________________
આચારજિ પદ દીજઇ નૂતન તા રહેઇ ગુરૂ લાજ; સેાવિજય વાચક વતું કહુઇ ઉતાવલિ નહી કાજ, કહી સઘનŪ વલી લેષ લષાવઇ એ કમહી તે આવઇ; શ્રાવક સહૂનŪ વાત જણાવઇ તે પણિ સહૂ મનિ ભાવઇ. 5દસ વીસ વાર ફ્રિી ફ઼િી લષતાં ઉત્તર તેહજ આવઇ; વલી સંઘ ષલનયરના આવી વાચક આગલિ ભાવઇ. સંઘવી સામકરણ સાહુ સામા કહિન સુણા ઉવઝાય; જો એક કહેણુ કરો અન્નારૂ તે એ સહી મેલ થાય. વાચક કહેઇ ગુરૂ હીર પરંપર રહતાં જે તુમ ભાવઇ; 10 તે કરસ્યું સહી કહુઇયા અજ્ઞાન” પણિ તેહનઇ મનિ નાવઇ. ૧૧૯૪ તા તે કહઇ જે વિજયસેનસૂરિ પટા લિખ્યું ગ્રંથમાટેિ; વિજયદેવસૂરીનઇ નામિ લિખતાં આવઇ ઘાટ”.
20
૧૧૯૦
૧૧૯૧
Jain Education International 2010_05
૧૧૯૨
૧૧૯૬
તા વાચક કહેઈ ભલૂ છુિં એમ જો તેહનઇ ચિત્તિ આવઇ; તે તેણે તે લિષીય જણાવિ તેહુજ ઉત્તર ભાવઇ. 15 વલી શ્રીસામવિજયવરવાચક વિનતી લષઇ વિનીત; તે ભવિયણ તુમે સુયેા ભાવિ થિર કરીન” નિજચિત્ત.
For Private & Personal Use Only
૧૧૯૩
૧૧૯૫
! હાલ ૫ રાગ રામિગિર.
૧૧૯૮
સામિવજય વાચક વલી લષઇ ગુરૂ હિત હેવ રે; લાક હુઇ કા પાકા નહી સમઝાવઇ વિજયદેવ રે. જ્ઞાનતિ’ ન વરાંસીઇ કીજઇ દીવિચાર રે; સાગર ગુરૂના વિરાધક હૂ બહુ દુષકાર રે, જ્ઞાન, આંચલી૦ ૧૧૯૯ ખેલ છત્રીસ સિદ્ધાંતના ઊથાપઇ એ નિટોલ ૨;
૧૧૯૭
પાંચ એ ખેલ નિજગુરૂતણા હીરના માર ખાલ રે. જ્ઞાન૦ ૧૨૦૦ 25 પૂરવસૂરિ બહુ હેલી હેલ્યા ગ્રંથ અનેક રે;
એહ સાથિ કસ્યા અધડા કસ્યા એહ વિવેક રે જ્ઞાન૦ ૧૨૦૧ જે તુમે રાગવસિ પ્રભુ અવિચારિ એ કાજ રે;
{ ૯૯ ]
www.jainelibrary.org