તેહ. જે સંસાર દુસમના જી ભવના કારણ એવ; રાગ દ્વેષ બિહુ પરિહર જી કરૂં ઉપશમ રસ સેવ. 25જે ગુરૂ હીર જેસિંગનાંજી આણુ આરાધી સાચ; સચમ સખાયત જે હેવુ જી તેહ પ્રસંસુ જાચ. શરણુ કરઇ અરિહ ંતનુ જી સિદ્ધ ધરમ મુનિ ચ્યાર; કરી અણુસણુ આરાધતાં જી સુષિ સમરઇ નવકાર. પટા૦ ૧૪૫૬ ૧૬ [ ૧૨૧ ] _2010_05 પટા૦ ૧૪૫૮ પટા ૧૪૫૯ પઢા૦ ૧૪૬૦ પટા ૧૪૬૧ પટા ૧૪૬૨ Page #271 -------------------------------------------------------------------------- ________________ શુભધ્યાનિ સે સૂરીસિરૂજી પુહુતા સરગિસહાઈ ચઉદિસિ દિન ચડતઈ દિનિ જી વિજયતિલકસૂરિરાય. પટે. ૧૪૬૩ ગુરૂ નિરવાણ જાણી કરી શ્રીવિજયાણંદસૂરિ, મનિ અદેહ ધરઈ ઘણું જ ગુરૂગુણિ હઈયડું પૂરિ. પટે. ૧૪૬૪ 5જિમ શ્રીગોતમ ગણધરૂ જી વીરતણુઈ નિરવાણિ; દુષ ધરિઉંતિમ ગ૭પતિ જાણેવું એણુઈ ઠાણિ. પટે. ૧૪૬૫ સમઝાવઈ સવિ પંડિતા જી એ સંસારની રીતિ; વીર હીર તે ગયા છે જેહસિઉ અવિહડ પ્રીતિ. પટે. ૧૪૬૬ જાણુ અદેહ કરઈ નહી જ ન કરઈ જાણ કષાય; 10 જે કબહીક મનિ ઊપજઈ જી તે વારિ જલવાય. પટે. ૧૪૬૭ અથિર સરૂપ સંસારનું જ જાણું તપગચ્છરાય; તપ જપ પપ સંગસિઉં જ સાધઈ સંયમ સેહય. પ૦ ૧૪૬૮ દઈ દિલાસા સાધુનઈ જી સાધઈ ગુરૂઉપદેસ; દેસ નગર પુર પાટણિ જી ભવિ પડિહણ રેસિ. પટે. ૧૪૬૯ 15વિરહંતા નવકલ્પસિઉં છ પુહુતા દેસ મેવાડ; હીરવયણ ઉપદેથી જ ભાજઈ કુમતની જાડિ. પટો૧૪૭૦ એ ઢાલ છે રાગ પરઝીઓ. દેસના ગુરૂ દીઈ મીંઠી અમીય સમીય રસાંગ રે, 20 કુમતિ રોગ બહુ તપતિ નાસઈ હાઈ નિરમલ અંગ છે. દેશના ૧૪૭૧ જ્ઞાન જાણે હઈય આણે જ્ઞાન રાણે અભંગ રે; જ્ઞાન પરઉપગારકારી જ્ઞાન કી જઈ સંગ રે. દેશના ૧૪૭ર જ્ઞાનવંત અનંત ગુણ સુખ જ્ઞાનવંતિ શુભગતી રે; જ્ઞાનવંત સૂવિંદ પૂજઈ જ્ઞાન થાઈ યતીપતી. દેસના ૧૪૭૩ 95 જ્ઞાનવંત ગુરૂવયણે ન લેપઈ આણુ આરાધઈ મુનિયેતી; જ્ઞાનવંત તે તત્ત્વ જાણુઈ જ્ઞાન ધર શુભમતી. દેસના ૧૪૭૪ જ્ઞાનવિણ ગુરૂવયણ લેપઈ જ્ઞાન વિના ન કરતિ હતી, [૧૨] 2010_05 Page #272 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિણ સમુદાય હેલઈ તેહ નિસુણે રમતી. દેસના ૧૪૭૫ જ્ઞાનવિણ પ્રક્રિયા ન જાણુઈ ડંસ આશુઈ મનિ અતી; જ્ઞાનવિણ હઠવાદ હે જ્ઞાનવિણ નહી સદગતી. દેસના ૧૪૭૬ જ્ઞાનવિના એક સૂરિ આગઈ ગુરૂપ્રસાદિ શેક્ષા હતી; તેહ નિસુણ નથરિ એકઈ આદરિ તેડયા ગછપતી. દેસના ૧૪૭૭ તિહાં આગઈ જેન યતીઇ હરાવ્યા સિવદર્શની, ભટ્ટતાપસ તેહ પંડિત બેલી ન સકઈ સ્પર્શની. દેશના. ૧૪૭૮ એહવઈ તે સૂરિ પધાર્યા આડંબરસિઉં બહુ થતી; શ્રાદ્ધ એછવ અધિક અધિકા કઈ દિન દિન દીપતી. દેસના ૧૪૭૯ 10 અન્યદર્શનિ ધરઈ મચ્છર દૃષિ ન સકઈ ઉંબર; કરી વિચાર પારવું જેવા ભગત તાસ સભાસર. દેસના. ૧૪૮૦ રૂપવંત સુકાંતિ રૂડી મેહનમુખ મટકે ભલે; વિશાલચન ચાલિ ચમકતી જ્ઞાનવિણ દીસઈ નિલો. દેસના, ૧૪૮૧ ફૂલ આઉલિ રૂપ રૂઅડું ગુણ ન તેહવા તિહાં કસ્યા 15 શબ્દ અસમંજસપણાના સાંભલી પરજન હસ્યા. દેસના. ૧૪૮૨ જ્ઞાનબલ તસ હીન જાણું અરથ પૂછઈ પંડિતા; - પૂજ્ય ધિન તમે ગુણે ગિરૂઆ આજ સહી અè મંડિતા. દેસના. ૧૪૮૩ જ્ઞાનબલ તિમ અધિક દીસઈ પુણ્યગિ આવી મિલ્યા; અરથ ઉત્તર તુમે દેત્યે મરથ સઘલા ફલ્યા. દેસના. ૧૪૮૪ 20 દંભવયણ તે સુણું હરષઈ મરમ ન લહઈ તે તણા; કહઈ પૂછે અમે કહસિકં શૈવ ભણઈ હા સી મણા. દેસના. ૧૪૮૫ કુહુ પૂજ્ય પરમાણુ આનઇ હાઈ ઈદ્રી કેતલાં એહ પ્રભુ સંદેહ છ મનિ આસિ દીઓ હોઈ તેતલા. દેસના. ૧૪૮૬ સૂરિ કહઈ વિચાર ઊડે પંચંદ્રીથી ગતિ વડી; 25તેહ સહી ષટ ઇદ્રી તેહનઈ મહાનુભાવ સમઝિ પડી. દેસના. ૧૪૮૭ તેહ દંભિં અતિપ્રસંસઈ વારવારિ હા ભણી; સૂરિ જાણુઈ કહઈ સાચું એહુલસઈ મન અતિઘણું. દેસના ૧૪૮૮ ઊંઠિ તે નિજ હાનિ પહુતા કહઈ જ્ઞાન નહી રતી; [ ૧૨૩ ] 2010_05 Page #273 -------------------------------------------------------------------------- ________________ એહ અવસર છતવાને પછઈ ન એહવે એ યતી. દેસના. ૧૪૮૯ ભટ્ટ સઘલા ભૂપ સાર્ષિ વાદ માગઇ ઘ યતી; જ્ઞાનબલ નહી વાદ કેહવો નાસવા ધરી મનિ મતી. દેસના ૧૪૯૦ મિથ્યાતી અતિહિં હેલ્યા પહેલું બહુ શોભા છતી; 5 તેહ પણિ લપાણિ સઘલી જ્ઞાનવિણ લૂઈ એ ગતી. દેશના ૧૪૯૧ મહિં મેદ્યા દઈ પદ તે સરાગી સંયમપણુઈ; જ્ઞાનવિણ તે ગણ હલાવઈ એમ જાણે ગુરૂ ભણઈ. દેસના ૧૪૯૨ સૂરિ માટિ સિ૬ કરઈ જે ગુણ ન હોઈ સૂરિના સૂરિ સુધું કહઈ જિનમત નહી તે પદ પૂરણા. દેસના ૧૪૯૩ 10 ઉછરગ નઈ અપવાદ જાણુઈ બિહુ ચલાવઈ ધૂંસરી, કેવલી પણિ આહાર લઈ કદમસ્તિ આ સરી. દેસના ૧૪૯૪ તેણુઈ આ શુદ્ધ જાણી દેસ ન કહઈ કેવલી, લીઈ તે વિવહાર ન લઈ કહિં રૂચિ જાઈ ટેલી. દેસના ૧૪૯૫ ટલાં રૂચિ એષણ મુનિનઈ હાઈ નિધસપણું 1 5દાતાર દાનિ હોઈ અરૂચિ સાધુ સદાય ઘણું. દેશના ૧૪૬ તેહ માટિ વિવહાર રાષઈ કેવલી તે અવર કસ્યું; સર્વથી વ્યવહાર બલીએ જ્ઞાનવંત કહઈ અમ્યું. દેસના ૧૪૯૭ દાન પાંચઈ જિન પ્રકાસઈ મુગતિ હેતિ બિ તિહાં; અભયદાન સુપત્તદાણું ત્રિણિ સંસારિક કહ્યાં. દેસના ૧૪૮ 20 અભયદાન જે જીવ રાષઈ શુદ્ધધરમ જિકે કરઈ; અરિહંતભાષિત સાધુપથિ શુદ્ધસદ્ધહણ રહઈ. દેસના ૧૪૯ જીવનઈ ઉપગાર જાણી પરૂપણ સૂધી કરઈ; તેહનઈ ગુરૂબુદ્ધિ દેવું પાત્રપણું તે અણુંસરઈ. દેસના ૧૫૦૦ અવરનઈ જે દઈ દાન ઉચિત અનુકંપા ભણુઈ; 25 કીતિ તે ગુણ બોલતા નઈ અનુંકેમિ તે સિવ વરઈ. દેસના ૧૫૦૧ દાન નવિ કે જિનિ નિધિઉં પાત્રાપાત્ર વિચારણા સાધુન જે કઈ નિષેધઈ તેહ ગતિ ધારણા. દેસના ૧૫૦૨ એક કહઈ જે પરનઈ દેવું તેહ ધરમ નિવારણ; [ ૧૨૪] 2010_05 Page #274 -------------------------------------------------------------------------- ________________ મારી દેડક સાપનઈ મુખિ ઘાલવું એ વિચારણું. દેસના ૧૫૦૩ ધરમવંતનઈ એહ વાચા નહી યુગત ઊચારણા ધર્મહીન ભવહીન હાઈ કહઈ તે અપધારણા. દેસના ૧૫૦૪ એક કહઈ પરકરઈ જે સ્તુતિ ભાવ આણ જિનતણી; 5 તુરક માતંગ રસવતી સમ એહ મતિ ન ભલી ભણી.દેસના ૧૫૦૫ એમ અનેક કુધમ્મ વાણું નવિ સુણઈ તે હિતભણી; તેહને ભવિ સંગ નિવારઈ ઠામિ મતિ રહઈ આપણું. દેસના. ૧૫૦૬ જિન સિદ્ધ સૂરી વાચકા મુનિવર આશાતના કરઈ તેહ તણું; તેહનઈ તે ઈહલોકિ અપજસ થાઈ પરભાવિ રેવણી. દેસના. ૧૫૭ 10 સાધુ જિનસમ કહિએ સાસનિ તેહનઇ કિમ હેલી; અકલંકનઈ તે કલંક દીઈ હેલઈ તે દુરગતિ લીઈ. દેસના. ૧૫૦૮ પરિહરૂ જે પ્રમાદ પાંચઈ જીવનઇ તે અતિ નડઈ; વ્યસન સાતઈ ત્યજવા તિં મુગતિ જાતાં નહી અડઈ. દેસના. ૧૫૦૯ ચાર વિકથા તે નિવારે આપ તારે ભવિજના; 15 કરમિ જે જે ભાવિ ભલીય તેહ ભેગ સુભાવના. દેસના. ૧૫૧૦ કરમ કીધાં કેઈ ન છૂટઈ જેહ જિનશાસન ધણ મલ્લીજિન સ્ત્રીવેદ પામ્યા એહ કરણું આપણું. દેસના૦ ૧૫૧૧ વીર થાયે જમાલિ સૂરિ આણુ ઉથાપી જિનતણી; થયુ કિલમિષ દેવતા તે કરમિં સામતિ અવગણું. દેસના ૧૫૧૨ 20 અંગારમરદક સૂરિ માટે પાંચસઈ મુનિ પરિવરિઓ; કરમપ્રતિ કેઈઇ ન ચાલઈ સહૂઇ મિલી દૂરિ કરિએ. દેત્ર ૧૫૧૩ ચઉદપૂરવધર અનંતા નિગોદિ તે તે ગયા; સૂરિમાર્ટિ નવિ તર્યા તે કરમિં બહુ નરગિં ગયા. દેસના ૧૫૧૪ વલી જે ગુરૂએણ લેપી સુગુરૂપરિ ઉપદેસસ્પાઈ, 25તેહ પણિ વિવહારથી એ નારકી નરગિં હસ્યાં. દેસના ૧૫૧૫ દીજીઈ ઉપદેશ સાચે કદાગ્રહ છાંડીજીઈ; જેહ ગુણ જેહમાંહિ હોઈ તેહ તાણી લીજીઈ. દેસના ૧૫૧૬ [ ૧૨૫ ] 2010_05 Page #275 -------------------------------------------------------------------------- ________________ 10 છય દર્શનહિ જે કે ધરઈ શમતા શુભચારી, તેહ પણિ નિસંદેહ પાસઈ જિનમતિ તે શિવપુરી. દેસના ૧૫૧૭. સુમતિ સુભ પરિણામ રા મંત્ર નવપદ તે જ;િ મેહ મમતા કપટ છાંડી સીલપાલ તપ તપે. દેશના ૧૫૧૮ 5એણી પરિ શુભભાવ ધરતા ધરમ કરતા પ્રાણીયા, કેપિ સુરપુર કેપિ સિવપુર અનંતસુખ તે પામીઆ દેસના ૧૫૧૯ એમ જાણું હઈય આણ જેનવાણી ન ભૂલીઈ; લહો દર્શન સુખ અનંતાં પરથરિ કાં ખૂલી. દેસના ૧પર) છે. હાલ સગ ધન્યાસી. નંદિષેણની સઝાયની દેસી. દેશના ગુરૂની સુણી પ્રાણું ઘણું, સમતિ પામઈ તેહના નહી મણા; કે ગુરૂ વચને હાઈ કમના, કુમત કદાગ્રહ છાંડઈ મનતણું. ત્રાટક. મન મયલ છાંડઈ સંગતિ માંડઈ હીરગુરૂ ભગતા તણી, વ્રત બાર સાર ઉચ્ચાર કરતા દેશીઇ કે સિવ ભણ; કે મેહ છાંડી લઇ સંયમ તજી મતિ ઉપાધિની, તે આપિ કલપી કરઈ સાગરિ સર્વ ધર્મે બાધિની. ૧૫૨૧ કે જીવ સરલા સય નવિ બૂઝતા, સાગરમતમાંહિ બહુ મુંઝતા; 20તેણઈ જાયે મરમ જિક હતો, છાંડ્યા દૂરિ તેણુઈ તેહ છે. તેહ તે સાગર તજઈ નાગર આદર ગુરૂવયણુડાં, દાન સીલ તપ જે ભાવ ચ્યારઇ સાચવઈ તે યણુડાં એમ અનેક પુર નગર ગામિં લાભ હેઈ અતિઘણું, શ્રીવિજયાણંદસૂરિ દીપઇ વાદ જીપઈ પરતણું. ૧૫૨૨ 25દિન દિન દીપઈ સૂરજિ સમોવડિ, ચંદ્રકલાપરિવાધઈ તડા વડિં; સેવકજનની ટાલઈ આપદા, છત્રીસસૂરિગુણ સહઈ સંપદા. [૧૬] 15 2010_05 Page #276 -------------------------------------------------------------------------- ________________ 15 સંપદા સેહઈ મનડું મેહઈ લહઈ સમકિત જન ઘણા, જિહાં જિહાં ગછપતિ પધારઈ તિહાં તિહાં નિત્ય વધામણા; વાચક શ્રીમેઘવિજય મુનિવર નંદિવિજય વાચકવરૂ, ધનવિજય ઉવઝાય અધિકે ધરમકામ ધુરંધરૂ. ૧૫ર૩ 5 વિજયતિલકસૂરિ પાટિ પધરૂ, દેશ વિદેસિં વિચરઈ જયકરૂ; નિજવૈરાગિ સેવઈ જન ઘણું, તપતેજિ કરી રૂપ સેહામણું. સહામણા શ્રીદેવવિજય નિરૂપમ વિજયરાજ વિખ્યાત એ, દયાવિજયવાચક વાચકપ્રભુ શ્રીધર્મવિજય સુજાત એક વિઝાયશ્રીસિદ્ધચંદ ચંદા આઠ વાચક સંપ્રતિ, 10. પંડિત મુનિવર ઘણે પરિકર તેહ સાથિં ગપતી. ૧૫ર૪ વાચક પંડિત મુનિવરિ સંભાતે, સેવઈ ગુરૂપદ જનમન મેહતે; વાદવિવાદિ વયરી ભંજીઓ, જ્ઞાનકલાઈ બહુજન રંજીએ. રંજીઓ બહુજન ગુણે ભરિએ જ્ઞાનદરીઓ સાર એ, દિનદિન પ્રતિ તસ ઉદય અધિકે થાઈ બહુ જયકાર એક સસિ સૂર તારા મેરૂ સારા જિહાં ભૂ રત્નાકરા, તિહાં લગઇ પ્રતિપિો એહ ગપતિ વિજયાણંદસૂરીશ્વરા.૧૫ર ૫ છે ઢાલ છે રાગ ધન્યાસી. 20 એમ એ તપગચ્છાતિ ગુણ ગાયા શ્રીવિજયતિલકસૂજિંદા જી; ભણતા ગુણતાં સુણતાં સહજિ ઘરિ ઘરિ હાઈ આણંદા જી. ૧૫ર૬ સંવત સોલ ત્રિહંતર્યા વરશે પિસ માસ અજૂઆલી છે; બારસિ બુધવારિ શુભ વેલા વિજય મૂહૂરત નેહાલી છે. ૧૫૨૭ આચારજિપદ થાયું અવિચલ વિજયતિલકસૂરિ નામિં જી; 25વિજય નામ દીપાવિ૬ જગમાં ચિહુ દિસિ રાષિઉં નામ છે. ૧૫૨૮ વિજયતિલકસૂરીસ પટેધર કીધુ જગ વિખ્યાત છે; સંવત છત્તરિ પિસ અજૂઆલી તેરસિ દિન સુપ્રભાત છે. ૧૫ર૯. [ ૧૭ ] 2010_05 Page #277 -------------------------------------------------------------------------- ________________ ધિન નરનારી જગહિતકારી નિત વાંદ ગુરૂ પાયા છે; સુણઈ વષાણુ અમૃતરસ એપમ મુખ દીઠઈ સુખ થાઈ જી. ૧૫૩૦ શ્રીતપગચ્છનાયક મહિમાનિધિ નિતપ્રતિ દેઉં આસીસ છે; વરસ અનંત અધિક ગુરૂપ્રતિપ વિજયતિલકસૂરી સીસ છે. ૧૫૩૧ 5 વીસલનયર કેસવસા નંદન ધિન સમાઈ માય છે; શ્રીરાજવિમલસીસ અનેપમ સેહઈ મુનિવિજય ઉવઝાય છે. ૧૫૩૨ તાસ સીસ પભણઈ બહુ ભગતિ દર્શનવિજય જયકારી છે; સસિ રસ મુનિનિધિ વરસિં રચીઓ રાસ ભલે સુખકારી છે. ૧૫૩૩ માસિર વદિ અષ્ટમી રવિ હસ્તિ સિદ્ધિયોગ અતિષાસ છે; 10નયર બરહાનપુર મંડણ માટે શ્રીમનમેહનપાસ છે. ૧પ૩૪ તાસ પ્રસાદિ એ વિસ્ત મહિમંડલિ એ રાસે છે; જે ગીતારથ જગહિતકારી તેહતણે હું દાસ છે. કૃપા કરી મુઝ ઊપરિસહૂઈકર શુદ્ધ પ્રબંધ છે; કાહાને માતર ગાથા છંદિ જેહ અશુદ્ધ હાઈ બંધ છે. ૧૫૩૬ 15જિહાં લગઇ એ શાસન શ્રીજિનનું જિનઆણાના ધારી જી; | તિહાં લગઇ એ ભણુ તુમ સુણો રાસ વિજય જયકારીજી. ૧૫૩૭ ૧૫૩૫ ઈતિશ્રીતપાગચ્છાધિરાજશ્રીપશ્રીવિજયતિલકસૂરિ રાસ: સાગરહુંડીગર્ભિત રાસ: સંપૂર્ણ છે શ્રીરતુ છે કલ્યાણમસ્તુ છે [ ૧૨૮] 2010_05 Page #278 -------------------------------------------------------------------------- ________________ बीजो अधिकार. ચોપાઈ સુણ હવઈ બીજો અધિકાર વિજય જયકારીત એ સાર; વિજયતિલકસૂરિ સરગિ પહૂત તેહનું આગલિ એહવું સૂત. ઉ૩ - ૧ 5વિજયદેવસૂરિ કીધ પ્રપંચ મેલતણે તે માંડ સંચ ખંભનયરિ તે કદ્ધ સંકેત આવ્યા તિહાં પણિ ન મલિઉં ચેત. ૨ વિજયાણુંદસૂરિ ફિરી આવી આ મરૂમંડલ ભણી મનિ ભાવી આ વિજયદેવ ખંભાતિ રહ્યા લોક તેહના મતિ અતિ ગહગહિયા. ૩ મારું તિહાં રહી પારણુઈ ચાલણહાર આવ્યા બારણુઈ; 10 વાર્ટિ જાતાં તુરકિં ગ્રહ્યા ઉંટ પુઠિ બાંધ્ય તે વહ્યા. પગિ બેડી હાથે દસકલા એણું પરિ દિવસ ગયા કેતલા; કરઈ દંડ મુંકાઈ તેહ દુષ દીઠઉં અતિ તિહાં નહી રેહ. પેટલાદ હાકિમ એમ કીધ બાર હજાર મુદ્રા તેણુઈ લીધ; છૂટા મjમડલિ તે ગયા તેહઈ મનિ ઉજલ નવિ થયા. 15વલી કાવ્યતરાં માંડ્યાં ઘણાં વચન ચાલવઈ મેલજતણું; માહોમાંહિ મેલવાનિં મિલઈ પણિ કેઈય નવિ જાણુઈ કલઈ. ૭ ધરમવિજયવાચક મુનિ મિલઇ તેહનું મન તેમાં હિં ભલઈ સાગર છતાં ન થાઈ મેલ તેણઈ તે ચાલ્યો જાઈ ભેલ. ૮ વિચરતા આવઈ ગુજરાતિ રાજનગરિ સહ્ય બહુ ભાતિ, 20 ધમ્મવિજય તિહાં સહિયા ચોમાસિવિજયદેવ પણિતિહાં રહ્યા ઓલ્લાસિ. ૯ દૂહા, હવઈ નિસુણે આગલિ વલી જેહ હો સંબંધ તેહ સંષેપિં હું કહું દુલહ જગિ લેભધ. 25 ધમ્મવિજય વાચક વરૂ હૃતિ જેડનઈ આસ; આચારજપદવી તણી પુણ્ય ન પૂરે જાસ. ૧૭ [૧૨] 2010_05 Page #279 -------------------------------------------------------------------------- ________________ શકુન શાષ નિવ તસ હૂઈ નહી સુપનાંતર સાષિ; ગચ્છવાસી ગીતારથા તે પણ ન ધરઈ સાષિ અરથી દોષ ન આપણે દ્વેષઇ કહીઇ કાઇ; ડેંસિ મન મલે રમઇ લેગ્નિ' વિચરઇ સાઇ, 5 સાગર પષિસિં તે મિલઇ આપિ લઇ તે લેષ; હવઇ જે વાત હુઇ સુડ્ડા તેહતા એ વિશેષ. ૫ હાલ ૫ રાગ મધુમાધવ. શ્રીગુરૂહીર જેસિંગની વાણી લેાપી લીધા સાગર તાણી; તેહવી કીર્ત્તિ ગવાણી. વિજયદેવસૂરિ વિહાર કરતા કૃતઅભિમાન ફુલ શૈાચતા; સાગરમત રાચતા. અનુક્રમ રાજનગર તે આવઇ શાંતિદાસ મનમાંહિ ભાવઇ; સાગરમત કિમ ફાવઇ. 15તા તેણુઇ શાંતિદાસ સખાઈ સાગરમતવાલાનાઁ થાઈ; અશુદ્ધ પરૂપણા વાઈ. ગ્રંથ વંચાવઇ જે ગુરિ નિષેધ્યેા ન વિચારઇ તે મતના વેધ્યા; એમ ચાલઇ તે વેધ્યે. 10 સાગર મત વ્યાપરવા. કહુઇ મુનિ એ ગછ ખાહિરિ કરવા શાંતિદાસ મનમાંહિ ધરવા; એમ કરી ગછ શુદ્ધ કરવા. [ ૧૩૦ ] _2010_05 ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ 20 જે નિજગુરૂ વયણુના વાસિત સાધુશ્રાવક તેણે ચિત્તવિમાસિત; તસ ગચ્છપતિન” પ્રકાસિત. પણિ લતા ન દીઇ જખાપ ગછપતિ હુઠ એ માટું પાપ; તેણે સંભાલિઉં આપ. તે પણુિ વીરહીરની વાણી વિસ્તારઇ સઘલઇ સપરાણી; સાગરનીં ન સુહાણી. 25કહુઇ શાંતિદાસ એ સહુનઇ કરવા ગણમાહિર એ નિવ દરવા; ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ 10 ૨૦ માહામાંહિં લાગે વાદ સાબરમતના કરઈ ઉનમાદ; હઉ અતિ વિષવાદ. ગુરૂ પરિકર કહઈ તમે એ માટિંગછ સઘલ કીધે દહવાટિ; કિમ રહસ્ય હવઈ ઘાટિ. ૨૬ 5ચારિત્રવિજયવાચક તે આદિ પરિકર સહુ એકચિત્ત વિવાદિ; ન બીહઈ સાગર સાદિ. ૨૭ તવ તે શાંતિદાસ રીસાણ લઈ બાંગડ અતિ સપરાણે; આવી સુણઈ વષાણે. ૨૮ સભામાંહિં કહઈ વયણ પ્રસિદ્ધ સંઘાડા નવ ગચ્છમાહિરિ કીધા, વાંદઈ તસ સમ દીધા. ૨૯ કેઈ ન વાંદઈ તેહજ સાધે તેણે એ મટે છલ લાધે; અહી કીહા અપરાધે. ગુરૂ બઈઠઈ શ્રાવક જે કાઢઈ તે તે ચડીઆ અતિહિં આ૮ઈ, વીનવીયા ગુરૂ ગાઢઇ. 15જે તમે સાબરમત અણુસર તો નિશ્ચઈ એકલડા ફિરસ્ય; ભવસાગર કિમ તરસ્ય. ૩૨ સહુ મિલી ગુરૂનઇ કીધા ગાઢા એકાંતિ બેરલ દીધા ટાઢા, ચેત્યા વિણ દુખ દાઢા. જે સાગરનઈ તમે નવિ કાઢો તો સહી માઠો તુમ દિહા, અમન એ હઠ ાઢે. વિયાણાંદસૂરિ અમે આદરવા નિજગુરૂ વચન સહી ઉદ્ધરવા; નિશ્ચઈ બેલ એ કરવા. નિસુણી ગછપતિ મનમાં ચિંતઈ એ રીસાણ જાઈ અંતિ; મુઝ ચિંત્યવું રહઈ એકતિ. ૩૬ 25 પૂવિ વાચક સાત રીસાણું મુઝનઈ મુકી અલગા થયા શ્યાણ; ઈણ ગઈ મેહિ કેણ ઠેકાણ. ૩૭ તે ગુરૂ કહઈ હવઈ કુહુ તે કરી લષે પટે અો સહુ આદરીય, મતાં ગીતારથ કરીય. 20 ૩૮ [ ૧૩૫ ] 2010_05 Page #281 -------------------------------------------------------------------------- ________________ છે. હાલ છે * દુહા. વયણ જેસિંગનાં સાંભર્યા નવિ કીધાં મિં તે; તે સાગર મુઝ વહડીઆ કૃતઘન હુઆ એડ. પટે સર્વજ્ઞશતતણે અપ્રમાણને છે જેહ લષી પઠાગ્યે સાગરાં મતાં ન કીધાં તેહ. તો તેણુઈ આચાર િગછબાહિરિ તે કીધ; ચીઠી સઘલઈ એકલી બાહિર હૂઆ પ્રસિદ્ધ. તવ તે ઊપરિ વાણીએ કે યથા કૃતાંત, વસતિ મુંકાવઈ તેહની વચણ બહુ દુષદંતિ. વિજયદેવ છેછા પડયા નવિ ચાલઈ તે સાથિ, તવ ચિંતઈ નિજચિત્તમાં વિજય કરું હવઈ હાથિ. ૪૩ છે. હાલ છે ધર્મવિજયવાચક ફિર્યા છે જાણી લેષ આણુંસારિ, વિજયદેવસૂરિ તસ લિષઈ છ મિલો તે કરીય વિચાર. વાચક છ મચ્છુ હવઈ નહી દંભ, તુમ ગછના થંભ. વાચક જી. આંચલી. ૪૪ એકાંતિ કહી તે મિલ્યા જ કહઈ અબ્ધિ કીધા રિ; 20 હવઈ તુમ કાં આવે નહી જી કહઈ સુણો વિજયદેવસૂરિ. વા ૪૫ જે તમે અા ઈહિ સહી છે તે અમ ગછનું કામ; પૂછી કર તો હવઈ છ મન રહસ્યઈ અમ ઠામિ. વા. ૪ ગુરૂ સાગરિ ચંખ્યા કઈ છ કરસ્યું કહે તેહ; જે અમ હાથિં આણુસ્યો જ સમવાય સઘલો એહ. 25 મન મયલું કાટિ ભરિઉં છ નવિ જાણુઈ કે તેહ; ચિત આર્જિઉં તેહનું જી ગહગહીઆ મનિ એહ. વા૦ ૪૮ વિદેવિ મનિ ચીંતવઉ જી હાથિ ધરી સહુ કેય; 15 વા૦ ૪૭ [૧૩] 2010_05 Page #282 -------------------------------------------------------------------------- ________________ વા૦ પર આચારિજ અલગે કરી પછઈ કુંણુ એહનો હેય. વા. ૪૯ ધર્મવિજય મનિ બદલું છે તેહ મનિ અધિક ઉમાહ; પરિમાંડી તેણુઈ જેવા છ મનિ સંભારઈ દાહ. વા. ૫૦ કમઠ કષાય વહઈ ઘણે જી પાસકંમરસિ€ જેમ, વિજ્યાસુંદસૂરિ નિજગુરૂ તે ઉપરિ વહેઈ દંભ તેમ. વા૦ ૫૧ માયા મંડી તેહવઈ જ વૃદ્ધ ઉપાસક સાધ; છલવયણે તે છેતરાઈ જ જાણઈ સહુ એ બધ. કહઈ સાગર દુરિ ક્યાં છે જે હૂતે એ વેધ; નિકલંક હવઈ અમે હૂઆ છ કરીઈ મેલ ઉમેધ. વા૦ ૫૩ 10 વિજયદેવ ભટ્ટર જી આચારજિ ગુરૂ આપ; ગછ હાથિ હાસ્ય) આપણુઈ જ ટલઇ કરમખંધનું પાપ. વાવ ૫૪ સહુ મનિ એ આવિર્ષ સહી જ વારૂ દઢ બંધ મં તેજપાલ તેડાવીઓજી મનિ ધરી એહ નિબંધ. વાવ ૫૫ શેત્રુજ યાત્રા મસિ કરી જી આવી નમઈ ગુરૂપાય; 15 પરઠ કરઈ તે મેલને છ ધાતિ ન આવઈ ઉપાય. વા૦ ૫૬ તવ તે યાત્રા ચાલી આ જી કરી આવ્યા અહઠા@િ વલી પ્રપંચ તે મંડીઓ જી લિખિત કરિઉં એ વિનાણિ. વાવ પ૭ હીર જેસિંગિં પટ જે લખ્યા છે માનઈ નહી તે દૂરિ; વાચક પંડિત પદ સવે છે તે સાબદિ ભરપૂરિ. વાવ ૫૮ 20 રાગ દ્વેષ નવિ રાષવા જી વંદનગછ મર્યાદિ; વિજયદેવસૂરિ નિજકરિ જી લિષી સંઘ આપિઉં આદિ. વાવ ૫૯ વિયાણંદસૂરિ લષિઉં છ જિહાં એ લિષિત મનાય; ગુરૂવયણ લેપઈ નહી છે તે તુમ આણ પલાય. વા૦ ૬૦ છે દ્વાલ છે 25 દૂહા. શાંતિદાસ આવી કહઈ મ કરે એહસિ€ મેલ; મન મયલું જાણે નહી દુષકારી એ ભેલ. [ ૧૩૩ ] 2010_05 Page #283 -------------------------------------------------------------------------- ________________ 10 શ્રીવિજયાણંદસૂરી ગુરૂ કહઈ નહી અહા મનિ કો રાસ; અંતર જેહ પરૂપણ તે તો ટા દેસ. અધિક માસ ચિત્રહતણ નવમી કીધે મેલ, સંઘવણિનઈ ઉપાસિરઈ સંઘ મિલે સવિ ભેલ. • ૬૩ 5 વિજયદેવસૂરીતણ જે ગીતારથ વૃદ્ધ; તે સવિ સંઘ સાથિં કરી કાલુપુરિ પ્રસિદ્ધ શ્રીવિયાણંદસૂરીશ્વરૂ વઘા આનંદપૂરિ; કહઈ પધારે નગરમાં જિહાં છ વિજયદેવસૂરિ તવ તે સહૂ સાથિં મિલી આડંબરસિઉં આવિ, વિજયદેવસૂરિ વંદિયા ટા કલેસ સભાવિ. પ્રભાવના પ્રમુખ સ હુઆ એછવ અનેક બયઠા સુખ સંતેષ ભરિ કરઈ બહુ વિનય વિવેક. એહવઈ શાંતિદાસ એ મિલી દીવાણુ નિદેસ; પ્યાદા પાઠવી આ ઘણુ કરઈ ભંગાણ પવેસ. 15 મારિ મારિ મુખિ ઊચરઈ આવી કીધ દદલ તવ તે નાઠા તિહાંકી મન હૂઆ ડમડલ. | ઢાલ છે રાગ કેદારે. સાહ નાનઇ ઘરિ આપણુઈ જી રાખ્યા નિજગુરૂ માટિ; 20દિન બે પછી બોલાવી આ જી પહુતા ઈડરઘાટિ. સુણે જી ન લઈ ભાવભાવ. જે જિમ કામજ હેવું તે તિમ થાઈ સભાવિક સુ જી ન લઈ ભાવભાવ. આંચલી. ૭૦ ઈડરનયરિં આવી આ છ શ્રીવિજયદેવસૂરિ, 5 શ્રીવિજયાણંદસૂરિ સપરિકરાજી વિનય કરઈ ગુણબરિ સુણ૦ ૭૧ રાજનગરિ સંઘનાયકે છ દેસી પનીઓ સુજાણ; વિજયાણંદસૂરિ તેડીઈ જ કરવું પ્રતિષ્ઠા મંડાણ. સુણે ૭ર [ ૧૩૪ ] 2010_05 Page #284 -------------------------------------------------------------------------- ________________ લેષ લગે ગુરૂરાજનઈ જી અછઈ પ્રતિષ્ઠા કાજ; આસિ દીઓ અનુચાનનઈ જી અહ્મ મરથ આજ. સુણે ૭૩ ના લષી આવી ગુરૂતણી જી ફિરી લષીઓ વલી લેખ; આણું લહી દીવાણુની છે કે ન ધરઈ તે દ્વેષ. સુણે ૭૪ તે પણિ તેણુઈ નકારિઉં જ કામને થયા એ વિલંબ મનમયલું તવ ઉઘડિઉં છ લીખ ન લાગઈ અંબ. સુણે ૭૫ ગુરૂપષિને કાગળ લખ્યું છે એ સિઉં કીધું કાજ; આચારજિપદ રાષીઉં છ ન રહી આપણી લાજ. સુણે ૭૬ ગુરૂ વલતું તેહનઈ લષઈ જી કારણ બઢું એક 10 સમવાય સહુ હાથે કરીજી કરસિઉં તુમ મનિ તેહ. સુણે ૭૭ તે કાગલ હાથે ચડ્યો છે રાજનગરનો સંઘ; ગુરૂનઈ તે જણાવિઉં છ કરઈ પ્રતિજ્ઞા ઉલંધ. સુણ૦ ૭૮ વલી એક વાત નવી સુણે જ પાષી ષામણ ઠામિ; નામ ન લિઈ અનુચાનનું છ કિમ ચાલઈ તે કામ, સુણે ૭૯ 15ત્રીજઈ પષિ તવ કેવિ જી વિદ્યાવિજય ભણુતિ; પંન્યાસ પ્રમુખ ષમાલિઉં છ એમ કાં ગુરૂ બેવંતિ. સુણે ૮૦ સે ભણઈ રીતિ વડાતણું જ દીઠી તિમ મિં કીધ; નામિ તમે ષમાવજી તિમ સહૂ એહ પ્રસીધ. સુણે ૮૧ તવ મન વિષ્ણુ નામ ઊચારિઉં છ ક્રિયા ચલાવી તામ; 20 એમ કરતાં કિમ ચાલસ્વઇ છે રહસ્ય કિમ એ મામ. સુણે ૮૨ એક વિચાર અલગ કરી જી થાઈ ન અનુચાનક આવી પૂછાઈ અનુચાનનઈ જી કહઈ જિમ વાધઈ વાન. સુણે ૮૩ રાજનગર ખંભાતિને છ સંધ લષઈ વલી લેષ; તપગપતિ પદ એમ કસિહંજી કરસિહં અતિહિં વિશેષ.સુણે ૮૪ 25 હવડાં દેવું નહી ભલું જ સંઘતણે એ ભાવ; વિજયરાજ વાચક વરૂજી વીનવઈ સહજ સભાવ. સુણે ૮૫ સંઘવયણ ન ઉલંઘીય છે કાં કરે એહ આકૃષ્ટિ, તાણુતાં પ્રભુ તૂટસ્થઈ હાથથી જામ્ય વિછૂટિ. સુણો૮૬ [૧૫] 2010_05 Page #285 -------------------------------------------------------------------------- ________________ કરી કદાગ્રહ જે પ્રભુ જી કરસ્ય પદને થાપ; પછઈ પછતા થાયર્ચાઈ જ ભેગવચ્ચે તે આપ. સુણે ૮૭ કહઈ ગુરૂ દેતાં જે હોઈ જી સહી કરવું એ કામ; લેપી સંઘ સહૂ સાધુનઈ જી દીધું પદ દુષ ધામ. સુણે ૮૮ 5વિજયાણંદસૂરીસિરૂ જી વિનયવતમાંહિ લી; રાગ દેસ મનિ કે નહી જ કરઈ સેવા નિસિ દી. સુણે ૮૯ પણિ તે તાકઈ નવિ ભલું જ જાયે સહૂઇ સભાવ; ખંભાતીસંધિં જઈ કરી જી વીનતી માસિ એ ભાવ. સુત્ર ૯૦ ના ન કહેવાય તેહતણું જ દીધો તેણુઈ આદેસ; 10ષભનયરિ આવી આ જી એછવ અતિહિં વિસેસ. સુણો ૯૧ સૂરતિમાં તેણુઈ સમઈ જી દેસી સામે સુજાણ; પ્રેમ દેસી પૂજા તણે છ નાગજી નહી અયાણ. સુણે ૯૨ આણુ અણાવી તેહની જ પાંગરીઆ ગુરૂરાજ; જબૂસરિ સંઘ ઠામ ઠામના જ વંદી સારઈ કાજ. સુણો. ૯૩ 15 ઈત્યાદિક સંઘ સવે મિલી છ દર્શન સાથં વીચાર; પૂજ્ય ચોમાસું ઈહાં કરાઈ છે તે હાઈ રંગ અપાર. સુણો) ૯૪ અંગ પૂજા લહણુ પ્રભાવના હોઈ અસંખ્ય અપાર; ભરૂચિ બંદિરિ આવીઆ જ ઓછવના નહી પાર. સુણ૦ ૫ છે ઢાલ છે દૂછા. ૬ સૂરતિસંઘ વષારીઓ તેણઈ લષીઓ એ લેષ; ત્રિણિ પષ્યિ ઉપાસિરા તુમ મનિ કસ્યા વિશેષ. સમઝી આવે તે ભલું સહુ મનિ હાઈ સંતેષ; વલત ઉત્તર ગુરૂ લષઈ નહી મનિ રાગ નઇ રેષ. વિજયદેવસૂરિગુરૂતણુઈ આદેસિં ચોમાસિક સૂરતિબંદિરિ આવવું જોયે તમે વિમાસિ. વિજય પષ્ય સંઘ સાથિ મિલી સાગરસિઉં નહી લાગ; [ ૧૩૬ ] 2010_05 Page #286 -------------------------------------------------------------------------- ________________ તુમે બિહુ સમઝી જે કહે તે અશ્ર્વ સુધા માગ, વરીઆવિ ગુરૂ આવીઆ ભરૂઅચિના સંધ સાથિ; સૂરતિસંઘ સહૂ સામહ્યો સલ કરઇ નિજ આર્થિ શુભ મૂહૂરત લગઇ તિહાં રઇ વંદઇ વખારી સા; ૐ વિજયતિલકસૂરિ ગાયતાં તેડુ ઉઠ્યા ઉલંધ. દાસી સામા પ્રેમજી તેણુઇ અતિ આદર કીધ; રહેા વાસેા ગુરૂપદષ્ટિ કરીય મેલ પ્રસીધ. તે કહુઇ તિહાં આવ્યા પછી કરઇ મૂહૂરત ગુરૂરાજ; હરા સહૂ શ્રાવક ઘણું સીધાં છિત કાજ. ૫ હાલા વીવાહલાના ઢાલ. માઇ ધિન્નસુપન એ, એ દેસી. 10 15 20 25 ૧૨ પંચશત મુદ્રા અંગપૂજાઇ દિન આદિ, એમ દિન પ્રતિ એછવ અધિકા હાઇ આહાલાદિ; દિન ત્રીજઇ વષારીઆ શ્રાવક આવ્યા પંચ, વાંદીનઈં કહુઇ પ્રભુ કરવા હવઇ સ્યા સચ. ગુરૂ કહઇ સ્યા માટિ તે કહઇ કારણ એક, જો તે ચિત્તિ આવઇ તા થઈય સહૂ એક; તા ગુરૂ કહર્ષ કહું તે વાંકુ જે તુમ ચિત્તિ, અમ તુમ ગુરૂ એકજ આણુ ધર્` તસ પ્રીતિ. તા કહઇ તે શ્રાવક શ્રીવિજયતિલકસૂરિ રાય, હવઇ ગીત તેહના કુહુ એમ કેાઇ ન ગાય; તા સહૂઇ ચરણે આવી વદઇ ભાવિ, અસી સીષ સુગુરૂની અહ્મન” છઇ એ સાવિ તા પ્રભુ તસ ભાસઇ અાન” તસ ઉપગાર, એમ કરતાં સામીદ્રોહપણું એ અપાર; [ ૧૩૭ ] 2010_05 ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ Page #287 -------------------------------------------------------------------------- ________________ વલી ગીત અદ્ભારાં જિમ તુમે કુહુ તિમ કી જઈ, એમ નહી કહઈ વલતું અવર ઉપાય ધરી જઈ. ••••••••••••••••••••••••••••••••••••••••• ૧૦૭ ૧૦૮ - 10 ૧૦૯ ૧૧૦ 15 શ્રીવિજયદેવસૂરિ વિજયતિલક રાજ, એ બિહુનાં ન ગાવાં તે સહી સમરઈ કાજ. પ્રભુ પભણુઈ એહવું અમથી એ નવિ થાય, સુણી ઉત્તર એહવે તે આવ્યા તિમ જાય; ચોમાસામાંહિં વરસતઈ વરસાતિ, નવસારીથી તે પ્રીતિવિબુધ આયાતિ. વડી નદી ત્રિણિ તે વાહણિ ઉત્તરી જાણિ, આસાઢ વદિ સાતમિ બાર ગાઉથી માનિ, તેણઈ સાસન હેલિઉં કહેવાયું જગમાંહિ, ષિણ અલગું માંડિલું ગભેદપણું તિહાઇ. શ્રીવિયાણુંદસૂરિ તે પણિ મનમાં નાણિઉં, તે દેશી સઘલે શ્રાવકિ મન તે તાણિઉં; રાજનગર ખંભાત સૂરતિનઈ સંધિં લષીઉં, આદેસ તુમારઈ આચારજિ સહુ સુષિઉં. તે ઉપરિ અલગુ ષિણ એ કુણ ગછ રીતિ, એમ આણ કુમારી ન હુઈ જણાય ચિત્તિ, વિણ આણુિં કીધું તો તસ દેવી સીષ, છાવરસ્ય જે તે વારૂ નહી એ દષ. લષઈ વિજયદેવસૂરિ કારણિ કીધું એવ, સાગરમાં જાતાં શ્રાવક રાષણ હેવ; વાંચી તે સંઘિ કર્યો વિચાર તે ઊંડે, મેલ ધર્મ જાણુનઇ કીધુ પણિ નહી રૂડે. આગલિ એ ન ચાલઈ જિમ હૂતું તિમ કી જઈ, પૂછઈ નિજ ગુરૂનક તે કહઈ છેહ ન દીજઇ; [ ૧૩૮] ૧૧૧ 20 ૧૧ર 25 ૧૧૩ 2010_05 Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જે કહઈ તે કરવું જે કરઈ તે તિમ હાઉ, અલગું નવિ કરવું ભેદ મકરસ્યો કે ઉ. સુણું સાવય સાવી કહઈ એ ધિન ગુરૂરાજ, જૂઓ તેહનું કરણ એ તો વહઈ હજી લાજ; તે તરણ તારણ એ વિજાણંદસૂરિંદ, સેવા એ ગુરૂની કરવી મનિ આણંદ. ૧૧૫ છે ઢાલ છે હિ . ૧૧૭ ૧૧૯ મરૂમંડલિ સીપીઈ વિજયદેવ માસિ; 10 વિજયતિલકસૂરતણું શૂભ અછઈ જિહાં પાસિ. ૧૧૬ તિહાં મુનિ શ્રાવક ભાવસ્યું જાય વંદન કાજિક વાર તેહ ભટ્ટારકે નવિ જાવું મુઝ રાજિ. સંઘવી મહાજલ ભલે ધમ્મતણે તે થંભ; પાંચ રૂપઈઆ દિનપ્રતિ દેહરઈ ખરચ નહી દંભ. ૧૧૮ 15 દાતા સંવેગી સદા ફ્લિાવંત ગુણવંત તે તે ગુરૂનઇ વીનવઈ અવધારે માહંત. વિર પરંપરિ હીરગુરૂ બીજા જે કે સૂરિ, કુણુિં નવિ શૂભ નિધિઉં જસ નામિં સંકટ દૂરિ. ૧૨૦ વારિઉં એ નવિ જાયસ્પઈ થાસ્ય ફિરી વિધ; 20. અવિચારિઉં નવિ કીજીઈ કાં ન ધરે શુભધ. એક અવિચારિક સૂરિપદ બીજુ ભિન્ન વષાણુ, ત્રીજું લેષિ લિખિત તે ચેાથું વારિઉં ગાન. શૂભ નિષેધ એ પાંચમું અવિચાર્યા એ કીધ; હાથે આવિવું કાં પૂએ કહીઈ સહુ અપ્રસિદ્ધ [૧૩૯ ] ૧૨૧ ૧૨૨ ૧૨૩ 2010_05 Page #289 -------------------------------------------------------------------------- ________________ ! હાલ ૫ રાગ ગાડી. દેશી યેાગનાંની. ૧૨૬ રસવવસ તે કરણ કદાગ્રહ કહેણુ ન માનઇ એક રે, પૂરવસૂરિતાં જે સહૂઇ વાંધાં થલ અનેક રે; હીર જેસિ ગતણાં જે વાંદસ તે વસઇ ભાવિ' રે, સાવય સાવી જે શુભ ભાવી તે નિત વદઇ સુભાવિ રે. તે પણ સઘલઇ ક્રેસ સાંભલિઉં વલતા લિષીઆ લેખ રે, પ્રભુ કાં શાસ્ત્ર સિદ્ધાંત ઉથાપા તેહ ન માનઇ રેષ રે; 10 હવઇ સુર્ણા શ્રીવિજ્રયાણ દસૂરિ સૂરતિ કરી ચામાસ રે, ઘણુઢીવી વડસાલિ પધાર્યાં યાત્રા કાણુ પાસ રે. તિહાં ભરૂચિ ડુંગરજી દાસી કીકીખહિન સુજાણુ રે, ભણી ગણી જિનધરમ નિપુણા સાધુભગતિ સુપ્રધાન રે; પરિકર સહિત તિહાં આવી વદઇ વિનતી કરઇ એક સાર રે, 15કચરવાડઇ મેઘ સેઠ પ્રતિષ્ટા મન ધરઇ એ સુવિચાર રે. લાભ ઘણા પ્રભુ તુમન” હાસ્યઇ તિહાં આવિ ગુરૂરાજ રે, જિમ સૂરતિ મુદ્રા” પ્રભાવન પ્રમુખ લાભ સિરતાજ રે; નૃપતિ હુકમ કુરમાન કર્યાં છઇ ગ્રામાધીશ ભારમલૂ રે, તે પણિ ષુસી અઇ એણી વાતિ કહુઇ તે કીજઇ ભન્ન રે. ૧૨૭ 20 ગુજ્જરધરે પુરિ ગામિ નગર એ કુકુમપત્રિ પડાવી રે, સંધ તેડાવ્યા મુઝનઈં કહુઇ તુ શ્રીગુરૂ તેડી આવી રે; બ્રહ્મચારી રાઘવજી ષભાતી ધરમ કામિ પ્રવીણ રે, તે પપણુ જ ખૂસર શાંત વુહુરા આવ્યા ધરમાધીન રે. શીઘ્ર પધારો તપગચ્છનાયક દાયક સિવસુખ સાર રે, 25 મૂ હુરત ફ્ાગુણુ વિદિ ચાથિનઇ દિન નિરધારä ઉદાર રે; રાજનગર ષભાતી જ્યાતિષી સૂરવિજય પંન્યાસ રે, સહૂ મિલી સ ંઘ સાથિ જોયુ મુહૂરત એ સર્વાંસ રે. [ ૧૪૦ ] _2010_05 ૧૨૪ ૧૨૫ ૧૨૮ ૧૨૯ Page #290 -------------------------------------------------------------------------- ________________ કહઈ ગપતિ શ્રીવિજયદેવસૂરિ તાસ તણે આદેસ રે, હોસ્પઈ તે હું કરીસિ પ્રતિષ્ટા માહરઈ એહ વિસેસ રે; સૂરતિને સંઘ કહઈ પ્રભુ સુણઈ લષિઉં આવિર્ક છઈ એવ રે, રાજનગરનઈ સંધ્રિ પાઠવિર્ષ માણસ આસ હેવ રે. ૧૩૦ 5 આજકાલિ પણિ તે આવેસિઈ કર સઘલાં કામ રે, શુભ મૂહૂરત સાચવ પ્રભુજી નહી એ વિલંબને ઠામ રે, તવ પ્રભુ વેગિ સૂરતિ પધાર્યા રહી દિન નિ મંડણિ રે, રાનેરિ થઈ વરીઆવિ પધાર્યા ભરૂચિ કીદ્ધ મંડાણ રે. ૧૩૧ કયરવાડાને સંઘ તિહાં આવી પધરાવ્યા ગુરૂરાજ રે, 10 માણસ સહસ દસ તિહાંકણિ મિલિઉં એક પ્રતિષ્ઠા કાજ રે, બિંબ અઢીસઈ નાહાનાં મેટાં ૩ણ પિત પાષાણ રે, કરઈ પ્રતિષ્ઠા સંઘ સભાઈ અંજન વાસ સુવાન રે. ૧૩૨ પાંચ દિવસ સંઘભગતિ કરી બહુ ધૃત સૂષડી અપૂટ રે, ચાર સહઈ વલી યાચક અધિકા મિલિઆ બાંધઈ મેટ રે, 15 સંઘ સઘલ પહેરાવઈ વસ્ત્રિ નવનવે બહુ મૂલ રે, જણ પ્રતિ આપી સર્વ સંધ્યા યાચકજન અનુકૂલ રે. ૧૩૩ રૂપઆ દસ સહસ વ્યય કીધા સીધાં સઘળાં કાજ રે, તે દિનથી ધન સંતતિ સુખ ભરિ વાગ્યે અધિકી લાજ રે; સંઘ લાવ્યા સહુઈ નિજઘરિ વષાણુ સુણઈ નિતમેવ રે, 20 કરઈ પ્રભાવના સામીવત્સલ માસકલપ ગુરૂ હેવ રે. ૧૩૪ તાલ છે ૧૩૫ 25 રાજનગરથી મોકલ્યું માણસ એક ગુરૂ પાસિ; તે વલતું નવિ લષી દઈ તે જો તસ આસિ. બીજું ત્રીજું તિમ વલી તેહની તેહજ રીતિ; સીષ દેઈ વાલઈ નહી દંભ ધરઈ નિજચિત્તિ. [ ૧૪૧ ] ૧૩૬ 2010_05 Page #291 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 તેણુઇ પ્રતિષ્ઠા દિન લગઈઁ રાખ્યા તે ત્રિણુિ ક્રૂત; તે દિન વાલ્યા પછી સવે વાલાવ્યા એ સૂત. રાજનગરે ભાતિમાં ષિષ્ણુ અલગુ' મંડાવિ; ગછભેદ વલી તેણુઇ કી કાંઈઇ ચિત્તિ વિભાવિ તે સુણી રાજનગરતણા સંઘ વિચારઇ ચિત્તિ; એથી એતેા નીંપનુ એ નહી કુહુના મિત્ત. રાગ, માલવી ગાડા. 20 ૧૩૭ 2010_05 ૧૩૮ સુરસુંદરીના ઢાલની દેસી. શ્રીમુનિવિજયના સીસ સાહાયા શ્રીદેવવિજય ઉવઝાયા; ગુરૂભાઈ દનના સ ભાયા નિજ ગછપતિ વચન ઉજાયા. ૧૪૦ સાધુ પરિકર સઘલા બેલી સંધ સમુદાય સઘલેા મેલી; કરઇ વીનતી શ્રીગુરૂ પાસð સુણા વીનતી સહૂ એમ ભાસઇ. ૧૪૧ મેલ કીધા હતા વિજયદેવિ થયુ ભિન્નપણુ તેહની ટેવિ; એહના મનમાંહિ હતુ કૂડુ એઇ લણું દેષાડયું ભુંડું. ૧૪૨ અન્નારઇ હવઇ તુો નાથ મત કરયા તેના સાથ; કૂડા કપટીસ્યુ ન કરો સગ મનમઇલાસ્સુ કિસેા રંગ. કૃષિ ધાયા ન ઉજલ કાગ તેસિઉં નહી આપણેા લાગ; જેહનઇ નહી વચનની મામ તેહનું સિઉં આણુઇ કામ. પુરૂં સઃ— ૧૩૯ વારીતા જે નિવ રહઇ વેાલાન્ગેા નિવ જાય; મેહુલિઉં ટારસસીદરૂ જિમ ભાવઇ તિમ જાય. શ્રીવિજયાણું દસૂરિદ્ર હુઇ વાચ સુણેા નહી ક્ દ; તસ કહેણુ કરો અંગીકાર પણિ ભિન્નપણું નહી સાર. જો આપણું તેહનઇ મિલિઆ તેા વાંક ન ગણવા સલીઆ; 25 એમ વાર વાર નહી વારૂ મન હાથિ કરા ઉપચારૂ, કહઇ સંઘ સુણા ગુરૂરાજ એહ સાથિ નહી અદ્ભુ કાજ; જેણઇ હીરસ ગનઇ હેલ્યા તેહ સિઉં વલી તુાન” ભેલ્યા. ૧૪૮ [ ૧૪૨ ] ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ તેહઈ પણિ તે મનિ મયલે બેલિઉં નવિ પાલઈ પહેલે એહની તે મુંકે આસ તુટ્યા ગપતિ લીલવિલાસ. પટા લિષીઆ ઠામે ઠામિં વિજયાણંદસૂરીનામિં; ધરમ જાણ કર્યો હો મેલ તેણુઈ કીધો છેકર પેલ. ૧૫૦ 5લિખ્યા બોલથી ગપતિ ચૂક્યો તે માર્ટિ એ ગપતિ મુક્યો ગચ્છનો નહી એસ્યું સંબંધ જૂદા હુઆ એ જાણે પ્રબંધ. ૧૫૧ પાંચ નગરિ પાંચ લેખ મુકયા રાજનગર પંભાતિ નહી ચૂક્યા બહેનપુર સૂરતિમાંહિં દર્શન જુદું કરઈ ઉછાહિં. ૧૫ર સિવપુરી નડેલાઈ જાલેરિ મહાજલ કરઈ જાતનિ રિ, 10 ગછ આવ્યે સઘલે હાર્થિ વાચક પંડિત મુનિ સાથિં. ૧૫૩ શાંતિદાસથી એ રીસાણે અપયશ જગમાંહિં ગવાણે ગુજરાતિથી વિહાર કરાવ્યે વલતે તે દુષ ઉપા. ૧૫૪ મરૂમડલિ ભાષરિ સેવઈ નિજકરણીનાં ફલ લેવઈ; હવઈ વિજાણંદસૂરિંદ કરવાડઈ અતિ આણંદ. ૧૫૫ 15 જંબુસરિ આગ્રહ જાણી પૂજિ ચઉમાસી ચિત્તિ આણી, સીર સંડાધીશ તાસ લિષિત કરાવી જગીસ. સંઘિ તિહાં ગુરૂનઇ તેડાવ્યા કરવાડાના સંઘસિવું આવ્યા; ડિલેઈઈ કીદ્ધ મંડાણ સંધેડાને સંઘ સુજાણું. ૧૫૭ આવી સામહિ8 તિહાં કીધ કીધા એછવ અતિહિં પ્રસીદ્ધ; 20 પુણ્યવિજય વાચકપદ આપ્યું ભેટ્યા પાસ લેઢણુ પુણ્યથાપ્યું. ૧૫૮ સંપેડઈ પૂજ્ય પધાર્યો તિહાં શ્રાવક ભાવ વધાર્યો, સીરિ ગુરૂજી પધારઈ લાભ ઝાઝા તિહાં તે વધારઈ. ૧પ૯ તેહવઈ આવિ તેડું ખંભાતી પધારે ગુરૂ શિવતાતી; વેગિ ગુરૂરાજ તિહાં આવ્યા સંઘ સહુઈન મનિ ભાવ્યા. ૧૬૦ 25તિહાંથી રાજનગરિ સીધાવ્યા શાંતિ ભાવવિજય મનિ ભાવ્યા; વાચકપદ તેહનઈ દીધાં કાજ સઘલાં સંઘનાં સીધાં. ૧૬૧ ભાગી તપગચ્છરાય જેહનઈ નામિં નવનિધિ થાય, વિવહારી શ્રાવક ભાવિ ધન પરચઈ ઉલટ આવિં. [ ૧૪૩] ૧૫૬ 2010_05 Page #293 -------------------------------------------------------------------------- ________________ કે કરઈ સીઅલ ઉચાર ઉપધાન વહઈ કે સાર; કે માલારેપણુ કી જઈ ધર્મદાસસાહિં જસ લી જઈ. ૧૬૩ વિસા બદા કેસવ ધર્મધારી કરતિ જગમાં હિંગેરી; શ્રીગુરૂ જિહાં જિહાં પધારઈ મુદ્દાઇ લહણ વધારઈ. ૧૬૪ 5 પ્રભાવના પૂજા અંગ એમ ઓચ્છવ અધિકા રંગ; તપગપતિ એ ઘણું જ આયુ અવિચલ હાયે અતી. ૧૬૫ છે ઢાલ છે રાગ ધન્યાસી. - ઉધારમાં હિં. 10 આવઈ આવઈ ઋષભને પૂત્ર ભારતનુ૫ ભાવસ્યું છે. એ દેસી. નડાલાઈ નગરી સેહામણું એ, તિહાં વસઈ ઈmનિધાન તે, સંઘપતિ ગુણુભર્યો એ સીપા વીરપાલ કુલદિનમણુ એ, મેહાજલ ગુણગેહ તે, મનેર બહુ ધરઈ એ. ચાર બંધવની જોડલી એ, ચાંપા કેસવ પ્રધાન તે, કૃષ્ણ ગુણમણી એ; જસવંત સંઘવી અતિભલે એ, વલી જયમલ વડવીર તો, કાકે બહુ ગુણ એ. કમરાજ ગુણરાજ જેડલી એ, 20 મેહાજલના સુપુત્ર તે, ગુણમણિ આગરા એક નાથા નારાયણ દીપતા એ, કેસવવંશ અવતંસ તે, લખ્યમી કરતિ ઘણું એ. વદ્ધમાન રૂડે સેહામણુ એ, ચાંપાનંદન સુખકાર તે, જગજન મેહતા એ 25 ધનરાજ સુખરાજ બેલિ ભલી એ, કૃષ્ણાનંદન ગુણવંત તે, ગુણગણ શોભતા એ. ૧૬૯ [ ૧૪૪]. 15 2010_05 Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧૭૧ ૧ર. હરચંદ સંઘવી બહુ ગુણી એ, દાની વિનઈ અપાર તે, જયમલ સુત વડે એક ઋષભદાસ લક્ષ્મીદાસ ભલા એ, જસવંતના જસવંત તે, રૂપિં રાજતા એ. 5નિજ નિજ વંસ વધારતા એ, વટશાષા વિસ્તાર તે, દિન દિન વાધયે એક ચારબંધવ સીહ સારિષા એ, કરઈ યાત્રા વિચાર તે, વિમલાચલતી એ. પૂજ્ય વાંદજઈ ઉલટ ધરી એ, 10 તેડી જઈ મરૂદેસિ તે, ઉચ્છવ ઘણા કરી એ, ઋાર બંધવ ચિતિ આવીઉં એ, જેવરાવી મુહુરત સાર તે, એછવ રંગ ઘણા એ. સંઘપતિ વિનતી બહુ કરઈ એ, સંઘ આગલિ સુજાણ તે, યાત્રા કારણે એક 15 સંઘ મુખ્ય સા કરે.ભલે એ. ઠાકુરસી સુત તાસ તો, વલી શ્રાવક સુણે એ. સા રૂપે જેસિંગજી એ, વલી સા જી પ્રધાન તે, ના સુત વડે એ, સા તેલા સુત રૂઅડે એ, 20 સૂરજી અતિ સુકમાલ તે, ચંદ્રસેન સુત વડે એ. ધના ટીલા બહુ જોડલી એ, હે મરૂ સુત તાસ તે, અતિહિં શોભતા એક સા ભેજે વલી શેભતે એ, સા ફૂલ મનમાં ગેલિ તે, મુનિજન પષત એ. 25 સા વેલો બહુ હષર્યું છે, મનહર સામલ સાથિ તે, ચારે સુત ભલા એક [૧૪] ૧૭૩ ૧૭૪ ૧૭૫ 2010_05 Page #295 -------------------------------------------------------------------------- ________________ એ, ૧૭૭ ૧૭૮ ૧૭૮ ચાંપા તાલા બહુ જોડિ ભલી એ, કેસવ કર્મસી ઉદાર તે, તે ના સી (?) સહી એ. ૧૭૬ સંઘપતિ કેરી વીનતી એ, કીધી સંઘ્રિ પ્રમાણે તે, બહુ જન હરષીઆ એક 5 સાકી તે વલી સુત વડા એ, ઝીપ રાયચંદ જાણિ તે, ધરમી અતિભલા એ. બાંધવ બેહુ સારિષા એ, પી નાથે વલી સાર તે, પ્રમુખ સંધ ઘણે એક વાચક દેવવિજય ગુણ એ, 10 ભાવવિજય શુભભાવ તે, સા િવિરાજતા એ. નડેલાઈ નગરીથકી એ, મેહાજલ સંઘનાહ તે, મરથ ચિત્તિ ધરી એ, વિમલાચલગિરિ યાતરા એ, સંઘપતિ કરઈ પ્રયાણ તે, સંઘ સાથિ કરી એ. 15કે આવઈ આવઈ શેત્રુંજગિરિ સાર કે, ભાવ ભલઈ કરી એક સેહઈ સેહઈ પ્રબલ પ્રભાવ કે, ભારતતણી પરિ એ. આંચલી. ૧૮૦ દેસિં દેસિં કુંકુમતરી એ, પાઠવી હૂત પક્ષવિતે, ભલી પરિ તે સહૂ એ, નડુલાઈનગરીથકી એ, 20 વરકાણુઈ કઈ યાત્ર તે, પૂજઈ રંગ ધરી એ. કે આવ. ૧૮૧ સંધ આવઈ ઠામ ઠામના એ, દેસનગરના સાર તે, ઉદાર આડંબરિં એક હય ગય રથ સવિ સજજ ક્ય એ, પાષરીઆ કેકાણુ તો, નીસાણે નાદ ગડગડ્યો એ. કે આવ૦ ૧૮૨ 25 મરૂમડલ મેવાડને એ, સંઘ મિલીઓ બહુ ગિ તે, અંગિ આનંદ ઘણે એક [૧૪] 2010_05 Page #296 -------------------------------------------------------------------------- ________________ સીરેહસંઘ આવીએ એ, રાય તિહાં અષયરાજ,મિલીઆ રંગ ઘણુઈ એ. કે આવ૦ ૧૮૩ જોડિ નીસાણની રાય દીઈ એ, વલી દીઈ સુભટના ગ્રંદ તે, હરષિ બોલાવી આ એક 5 આણુ કહી નિજ નુપતણી એ, સાજ ભલઈ સંઘ સાથિ તે, સીરેહીથી સંચરઈ એ.કે આવ૦ ૧૮૪ પાટણિ દેવ જુહારીઆ એ, કુણગિરિ કી મંડાણ તે પહતા સંસિરઈ એ; સંઘ ઘણું આવી મિલઈ એ, 10યાત્રા કરી બહુ ભાવ તે, હરષ ઘણુઈ કરી એ તિહાંથી ચાલ્યા ઉલટ ઘણુઈ એ, સંધ આવ્યો સિરજ તે, તેજ અધિક તપઈ એ કે આવ. ૧૮૫ દેસી મનિઆસિઉં મિલી એ, કરઈ વીનતી ગુરરાજ તે, યાત્રા કારણિ એ; 15 રાજનગરીસંઘ સામર્શે એ, લકઈ કીદ્ધ મંડાણ તે, ચોમાસું ફાગુણતણું એ. કે આવ૦ ૧૮૬ વિજાણંદસૂરી આવીઆ એ, વલી વાચક સિદ્ધચંદ તે ભાવવિજ્ય ભલા એક પંડિત મુનિ બહુ પરવર્યા એ, 20 સાધુ સવાગત માન તે, બીજા સહુ મિલી એ. કે આવક ૧૮૭ સાધુ દર્શનિ થઈ પાંચસઈ એ, સ્વપરપષ્યના જાણિ તે, વાણિ અસી સુણી એ, બારસઈ સેજવાલાં ભલાં એ, એકશત રથનું પ્રમાણ તે, ઉંટ અઢીસઈ સવે એ. કે આવ. ૧૮૮ 25 પંચસઇ સાર તુરંગમા એ, તેતા તે અસવાર તે, સુભટ સવે મિલી એ, [ ૧૪૭ ] 2010_05 Page #297 -------------------------------------------------------------------------- ________________ હથિઆરબંધ સહસ સુણ્યા એ, વલી ઉપરિપંચસત્ત તે, માઝનઈ જાણિઈ એ. કે આવ. ૧૮૯ દેવગાયન સમ ગાયના એ, ગાય ગીત રંગ રેલિ તે, રીતિ ભલીપરિ એક 5 તિમ નારી કેકિલ સરિ એ, રૂષિ ભસમાનિ તે, ગાય ગેલિસિઉ એ. કે આવ૦ ૧૯૦ ભારેછડ ગાડાં ઘણાં એ, થાકાં જન વિશ્રામ તે, તરસ્યાં જલ પીઈ એ; વીસ સહસ માણસ ભલાં એ, 10 શ્રાવક અવર લેક તે, પાર ન પામીઈ એ. કે આવ. ૧૯૧ વાર્ટિ જે જે ગરાસીઆ એ, લયા તાસ ગરાસ તે, ચાર નાસી ગયા એક પાલીતાણુઈ પધારીઆ એ, ચ્ચાર એડિ નીંસાણ તે, ગુહિરાં ગડગડઈ એ. કે આવ૦ ૧૯૨ 15 .. ••••••••••••• પંચશબદ ભેરી ભલી એ, તિવલ નફેરી નાદ તે, સરણાઈ ભલી એ, કે આવ૦ ૧૪ વીણ તાલ મલ વલી એ, 20 ઘુઘરના ઘમકાર તે, પેલા પેલઈ ઘણું એક ડુંગર મેતી વધાવીઓ એ, નવ નવ નાટારંભ તે, ગીત ગુંજતણું એ. કે આવ૦ ૧૯૪ પર મંડાવી સાકરજલિ એ, એલચી વાસિત સાર તે, કુમકુમે છાંટણાં એ; 25 ચેકી ચકલઈ સુભટ ઘણું એ, દીસઈ કામે કામિ તે, સંઘપતિ સેવકા એ. કે આવ૦ ૧૫ ગિરી ગરાસીઆ જે છૂતા એ, ઊઠી ગયા તે અપાર તે, અતિ અપમાનીઆ એક [ ૧૪૮ ] 2010_05 Page #298 -------------------------------------------------------------------------- ________________ જાણી ગિરિને ગરાસીઓ એ, આ માણસ મેલિ તે, કઈ કિમ દુહવી એ. કે આવ૦ ૧૬ અહ્મ હકમ વિણ એણુઈ ગિરિ એ, ન ચડઈ કે નરનારિ હૈ, તુમ જન કિમ ચડઈ એ; 5 કહઈ સંઘપતિ નૃ૫ હકમસિઉં એ, યાત્રા કરઈ સહુ લોક તો, લાગ કયે તુાતણે એ. કે આવ. ૧૭ બેહસિ કરંતાં સુભટ સવે એ, સજજ કર્યા હથીઆર તે, હક્કારવ હૂઆ એક નાઠા ગિરિના ગરાસીઆ એ, 10 પઈઠા જઈ ગઢિ ગામિ તે, સંઘદલિ વીંટીઓ એ. કે આવ. ૧૮ નિવારઈ માણસ ભલાં એ, ઠામિ ગયા સવે તેય તે, મીનતિ બહુ કરઈ એ, સંઘદલ બલદેવી કરી એ, છાના છપીઆ તેહ તે, કઈ મુઝ કાંઈ દીઓ એ. કે આવ. ૧૯ 15 સંઘ સવે યાત્રા કરઈ એ, નિરભય થઈ રલી આતિ તે, પુણ્ય પોતઈ ભરઈ એ; સૂરજિકુંડિ તનુ શુચિ કરી એ, જોતિ પષાલી સાર તે, સાર કેસર ઘસઈ એ. કે આવ૦ ૨૦૦ ••••••••••••••••••••• 20 ; અરચઈ દેવ સુભાવસિર્ફ એ, ભાવન ભાવઈ એહલાસિ તે, માગ ન જનતણે એ. કે આવ-૨૦૧ અગર ધૂપ તિહાં મહઈ મહઈ એ, એક ગાયન નાચંત તે, એછવ અતિઘણુ એ 25 એમ દિન દસ તિહાંકણિ રહ્યા છે, દિન દિન ભેજન દાન તે, સંઘનઈ બહુ માનસિઉં એ. કે. ૨૦૨ વીસ સહસ માણસ ભલાં એ, નિત નવલાં પકવાન તે, જાસક સહુ જમઈ એ; [ ૧૪૯ ]. 2010_05 Page #299 -------------------------------------------------------------------------- ________________ કરઇ વિ સંઘની પહેરામણી એ, સંઘપતિ સુત કમરાજ તેા, સજ્જનિ પરિવો એ.કે આવ૦ ૨૦૩ યાત્રા કરી અહુ ભાવસિä એ, રૂપઈઆ સહસ પાંચ તા, ભંડાર દીઇ એક 5 તલપદ લેાક પશુ સવે એ, ભાજન દેઈ પકવાન તા, વાન વધારીએ એ. લાક કહઇ ધન વ્યય ઘણા એ, કીધેા એણુઇ અપાર તા, યાત્રા કારણ એ; યાત્રા કરી બહુ ભાવસિ§ એ, 01 આવ્યા અમદાવાદિ તા, દસ ટ્વિન તિહાં રહ્યા એ.કે આવ૦ ૨૦૫ કે આવ૦ ૨૦૪ સંઘવત્સલ વલી તિહાં હવાં એ, સંઘવી કહુઇ.ગુરૂરાજ તેા, સીરાહી રીઇ એ; શ્રીવિજયાળુ દસૂરીસિરૂ એ, સંઘ સાથેિ કરી યાત્ર તેા, રાજનગરથી પાંગો એ. કે આવ૦ ૨૦૬ 15મમડિલ પધારીઆ એ, એછવ અધિક મંડાણુ તા, ભવિયણ મુઝવઇ એ; સીરાહી પુજ્ય પધારીઆ એ, ઓચ્છવ કીધા અપાર તા, સામહીઉં ભલુ' એ; કે આવ૦ ૨૦૭ સીરાહીથી સઘપતિ ચાલીયા એ, 20 આવ્યા નડાલાઈમાહિ` તા, વાજા' વાજતઇ એ. બીજું ચામાસુ ધવલીઇ એ, ત્રીજું નડુલાઇ ચામાસ તા, ચાથુ વાઘસિણુ એ. કે આવ૦ ૨૦૮ લૂણાવાસિ પધારી એ, સાહ કાહાના પુણ્યવંત તા, ખિમ ભરાવી એ; 25 કરી પ્રતિષ્ટા તિહાં ભલી એ, વાચકપદ એક દ્વીધ તા, સીરાહી આવીઆ એ. કે આવ૦ ૨૦૯ [ ૧૫૦ ] _2010_05 Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ગુજરધરથી સહુ સંધિં એ, પાઠવી આ પરધાન તે, શાંતિવિજયગણું એક સંઘ વિનતી સઘલી કરી એ, પધારઈ ગુરૂરાજ તે, રાજનગર ભણી એ. કે આવ૦ ૨૧૦ છે ઢાલ છે રાગ ધન્યાસી. રાજનગરિ ગુરૂરાજ પધાર્યા ભવિયણ અતિ આણંદ જી; ધર્મધ્યાન બહુમાન ઉપાય પામઈ પરિમાણંદ જી. દાન દઈ બહુ ગુરૂઉપદેસિં પાલઈ સીલ સુભાવિ જી; 10 તપતાઈ વરભાવન ભાવિ ધન વાવઈ ગુરૂ આવિ જી. ૨૧૨ વાચક વિબુધ બહુ મુનિ પરવરીએ રાજઈ શ્રીગુરૂરાજ જી; વિજયતિલકસૂરિ પટપને દીપાવઈ ધર્મકાજ છે. ૨૧૩ ઉદયવંત અધિકે મહિમંડલિ પ્રતિપ જગ ઉપગારી છે; મેરૂમહીધર મહી રવિ સસિહર સાયર થિરતા ધારી છે. ૨૧૪ 15તિહાં લગઇ એ આસીસ અનોપમ તાય બહુ નરનારી છે, એ ગધારી બહુ હિતકારી સાચો પરઉપગારી છે. ૨૧૫ સંવત સસિ રસનિધિ મુનિ વરસિં પિસ સુદિ રવિકરગિંજી; રાસ રચિઓ એ આદર કરીનઈ શાસ્મતણુઈ ઉપયોગિ જી. ૨૧૬ વીસલનયરિ કેસવસા નંદન ધિન્ન સમાઈ માય છે; 20 શ્રીરાજવિમલવાચક સીસ અનોપમ મુનિવિજયવિઝાયછે. ૨૧૭ તાસ સીસ પભણુઈ બહુ ભગતિ દર્શનવિજય જ્યકારી છે; તે ગુરૂની હું આણુ આરાધું જેણુઈ લાજ વધારી છે. ૨૧૮ નયર બરહાનપુરમંડણ મેટે શ્રીમનમેહનપાસ છે; તાસ પ્રસાદિ એ વિસ્ત મહિમંડલિ એ રાસ છે. ૨૧૯ 25એ ગીતારથ જગહિતકારી તેહ તણે હું દાસ છે; [૧૫૧] 2010_05 Page #301 -------------------------------------------------------------------------- ________________ ધર્મવંત વલી ગુણના રાગી આણું અધિક ઉલ્લાસ જી. રર૦ કૃપા કરી મુઝ ઊપરિ સહુઇ કર શુદ્ધ પ્રબંધ છે, કાહાને માતર ગાથા છંદિ જેહ અશુદ્ધ હોઈ બંધ છે. ર૨૧ જિહાં લગઇ એ શાસન શ્રીજિનનું જિનઆણાના ધારી છે; 5 તિહાં લગઇ એ ભયે સુણ રાસ વિજય જ્યકારી છે. ર૨૨ ઇતિ શ્રીતપાગચ્છાધિરાજશ્રીહીરવિજયસૂરિવચનારાધક છે ભટ્ટારકશ્રીવિજયતિલકસૂરિરાસ: સાગરફંડીગર્ભિત સંપૂર્ણ: ચિર જીયાત છે શ્રીબરહાનપુરનગરે લિખિત પં. દર્શનવિજયેન એ છે કે સ્વાન્યપપકારબુદ્ધિયુકતેન છે મુમતનિરાકરણાય કમેનિ10 ર્જરણાય ચ શ્રીરહુ કલ્યાણું ભવતુ ! 2010_05 Page #302 -------------------------------------------------------------------------- ________________ કફ બહાર પડી ચૂકી હૈ એતિહાસિક-રાસ સંગ્રહ. ભાગ 3 જો. પહેલા અને બીજા ભાગની માફક આ ત્રીજા ભાગમાં પણ જુદા જુદા કવિઓએ બનાવેલા ઈતિહાસને ઉપયોગી 8 રાસાઓ આપવામાં આવ્યા છે અને તે મૂળ રાસાઓ ઉપરાન્ત કથારૂપે તેને સાર અને તે સારમાં આવેલા ખાસ ખાસ નામ ઉપર વિસ્તારથી ઐતિહાસિક નાટ પણ લખવામાં આવી છે. આ ત્રીજો ભાગ પણ ઇતિહાસપ્રેમીઓને માટેજીવનચરિત્રાના રસિકોને માટે પણ ખાસ ઉપયોગી દળદાર ગ્રંથ બન્યા છે. માટે તાકીદે મગાવી લે. કિંમત માત્ર રૂપીયા બેજ રૂ. 2-0-- 9 મો: શ્રીયશોવિજય જૈન ગ્રંથમાળા. હેરીસરોડ, ભાવનગર-(કાઠીયાવાડ) Jain Education international 2010 05 For Private & Personal use only