SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પદવી આપવાની હોવા છતાં અન્તતોગત્વા ધર્મસાગરજીનેજ પ્રસ્તાવ પાસ થયા હતા. ( જૂઓ–આત્માનંદપ્રકાશ, પુ. ૧૫,અંક ૩-૪, પેજ ૮૧-૮૨) હીરવિજયસૂરિ આ વાતને ભૂલ્યા નહિં હતા; છતાં પણ એક ગચ્છનાયક તરીકે હેમનું જે કર્તવ્ય હતું, તે હેમણે બનાવ્યું જ હતું. બીજી તરફથી હીરવિજયસૂરિ ધર્મસાગરજીમાં રહેલી અદ્વિતીય શક્તિ અને હેમની વિદ્વત્તાથો પણ અજાણ્યા હેતા. ધર્મસાગરજીની બુદ્ધિ, તાર્કિક શક્તિ અને પરમાત્માના શાસન પ્રત્યેની અપ્રતીમ લાગણીનાં અનેક દષ્ટાંતો આત્માનંદપ્રકાશનાં ઉપયુક્ત અંકમાં પ્રકટ થયેલ પ્રાચીન પાનાઓ ઉપરથી મળી આવે છે, તે દષ્ટાંત અહિં ઉતારી આ નિરીક્ષણનું કલેવર વધારવા ઈચ્છતો નથી. આ ઉપરાન્ત તેઓ કેવા ભારી વિદ્વાન અને લેખક પણ હતા, એ હેમના બનાવેલા શૌષ્ટ્રિમતીસૂત્ર ( સં. ૨૬૭ ), યાહયાનવિधिशतक, सर्वज्ञशतक, प्रवचनपरीक्षा-सटीक, कल्पकिरणावली (સં. ૨૬૨૮), તપાગચ્છનgવતી, કંચૂદીપપ્રજ્ઞલિટીવા (સં. ૨૬૨૧), પારિ ( Tહત વાપt ), મહાવારિસિદાત્રી, ગૌમસૂત્રોઘાટના, વિU- - शतक-वृत्तिसहित, इरियावही षट्त्रिंशिका-टीकासहित विशेरे अयो જેવાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે –ધર્મસાગરજીની વિદ્વત્તા અને હેમની ગ્યતાના પરિચય માટે મૃતસાગરના શિષ્ય શાંતિસાગરે સં. ૧૭૦૭ માં કલ્પકૌમુદી ” ની પાટણમાં લખેલી પ્રશસ્તિને નિમ્નલિખિત કલેકજ પુરતો છે – तद्राज्ये गहनार्थशास्त्रघटनाप्रौढाभियोगास्तथा ऽतुच्छोत्सूत्रमहीविदारणहलप्रख्याः सुसंयोगिनः । સુતરિવારિવાવમનસ્થાતિજ્ઞામૃતઃ श्रीमद्वान्दकधर्मसागरगुरुत्तंसा अभूवन शुभाः॥ ८॥ ધર્મસાગરજીની કૃતિ અને હેમનાં કાર્યોનું નિરીક્ષણ કરતાં એમ સ્વીકારવું જ જોઈએ કે-કવિએ આ શ્લોકમાં ધર્મસાગરજીની કરેલી સ્તુતિમાં લગારે અત્યુક્તિ જેવું નથી. કહેવાની કંઈજ આવશ્યકતા નથી કે તે ૧૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy