SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તે ગચ્છભેદ કર્યો, એ પ્રસિદ્ધજ વાત છે. અગર તે જુદી રીતે ઉપદેશ આપે છે, તો હેનું કારણવિશેષ આપે પૂછવું જોઈએ.” | દર્શનવિજયજીના કહેવા પ્રમાણે વિજયસેનસૂરિએ ભક્તિસાગરને પૂછયું. પરંતુ તે એક અક્ષર પણ ઉત્તર ન આપી શક્યા. આથી સાગરપક્ષવાળાઓની મહિમામાં હેટી હાની થઈ. તેઓ હાંથી નિસ્તેજ થઈને ઉઠી ગયા અને દર્શનવિજયને શાબાશી મળી. આ વખતે સૂરતન નાનજીસી (દર્શનવિજયને ભક્ત) આવે. હેણે ગચ્છનાયકને વંદણ કરી. પછી કહેવા લાગ્યું કે“મહારાજ ! એકજ દર્શન-સિંહે નિડર થઈને સાગરના પક્ષવાળાઓ સાથે ચર્ચા કરી. હીરવિજયસૂરિના વચને ઉપર હેમને સંપૂર્ણ રંગ છે. વળી તે અમ્હારી સહાયથી અભંગ-જયવાળા થયા છે, અગર આપ સાગરપક્ષવાળાઓના વચનોથી સાચી–ટી વાત મનમાં રાખશો, તે અમારા કુટુંબની વાત જાણેજ છે. દર્શનવિજયના પક્ષમાં અમે થઈ જઈશું.” આ સાંભળી ગચ્છનાયકે કહ્યું – અવિચાર્યું કામ હું કરુંજ નહિં. હું દર્શનવિજયના ગુણને સારી રીતે જાણું છું. હેમાં વળી હમારા કહેવાથી વિશેષ ખાતરી થઈ. હેનામાં અવગુણ–દેષ છેજ નહિં. નાનજીદેસી! લ્હમારું વચન હારા મનમાં વસ્યું છે. હમે સૂરતના અધિકારી વિશેષ છે, માટે હમને લગાર પણ દુઃખી કરીશ નહિ.” પછી નાનજીદેસી પિતાને સ્થાને ગયે. એ પ્રમાણે ત્રણ દિવસ સુધી વિવાદ ચાલ્ય. સૂરિજીની સિફારશ. સાગરના પક્ષવાળાએ ઠેકાણે ઠેકાણે દડા જેવા લાગ્યા. હેમણે શ્રી વિજયદેવસૂરિ પાસે પણ જઇને કહ્યું કે “આ તે અહને ઘણે દુઃખી કરે છે. સાહેબજી ! અહે આપની સેવા કરવા [ ૩૦ ] ખશે, તેવાળાએ ન જાઅભાગ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy