________________
તેડુ અરતી મનેિ ધ્યાયતા મરીચિ વિધિવસિં હૂએ ભટ્ટ રે; એકદા સમય તસ એક મિલિએ કપિલકુલપૂત્ર અવઢ્ઢ રે. ૨૦ ૮૧૮ કહુઇ પ્રભુ ધરમ મુઝનઇ કહે મરીચિ ઉપદેસઇ જિનધમ્મ રે; કપિલ કહઇ તુધ્ધે સિઉં કરા જો તુા નહી જિનમમ્મ રે. ચ૦ ૮૧૯ 5 મરીચિ કહઇ તિહાં ઈહાં અછઇ પણિ હું કરી ન સકું તે ધમ્મ રે; પુનરિપ કઇ તુમ માગિ કાંઈ ય છઇ ધર્મ ના મમ રે. ૨૦ ૮૨૦ તે જિન ધર્મના આલસૂ જાણી ચિંતઇ એ મમ ચેાગ્ય રે; તવ કહુઇ તિહાં અનઇ ઈહાં અછઇ કપિલ હૂએ મરીચિનઇ ભાગ્ય રે.
૨૦ ૮૨૧
0 એહુ ઉત્સૂત્ર ઉપદેસથી સાગર એક કાડાકેાડિ રે; મરીચિ' સંસાર ઉપરાછએ એહ સુવિચાર મિન જોડે રે.
૨૦૮૨૨
એણી મેલિ ખિહુ એકજ ઉત્સૂત્ર દુરભાષિત ખેલ રે; સાગર ભેદ કહઇ તિહાં તે વિચારા નદિ કાલ રે. ૨૦ ૮૨૩
15 હવઇ સુણે! ખેલ ચેાથેા ભણુ ભગવતી પ્રમુખ સિદ્ધાંતિ રે; ભવ પનર દીસઇ જમાલિનÛ આઠ ગ્રંથ સાથિ એકાંતિ રેચ૦ ૮૨૪ અન” ઉપદેસમાલા તણી હેયાપાદેય તે વૃત્તિ રે; શ્રીસેામસુંદરસૂરીકૃત ખાલાવબાધ ધરો ચિત્તિ રે. તેહ અણુંસાર અનંત ભવ જણાય તે માટિ વૃદ્ધવાણિ રે; 20નિશ્ચય જાણુઇ તે કૈવલી અનતજ થાપઇ એક તાહ્િ રે, ૨૦ ૮૨૬ શ્રીઅભયદેવસૂરીતણા શ્રીગુણચંદ્રગણિ જાણિ રે;
૨૦ ૮૨૫
તાસ કૃત વીરચરિત્રિ કહિઉં વયણુ તે ભવિય મનિ આણિ રે.૨૦૮૨૭ વીરિ નિજમુખિ કરી ભાસિઉં ભમિય પાંચ વાર જમાલિ રે; સુર તિરયચ નરન” વિષઇ મુતિ લસિઇ અતકાલિ રે.૨૦ ૮૨૮ 25 વલી વીરચરિત્ર હેમસૂરીકૃતિ કહિઉં એમ દષવસે રે; તપઇ કરી જીવ જમાલિ પરિ હાઇ કિલમિષ દેવ તેણુ રે. ૨૦ ૮૨૯ તિહાંથી ચવી પાંચવાર ભમી સુર નર તિરિય વિ જાણું રે; લસિઇ જમાલિ સમકિત વલી મુગિત અતિ મનિ
અણુિ રે. ચ૦ ૮૩૦
Jain Education International_2010_05
[ ૭૧ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org