________________
બાદશાહ અકબરના તાબાનું આ શહેર હતું. અહિં અનેક ધનાઢ્ય અને ગુણવાન પુરૂષે રહેતા હતા, જહેમાં દેવજી નામને શ્રાવક, કે જે શ્રાવકેના એકવીસ ગુણે કરીને યુક્ત હતે, મુખ્ય હતે. દે વજી અરિહંતદેવ ઉપરની સાચી શ્રદ્ધાવાળે હતો. સાચા ગુરૂની હમેશાં સેવા કરતા અને જિનભાષિત ધર્મનું શ્રવણ કરી હમેશાં તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ રહે છે. આ દેવજીને જયવંતી નામની સુશીલા સ્ત્રી હતી. આ જયવંતી સ્ત્રીને શુભ સ્વપ્નપૂર્વક એક એક વર્ષના અંતરે બે પુત્રો થયાદ- ૧ રૂપજી અને ૨ રામજી આઠ વર્ષની ઉમર પછી બન્નેને ભણાવીને હુંશીયાર કર્યા. દીક્ષા.
આ વખતે ખંભાત શહેર પણ પૂર જાહોજલાલીમાં હતું. કેટ્યાધીશ અને લક્ષાધિપતિઓ અહિં ઘણા હતા. અહીં સંઘવી ઉદયકરણ નામનો એક ગૃહસ્થ રહેતું હતું. આ ગૃહસ્થ જિનપ્રાસાદે કરાવ્યા ઉપરાન્ત કેટલાક ઉપાશ્રયે પણ કરાવ્યા હતા. જિનબિંબેની પ્રતિષ્ઠાએ કરાવી હતી અને કેટલી વખત હેણે “સંઘવી”નું તિલક પણ સંઘ તરફથી મેળવ્યું હતું. વળી સોની તેજપાલ નામને ગૃહસ્થ પણ અહિં રહેતું હતું. આ સેની એક ધર્મિષ્ઠપુરૂષ હતે. જિનમંદિર, જિનબિંબ, પિશાલ વિગેરે કરાવામાં ઘણું દ્રવ્ય ખર્ચ કર્યું હતું. સાતે ખેત્રાને તે હમેશાં પિષતે હતે. વળી આણે સવાલાખ રૂપિયા ખરચીને શ્રીસિદ્ધાચલજી ઉપરના ઋષભદેવના મૂલમંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યું હતું. અહિં પારેખ રાજીઆ અને વજીઆ નામના બે ભાઈઓ પણ રહેતા હતા. આ ભાઈઓએ પણ ઘણું ગામમાં જિનમંદિરો કરાવ્યાં હતા. મખમલ, મશરૂ વિગેરેના ઉત્તમોત્તમ ચંદરવા-પૂઠિયાં ઉપાશ્રયે અને જિનમંદિરમાં મૂક્યા હતા. એક વખત આ બંને ભાઈઓને જિનબિંબની પ્રતિષ્ઠા કરાવાને વિચાર કર્યો. તેમણે શ્રીહીરવિજયસૂરિજીની આજ્ઞાથી આચાર્યશ્રી વિજયસેનસૂરિજીને પોતાના નગરમાં પધરાવ્યા. ઘણા દેશ, ન
[ 8 ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org