SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ગર અને ગામના સંઘને નેતર્યા. સારા દિવસે શ્રીસૂરિજીએ પ્રતિકા પણ કરી. આ વખતે વીસલનગરને દેવજીશાહ, કે જહેનું નામ પહેલાં લેવામાં આવ્યું છે, તે પણ આવ્યું હતું. આચાર્યશ્રીને ઉપદેશ સાંભળીને આ દેવજીશાહના હૃદયમંદિરમાં વૈરાગ્ય ઉદ્દભ. હેણે સંસારને અસાર સમજીને દીક્ષા લેવાને વિચાર કર્યો. એટલું જ નહિં, પરંતુ પોતાના કુટુંબને એકઠું કરીને તમામે પોતે, પિતાની સ્ત્રી જયવંતી અને પિતાના અને પુત્ર-રૂપજી અને રામજી, એ ચારે જણે દીક્ષા લેવાને નિશ્ચય કર્યો. આચાર્યશ્રી પાસે જઈને દીક્ષા આપવા પ્રાર્થના કરી. તેથી સુરિજીએ પિતાને હાથે દીક્ષા આપી. રૂપજી અને રામજી, કે જેનું નામ અનુક્રમે રત્નવિજય અને રામવિજય રાખવામાં આવ્યું હતું. તેઓ બન્ને બુદ્ધિશાલી અને વિદ્યા ભણવાને લાયક હેવાથી સૂરિજીએ તેઓને વિદ્યાભ્યાસમાં જેડી દીધા. દૈવગે રત્નવિજય થડા જ વખતમાં પોતાનું આયુષ્ય પૂરૂ કરી સ્વર્ગે પહોંચ્યા. રામવિજયને સૂરિજીએ ઘણે અભ્યાસ કરાવ્યું. નીતિ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને એવા જુદા જુદા વિષને હેને જ્ઞાતા બનાવ્યું. તદનન્તર શ્રીરામવિજયમાં સારી રીતે ચગ્યતા આવ્યા પછી હેને સૂરિજીએ પંડિતપદ આપ્યું. કુમતિ કદાલ ગ્રંથ જલશરણુ. આ રાસમાં, વિજયતિલકસૂરિને “સૂરિપદવી કેમ થઈ” એ બતાવતાં કવિએ, હેના મૂલ કારણભૂત ધર્મસાગર ઉપાધ્યાયને માનીને, હેમને (ઉપાધ્યાયજીને) પ્રસંગ હાથમાં ધર્યો છે. આચાર્ય શ્રીહીરવિજયસૂરિજી, શ્રીધર્મસાગર ઉપાધ્યાય અને રાજવિમલવાચક, એ ત્રણ જણ એક સાથે અને ભ્યાસ કરતા હતા. તેઓ ઘણુ પ્રેમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરીને વિ " [ 8 ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy