SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠા માટે પ્રાથના. થોડા સમયમાં અમદાવાદના એક આગેવાન ગૃહસ્થ દાસી ૫નીઆએ વિજયાનંદસૂરિ ઉપર પત્ર લખી પ્રતિષ્ઠાના કાર્ય માટે તેમના શિષ્યને માકલવા માટે પ્રાર્થના કરી. વિજયાન દસૂરિએ ચાખ્ખી નાજ લખી, કે અમદાવાવાદ કોઇ આવી શકશે નહી. પછી તેણે બીજો પત્ર લખી જણુાવ્યું કે મે કાર્ટની મંજૂરી લીધેલી છે. માટે અહિ' આવવામાં ફાઈ જાતની હરકત આવશે નહિ. ' આટલું લખવા છતાં પણ હેમણે નાજ લખી. આમ કરતાં પ્રતિષ્ઠાનુ` મુહૂ વીતી ગયું. આથી રાષે ભરાઇ તેણે વિજયદેવસૂરિને પત્ર લખ્યું અને જણાવ્યુ કે આપે આણું કામ કર્યું ? તેમનું આચાર્ય પદ રાખવામાં તે આપણી લાજ રહી નથી.' વિજયદેવસૂરિએ જણાવ્યુ’—‘હમારે તે સબંધી ચિતાં ન કરવી, ખધા સુમદાય હાથ કરી લીધા પછી તમારા મનમાં છે તે કરશુ.’ આ પત્ર ભાગ્ય ચેાગ્યે અમદાવાદના સંઘના હાથમાં આવ્યા. અને તેથી પાપ પ્રકટ થયું. ખામણાંમાં ખટકા. બીજી તરફ વળી એક બીજો મનાવ બન્યા. બધા ભેગાં પડિકમણુ કરતા. હવે પાક્ષિક ખામણાં વખતે કાઇ પણુ અનુચાનનુ નામ ન લેતાં વિજયદેવસૂરિ સામાન્ય રીતે એક સાથે ખધાઓને ખમાવવા લાગ્યા. એવી એ પાખીએ ગયા પછી ત્રીજી પાખીએ વિદ્યાવિજય નામના એક સાધુએ એક યુક્તિ કરી. હેમણે • પ્યાસ પ્રમુખને ખમાવું છુ. ’ એમ કહી પતાવ્યું. એટલે ગુરૂએ કહ્યું. મરે, એમ કેમ ? ' વ્હેણે કહ્યું:— જેવી મ્હાટાઓની રીતિ છે તેવી રીતિથી મેં' કર્યું, તમે જ્યારે નામ દઇને ખમાવશેા, ત્હારે અમે પણ એમ કરીશું,’વ્હારે આમ થયું... ત્હારે બધા નામ લઈને ખમાવવા લાગ્યા. જો કે તે પશુ મન વિનાજ ઉપર ટપકે. ' વિજયદેવસૂરિએ વળી એક બીજો વિચાર કર્યાં. હેમણે એક નવા આચાર્ય કરવાની ઈચ્છા કરી. આ વિચાર હેમણે વિજયાન દસૂરિને [ < ] Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy